Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 201
________________ ૧૯૨ અધ્યાય-૧૭ જમાડીની સમજણ. જન્મકુંડળીમાં પહેલું તન અથત શરીરનું સ્થાન છે. બીજું ધનસ્થાન છે, ત્રિનું બંધસ્થાન છે, ચોથું સુખસ્થાન છે, પાંચમું પુત્રસ્થાન છે, છઠું સાતૃસ્થાન છે, સાતમું સ્ત્રીસ્થાન છે, આઠમું મૃત્યુસ્થાન છે, નવમું ભારયસ્થાન છે, દશમું રાજદ્વારનું સ્થાન છે, અગિયારમું લાભસ્થાન છે અને બાસું ખર્ચ સ્થાન છે. આ પ્રકારે કુલ્લે બાર સ્થાને હોય છે. તેમાં સર્ષનારાયણ, ચન્દ્રમાં ઇત્યાદિ ગ્રહદેવતાએ પડેલા હોય, તે તે શું શું ફળ આપશે તે નીચે આપ્યું છે. તસ્થાન. પહેલા–નનુસ્થાનમાં સૂર્યનારાયણ પડયા હોય, તે તે અંગે ઉષ્ણુતાની ઉપાધિ થાય અને મગળમહારાજ પડેલા હેય, તે દેહના લેહીને બિગાડ થાય. શનિ મહારાજ પડયા હોય, તે કાયા અનેક પ્રકારે પિડા પામે. ગુરૂદેવતા ચન્દ્રમા, શુકદેવ અને બુધદેવ એટલા પૈકી એક અથવા વિશેષ ગ્રહદે પડેલા હોય, તે શારીરની સુખશાંતિ સારા પ્રમાણમાં રહેવા પામે તથા કાયાની કાન્તિ સોપકારક શ્રેણીએ સચવાય. ધનસ્થાન. બીજા–ધનસ્થાનમાં સૂર્ય ભગવાન, શનિમહારાજ અને મંગળદેવતા પૈકી એક અથવા વધુ ગ્રહ પડયા હોય, તે મનુષ્યને દ્રવ્યનું દુઃખ બહુજ રહે. ચન્દ્રમા, બુધદેવ, ગુરૂમહારાજ અને શુકદેન : એટલા ચહદેવતા પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવતા પડયા હોય, તે નાના પ્રકારના ઉદ્યોગહુન્નરથી વસુની વૃદ્ધિ થવા પામે; મર્યાત કંઈ પણ સ્થાનમાં શુભ ગ્રહ પૈકી એકાદ ગ્રહ પડયા. હોય, તે તે શુભ ફળ થોડું અને શુભ ગ્રહ વિશેષ પડયા હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228