Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Tollege p
'ëlcloblo ‘to?ll313 deehé&é-7080 : lp@
2052
૩૦૦૪૮૪૬
2603
રસામુદ્રિક
20 51
કે રવિવાર ' કાર્યાલય. કિંમત બે રૂપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્પણ
M
સગવાન સમુદ્રષિની અલૈકિક બુદ્ધિપ્રભાનાં તેજસ્વી કિરણમાંથી પ્રકટલી સામુદ્રિકવિદ્યાને, જનતાન,
ઉપયાગી થઈ પડે એવી વ્યવહારૂ બુદ્ધિથી પુસ્તકાકારે તૈયાર કરીને, સામુદ્રિકશાસ્રમાં શ્રદ્ધા રાખનારાંઓને ૮ રવિવાર ’ કાર્યાલય તરફથી અણુ કરવામાં આવે છે,
vande
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
અધ્યાય
પ્રકરણ ૧- પૂર્વસામુદ્રિક.
૧-ત્રિકાલદર્શક મહાવિદ્યા. ૨-સામુદ્રિકવિઘાને પ્રાદુર્ભાવ. ૩–સામુદ્રિકશાસ્ત્રને પૂર્વ પશ્ચિમમાં પ્રચાર. સુત્રસામુદ્રિક. ૧-આગાહી અવસર.
ર–પરીક્ષા પદ્ધતિ. ૩- મુખકાય સામુદ્રિક.
૧-લલાટના લેખ. ૨ ભાગ્યલેખાની ભારે.
૩-મુખમહિમા પ્રભાવ. ૪- હસ્તસામુદ્રિક.
૧–પહોંચા-હથેળી રેખાપ્રતાપ. ૨ -હાથના વાળ ને રેખાવિચાર. ૩-હસ્તરેખાના વિવિધ ભાગો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૪-હથેળીના રંગાનીગુણપરીક્ષા. ૫-પહાંચાનાં પ્રતિા. ૧- ફળસામુદ્રિક. ૧હસ્તરેખાને ફળાદેશ ૨-લાભઙ્ગાનિસૂચક આકૃતિ. અને ભાગય.
૩ધાતચક્ર ૪-ચિહ્નનાં રિવે.
૫-આયુષ્ય તે જીવન, ૬- મહસામુદ્રિક.
૧–૩પચિહ્નાનું અવદ્યાકન. ૨-મહાત્રિકાણુ ૩-આકૃિિવચાર. ૪-નિશાનીઓથી લાભાલાભ ૫–રેખાકૃતિઓની લાભડાની.
તે વિશિષ્ટ પ્રતિક
૭- રેખાસામુદ્રિક. ૧-મુખ્ય રેખામહિમા. ૨-ગણુ રેખાકૃતિએ.
૩વિવાહલગ્નકૃતિ તે વ વારસા સહ . ૪-આયુષ્યરેખા તે આરોગ્યરેખા. ૮- દેવસામુદ્રિક.
૧–ગ્રહભુવનવર્ણન તે ચિનિરિક્ષણુ. ૨-ગ્રહચિદેના પ્રતાપ. ૩–સૂરાકૃતિઓની ખળશક્તિ. ૪-મહાનુ સામત્રં ૫-વધારાની વિવિધ ા.
૯- ચરણસામુદ્રિક
૩૮
૪.
કર
૪૪
1 '
૪ ૫૦
46
१८
ર
195
૧
'
•
૪
૦
૧૦૧
૧૬
૧૦૮
.
૧-૫ગરેખા પર પ્રકાશ. ૨-પાદાકૃતિમાં અસ્તેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૩
૧૧
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૨
૧૩ ૨
૧૩૭
૧૪૩
૧૪૮
૧... સીસામુદ્રિક. ૧-વિશિષ્ટ લક્ષણે.
૧૧૯ ૨–સ્ત્રીજીવન ને સંતતિ સમર્પણ ૧૧- રેગસામુદ્રિક.
૧-દર્દોનું દિગ્દર્શન, ૧૨- રાકનસામુદ્રિક.
૧-વિધાતાને વર્તારા.
–સ્વપ્નદર્શન.
૩-નિદ્રાતંદ્રાની ફળસિધિ, ૧૩- સ્વરસામુદ્રિક.
૧-શ્રવણુદર્શન. ૧૪- પ્રસામુદ્રિક.
૧-જ્ઞાઋાક ફળ.
૨–ભાવિબળ. ૧૫– સંકટ સામુદ્રિક.
૧-સમપ કાળયોગિની અને વારદિફળ.
૨- પંચક અવગ અને સિંહસ્થ મકરસ્થ વર્ષ. ૧૭૪ ૧૬- સુખસામુદ્રિક, ૧-લગ્નપ ચક અને જળશાધન.
૧૭ ૨–રાશિચક અને વર્ગમંડળ. ૧૭- સુરસામુદ્રિક
૧-જન્મકુંડળીમાં ગ્રહસ્થાન.
૨ શુભાશુભ ફળ. ૧૮- શાંતિસામુદ્રિક.
૧-ગ્રહશાતિના શાસ્ત્રિય ઉપાય. ૧૯- તલનું રહસ્ય
૧ શરીર પરના તલ અને લાખાં. ૨-અંગુઠે અને સ્વભાવદર્શન.
૧૫૮
૧૭
१८४
so
રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. ઃ પૂર્વ સામુદ્રિક
ત્રિકાલદર્શક મહાવિધા. ભગવાન લાધ્યકાર જગદ્ગુરૂ શ્રી આદ્યશંકરાચાર્ય સ્વામિ રાજ દર્શાવે છે કે ભાવિના ગર્ભમાં સંતાયેલી સકલ ધટનાતું યથાર્થ જ્ઞાન સંપાદન કરવાનાં અને માનસિક બલા
ત કરવાનાં સબળ સાધન મુખ, લલાટ, કંઠ, હાથ, છાતી, - પેટ, હાથના પહાંચાઓ, જા અને પગના પંજાનાં - fમાંની રેખાઓ, આકૃતિઓ, આકાર, નિશાનિ અને * છે. જીવનના અસ્તિત્વ અર્થે અગત્યની વસ્તુઓનું સર્જન ગેમ, વસ્તુઓને ઉપયોગ કરવામાં, સાંસારિક ક્રિયાઓ
માં, હૃદયની અવનવીન ઉર્મિઓનું નિદર્શન કરાવવામાં તે ' પાલનપોષણ કરવામાં હાથે અગ્રપદ ભોગવે છે. હાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
વડે થતાં કર્મો અસંખ્ય છે. જેમ મનુષ્ય પરમકૃપાળુ પરમાત્માને પ્રકૃતિદેવીની કુદરતી શકિતઓનો સંક્ષિપ્ત સારમાત્ર છે, તેમ હાથ પણ માનવશકિતઓનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
ભગવાન બ્રહ્માજીએ પશુ, પક્ષી, તથા અન્ય પ્રાણીઓના રક્ષણ તેમજ લાલનપાલન વાસ્તુની સાધન સામગ્રી તેના અવતર વાની સાથેજ બક્ષેલી હોય છે. આસપાસનાં સ્થીતિ સંજોગે અને દેશકાલ અનુસાર ચાંચ, પાં, તીક્ષણ નખવાળા સબળ પહોંચા, પાતળા અને જોરદાર પગના સશકત પંજા, મજબુ ખરી, શીંગડું, જંતુશળ, તીક્ષણ શ્રવણશકિતવાળા કાન અને પુછડું -એ સર્વ પશુપંખીઓ તથા અન્ય જીવોને માટે સ્વરક્ષણ કરવાની તેમજ જીવનનિર્વાહની સાધનસમૃદ્ધિ છે. .
માનવજાતિને દિનદયાળુ દિનાનાથે પોતાનું ભરણ-પોષણ તથા સંરક્ષણ કરવાને હથિયારરૂપે હાથ બજ્યા છે. હાથના પ્રતા-: પેજ મનુષ્ય સમસ્ત સૃષ્ટિને સ્વાધિન કરી છે. આ હાથને દિશાસુચન કરનારી બુધિશકિત છે; ને બુદ્ધિશકિતને દિશાસુચન કરનાર સબળ સાધન હાથ છે. આ સિદ્ધાંતના પ્રભાવેજ કે હાથને ભાગ્યનું સૂચક માને છે.
વાનરજાતિ તથા એની કેટનાં પ્રાણીઓને પણ કૃપાનિધાન કિરતારે હાથ અર્પણ કરેલા છે, પરંતુ તે હાથને પંજે યથાર્થ કેળવાયેલે હોતા નથી. એ પ્રાણજીવની બુદ્ધિશક્તિ તરફ નિક નાખતાં પણ જણાશે કે હાથના પંજાના જેમ તે પણ અણ વાયલીજ છે. વૈજ્ઞાનીક એને પ્રારંભિકબાલક જેવી કથા માને છે. તે એ છે પણ સા. એના જ બરાબર ખીલા વાબ નથી હોતા ને બુદ્ધિશકિત પણ બોલાવટવા થી છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
એવુ ગણાય છે કે જેટલા પ્રમાણમાં ડ્રાય કુળવાયેલા હ્રાય છે તેટલા પ્રમાણમાં આંતરિક બળ વાયુ હાય છે.
મનુષ્યદેહનાં અંગઉપાંગોમાં હાથ અગ્રગણ્ય ભાગ ભજવે છે. વાણીમાં અને સમાજનાં સાંસારિક કાર્યોંમાં હાથને એની યોગ્યતા અનુસાર અગ્રગણ્ય સ્થાન મળ્યું છે. પુરાતન કાળમાં હાય, ગુડે, આંગળીઓ અને કાંડાં કાપવાની સજા અપરાધિને કરવામાં આવતી હતી. આ સજા તે કાળમાં ભયંકર ગણાતી હતી. તે સામાન્ય વિચાર કરનાર પણ હાથની અગત્ય નાકખુલી શકે તેમ નથી. આંખ એ જીવનને ઉજાસ છે, હાય એ પ્રા-ત છે.
હાથમાં લાંબાઢુકા માપનાં હાડકાં હાય છે. હાથપગના સાંધા ને પુજામાં પણ અનેક હાડકાંની સંયુકત કડીએ મેળવેલી છે. સ્નાયુએ સપ્રમાણ ને સબધપુ ક ગોઠવાયલા છે. પહેાંચા ને પન્નની સ્નાયુચના આશ્ચર્યકારક છે.
એ સ્નાયુજાળમાં જીવનને માપતી નાડીઓ વચ્ચે ાય છે. ચેતન પ્રસર્યાં કરતુ લાગે છે, આવી પરિડિયે અસ ંખ્ય કાર્યાંની ક્રિયા કરવાની અનુકુળતા કૃપાવન્ત કિરતારે જન્મતાની સાથેજ જન્મસિદ્ધ હકક રિકે કરી આપેલી છે. હાથની અંદરની ચામડીના બાહ્યસાગમાં જ્ઞાનતંતુએ આવેલા છે. એ જ્ઞાનત ંતુના પ્રકાર ખે છે. એક મગજને ખબર કરનાર ને ખીજા મગજની આા ઉઠાવનાર. સદેશવાહક તંતુ મસ્તકમાં ત્વરીતમતિએ લાગણી પહોંચાડી દે છે. માટે ભાગે તે લાગણીઓ સ્પર્શીજન્ય હાય છે. આનાવાહક તંતુઓ મગજની આજ્ઞા શરીરના જેતે ગામના જેતે તંતુ પર પહોંચાડી દે છે. હાથના પહાંચામાંની સ્પતિ શરીરના ને ભાગામાંની શક્તિ કાં વધારે જે
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧
દર જાય છે. તેમાંયે આંગળીનાં ટેરવામાંનુ તેનુ પ્રમાણ
વિશેષ
છે.
× :
સમસ્ત જગતની ચારે બાજુએ દશે દિશાઓમાં‘ઈથર ’ નામથી લાકાંસદ્ધ થયેલ વસ્તુનું આવરણ છવાયલું છે. તેની મારકતે ગગનમ`ડળમાં વિરાજમાન થયેલા વિભાકર તથા પ્રભાકર અર્થાત સુનારાયણુ અને ચન્દ્રદેવતા આદિ ગ્રહદેવતાએના દિવ્ય મ`ડળનેા પ્રભાવ પૃથ્વી પર પડવા પામે છે; અને તેમાં પણ એ માણુસ, પશુપંખી. કે અન્ય પ્રાણીમાં વિશેષ તીવ્ર જ્ઞાનતંતુએ પર વધુ છાયા પાડે છે એમ મનાય છે. પશુ, પક્ષી, અને માનવજીવસમુહમાં માનવ પર બ્યામવિલાસી ગ્રહસમૂહની સર્વથી વિશેષ અસર થવા પામે છે. માનવજાતિના જ્ઞાનતંતુ અન્ય તિવિશેષે કરતાં વધુ તીવ્ર શકિત ધરાવનારા છે એજ એનુ મુખ્ય કારણ છે. જ્ઞાનત ંતુ પર આંતરિક આંદોલા અસર કરે છે. એ આન્દોલના વધુ પ્રમાણમાં જ્ઞાનતંતુએ ભેગા મળ્યા હેાય તેવા, કાયાના કામળ સ્થાન પર પેાતાતે! અલૈાકિક પ્રભાવ અનિશ પાડયા કરે છે. મનુષ્યના દેહ પર જે રેખા, ચિન્હા, આકૃતિ, સાકાર અને નિશાતા જોવામાં આવે છે તે તેમને ધરાવનાર મનુષ્યના હૃદયસાગર પર ઉછળતી શુભાશુભ તર ગળેનાં સાચાં સ્મૃતિચિન્હા છે. આગન્તુક બનાવે તેમની પ્રતિષ્ઠાયા જાણેઅજાણે માનવહૃદય પર પાડયા કરે છે. તેના પ્રભાવે અંતઃકરણને અર્થાત્ જ્ઞાનેન્દ્રિયને મનુષ્યના વદન, હસ્ત, તે ચરણુ સાથે અતિશય ધાઢ સબંધ હાવાથી મુખાકૃતિ, લલાટ, હાથના પહેાંચા, હથેલી અને પગના પંજાના તળિયા પર તેમની પ્રતિષ્ઠયાએ ચિત્રવિચિત્ર રેખાકૃતિને રૂપે દ્રષ્ટિગોચર થાય છે. શંકરાચાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શ્રી સુરેશ્વરાચાર્ય સ્વામિ મહારાજના નામે વિશ્વવિખ્યાત થયેલ શ્રી બ્રહ્મસ્વરૂપાચાર્યજી જવે છે કે મનુષ્યના વદન, કર ને ચરણની રેખાઓને આધારે ભુત વર્તમાન ને ભવિષ્ય એ ત્રણેય કાળના બનેલા, બનતા ને બનવાના બનાવનું ન કરી શકાય છે. બાળક અવતરે છે તે સમયે તે હેક, કપાળ, હથેલી, ને પગનાં તળિયાંમાં રેખાઓ લઇનેજ જ-મતું જણાય છે. ત્યારબાદ જેમ જેમ તેની આતરિક શકિત ખિલવા પામે છે, તેમ તેમ એ રેખાઓમાં સુધારાવધારો થત જ્ય છે.
માણસના ભિન્નભિન્ન અંગેના આકારે સામાન્ય રીતે વંશપરંપરાગતના આકારે જેવા સામાન્ય જ હોય છે. તેમાં ઉપર ટપકે જેમાં જે ફેર જણાય છે. તે ફેર પણ સામાન્ય જેવો લાગે છે. તે છતાંય ચહેરા મેળવવા જતાં એક બીજા વચ્ચે રહેલું અંતર વધી જશે. ને જયારે હાથની રેખાઓ વચ્ચે તુલના કરવા જશે તે જણાશે કે સામાન્ય લાગતી વસ્તુઓ પાછળ કેટલાયે ભેદ છુપાયે છે. માણસના બે હાથની રેખાઓ મેળવવા જતાં મળતી નથી. મનુષ્ય હૃદયમાં ઉદ્ભવતી આનંદ કે આઠંદની ઉમએ તેના મુખ પર જણાય છે. કૃત્રિમતાની કલાશકિત સાય કરતાં આવી ઉમિની લહરે પણ ગુપ્ત રખાય છે. અંતરમાં આગ ને આંખોમાં ફાગ. હસ્તે મેંઢે વેદનાવહ્નિમાં જલતા મનુષ્યો ઓછી નથી હોતા. પરંતુ એ માણસના હાથમાં છે એટલે તેને તે અજમાવે છે. તેને ગુપ રાખી બીજાને તેનાથી અજાણ રાખી શકે છે.
પહોંચા વિગેરેની આકૃતિઓ એ તે ઈશ્વરદત્ત નોંધો છે. તેમાં ગુપ્ત રાખી શકાવાનું નથી. પંજા પર પડેલા આંક ભુત, વર્તમાન ને ભાવિના ભાવ છે. એ ત્રિકાલ-દર્શન કરાવી શકે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
કરનાર જોઈએ. એ ગુઢ રહસ્યને યથાર્થ સ્વરૂપે પરખવાની કલા તે જયોતિષવિદ્યા છે.
માનવીના જીવન પર નિરાશાનો પહાડ ગબડાવવા માટે કે મનુષ્યની દ્રષ્ટિ સામે ભાવિ આક્રમણને સ્પષ્ટ કરી તેને ભડકાવી મારવા માટે આ વિદ્યાનું સર્જન નથી થયું. માનવદેહ પર આવી પડનાર ભાવિભયને દ્રષ્ટિ સમિપ રાખી તેનાથી સાવધ રહેવા ને સમય વર્તે સાવધાન થવાના માર્ગ સૂચન અર્થેજ
જ્યોતિષ વિદ્યા છે, આ તિષવિદ્યાનાં અંગે અને ઉપગેને સુક્ષ્મ દ્રષ્ટિએ નિહાળવાની આવશ્યકતા છે. એ સુક્ષ્મ દ્રષ્ટિ મુળતત્વની વધુ ને વધુ નજદીક દેરી જશે. એ સુક્ષ્મદ્રષ્ટિની સાધનાથી જયોતિષ એ ગપાકવિદ્યા મટી જઈ સત્ય વિદ્યાના સ્વરૂપમાં પરિવર્તન પામી માનવસમાજને માર્ગદર્શક થઈ શકશે. મનુષ્યના ભુત, વર્તમાન અને ભવિષ્યને જાણવાનું મુખ્ય સાધન આ તિષ વિદ્યા છે, એ ત્રિકાલદશ છે. ભુતની કાળી કંદરામાં લુપ્ત થયેલ, વર્તમાનની વહેતી ગંગામાં વહી રહેલ ને ભાવિના અદ્રષ્ય પર પાછળ સંતાયેલ-સર્વ પ્રકારના બનાવની માણસને તે યથાશકિતએ રૂપરેખા દેરી આપે છે. આ મહાવિદ્યાને આધારે શ્રમપુર્વક યત્નશીલ થવામાં આવે તે આપેલી આગાહીઓ અનુસારજ બનવા પામે છે. આ પ્રકારનાં અનેક કારણને લઈને જ. આ સંસારમાં જ્યોતિષવિદ્યાને “ત્રિકલિદક મહાવિદ્યા” તરીકેની પ્રસિદ્ધિ મળી છે.
સનાતન સમયથી મનુષ્યના મનમાં ભાગ્યચક્રના ભુગર્ભમાં સંતાયેલાં શુભાશુભ કાર્યો અને તેનાં ફલો વિષે માહિતગાર થવાની મહત્વાકાંક્ષા હતી. આ મહત્વાકાંક્ષા દિનપ્રતિદિન બલવત્તર થતી ગઈ. તેના ઉતેજને તેઓએ પ્રારબ્ધપટ પર આલેખાયહી જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક
ઘટનાની પ્રમાણપુરઃસરની જ્ઞાનાિં ધ અર્થે અહર્નિશ અવિશ્રાન્ત યત્ને કર્યા છે. એ અવિરત યત્નશીલતાના પરિપાકરૂપે ઉપર આલેખેલી વિદ્યા પુલીફાલી છે. આ મહાવિદ્યામાં સામુદ્રિક વિદ્યા, શકુન વિદ્યા, રમલ વિદ્યા, સ્વર વિદ્યા, સ્વપ્નવિદ્યાને સમાસ થવાથી તે બહદ્ સ્વરૂપ પામી શકી છે. એ બૃહદ્ સ્વરૂપ તે અપુર્વ સામુદ્રિક જ્યાતિષશાસ્ત્ર છે.
ભુતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળમાં બનેલી, બનતી ને બનનારી ઘટનાઓની આગાહી આપતી ઉપરેષ્ટત વિદ્યાના અગમ્ય જ્ઞાનના સહકારી સુમિલન અને સંમિશ્રણથી બનેલા અદ્રિતિય સામુદ્રિક યૈતિષશાસ્ત્ર વિષે હવેનાં પ્રકરણેામાં વિવેચન કરવામાં આવશે.
૨
સામુદ્રિકવિદ્યાના પ્રાદુર્ભાવ.
શારદા પીડાધીશ્વર સ્વામિશ્રી ચિત્તુખતી મહારાજ જણાવે છે કે સામુદ્રિકયેતિષશાસ્ત્રમાં સમુદ્રવિદ્યા, જ્યા તવિદ્યા, શકુનવિદ્યા, રમવિદ્યા, સ્વવિદ્યા ને સ્વપ્નવિદ્યા મળીને એક દરે છ વિદ્યાઓના બુધ્ધિપૂર્વક સમાવેશ કરવામાં આવ્યે છે. તેથો કરીને સામુદ્રિકવિદ્યા શિવાયની બાકીની પાંચ વિદ્યાને સામુદ્રિક વિદ્યાની ઉપવિદ્યા તરીકે સ્વીકારી છે. સામુદ્રિકવિદ્યા અને તેની ઉપવિદ્યા
તરીકે વિખ્યાત થયેલી ઉપરાકત પાંચ વિદ્યાઓને અર્થાત પ્રત્યેકને પોતપોતાનુ સ્વતંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧
••••••••••• શાસ્ત્રવિધાન છે. પ્રત્યેક વિદ્યા પાછળ ભિન્નભિન્ન શારે પડ્યો છે. સામુદ્રિકવિઘાનું સામુદ્રિક શાસ્ત્ર, જ્યોતિષવિદ્યાનું તિષશાસ્ત્ર, શકુનવિદ્યાનું શકનશાસ્ત્ર, સ્વરવિદ્યાનું સ્વરશાસ્ત્ર ને સ્વપ્નવિધાનું સ્વપ્નશાસ્ત્ર છે.
એ સર્વેય શાસ્ત્ર ત્રિકાલદર્શન કરવાની હિમાયત કરનાર તથા તે પરત્વેને પક્ષપાત કરનારું છે. એમનો આવિર્ભાવ ત્રિકાલ જ્ઞાનની પ્રાપ્તિના ઉદેશથી જ થયું છે. એ શાનું પ્રાકટય નવીન નથી. આર્યોની પુરાતન વિદ્યાઓનાં પ્રાકટયની જેમ તેમનાં પ્રાકટય પણ પ્રાચિન છે.
આ શાસ્ત્રાને પ્રત્યેકને પિતપતાનાં ઉપશાસ્ત્ર છે. જયોતિષ શાસ્ત્રનાં ગાણિતશાસ્ત્ર, ગ્રહશાસ્ત્ર, ને રશિશાસ્ત્ર એ ઉપશાસ્ત્ર છે. શકુન શાસ્ત્રનું ઉપશાસ્ત્ર પ્રગ્નશાસ્ત્ર છે. રમળશાસ્ત્રનું ઉપશાસ્ત્ર તે કુબેરશાસ્ત્ર, સ્વરશાસ્ત્રનું ઉપશાસ્ત્ર તે વનિશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્રનું આભાસશાસ્ત્ર. ને સામુદ્રિકશાસ્ત્રનાં મુખકાયસામુદ્રિક હસ્ત સામુદ્રિકશાસ્ત્ર, ચરણ સામુદ્રિક શાસ્ત્ર, રેખાશાસ્ત્ર, ચિત્વશાસ્ત્ર, આકૃતિ વિજ્ઞાનશાસ્ત્ર ને ગૃહવિદ્યા-શાસ્ત્ર –એમ કુલ સાત ઉપશાસ્ત્ર છે. એ ગુપ્તશાસ્ત્રગુચ્છ ઉપશા તરીકે સામુદ્રિકશાસ્ત્રને પોષે છે. એ સર્વ શાસ્ત્રઉપશાસ્ત્રસંધ ઈશ્વર પ્રેરિત, અનુભવસિદ્ધ સત્યવિદ્યાઓનો સમુહ છે.
શકુન શાસ્ત્રના ઉપશાસ્ત્ર પ્રશાસ્ત્રને પ્રાકૃત ભાષામાં શુકનવળી તરીકે ને રમળશાસ્ત્રના ઉપશાસ્ત્ર કુબેરશાસ્ત્રને પુરાતત્વ શાસ્ત્રમાં કુબેરપાડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જગદ્ગુરૂ શ્રી સર્વજ્ઞાનાશ્રમ સ્વામિજી આર્યાવર્તન અતિપ્રાચિન ગ્રંથનું તીવ્રબુદ્ધિશકિતથી સુકમ અવલોકન કરતાં ઉપરોકત શાસ્ત્રાનો ઈતિહાસ નીચે પ્રમાણે વર્ણવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
ત
પુરાતન કાળમાં એક સિંહસ્થના પરમ પવિત્ર વર્ષે મહામાસની મહાશિવરાત્રીના માંગલિક મહત્સવ અવસરે શુભકારિક સોમવારના દિવસે પુનિત પ્રભાતના પહોરે કૈલાસમાં કલ્પવૃક્ષ બિલિવૃક્ષની લીલીછમ છત્રછાયા નીચે ભગવાન શંકર ભગવતી પાર્વતીદેવી, વિનિહર ગણપતિ, કલ્યાણકર કાર્તિક સ્વામિ, ઉદયકર ઉષાદેવી, કુબેર ભંડારી ને સદગુરૂ બ્રહસ્પતિની સમિપે મૃગચર્મ પર વિરાજમાન થયા હતા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજી, વિશ્વકર્મા શ્રી બ્રહ્માજી,બ્રહ્માણી, સરસ્વતીદેવી, નારદજી, વિધાત્રીદેવી, હનુમાનજી અને ભૈરવનાથે આવીને પ્રેમપૂર્વક પ્રણામ કરી સામે બિછાવેલા મૃગચર્માસનો પર બીરાજમાન થઈ ભકિતભાવે વિનંતી કરતાં કહ્યું –
“હે ભેળાનાથ ભગવાન જ્યોતિર્ધર ! અને દેવાધિદેવનાં શિવકારી સપ્તસ્વરૂપ આજે કૃપા કરીને આપ પુજ્ય વિભુતિએ નરનારીઓના ભાગ્યની ભવિષ્યવાણી ભાખતાં શાસ્ત્રાનું અમને શ્રવણ કરાશે. જેના પુણ્યપ્રભાવે જીવાત્માઓનાં શુભાશુભ ને સુખદુઃખ ઇત્યાદિનો વિધિપુર:સર જ્ઞાનપ્રસાદ અને પ્રાપ્ત થાય. જેના આધારે પ્રાણીમાત્રના જીવન સાથે સંકળાયેલી કુદરતની કરામતભરી ઘટનાઓનું યથાર્થ દર્શન થાય. તેમજ અમારાથી તેમના ભાવિમાં શું આલેખાયું છે તે સમજી પિતાનું જીવનફળ જાણવાની ઈચ્છાવાળાઓની તૃષ્ણાને તૃપ્ત કરી શકાય.”
બ્રહ્માજી, બ્રહ્માજી, નારદજી અને વિધાત્રીદેવીની આ પ્રકારની અભ્યર્થનાથી અતિ આનંદ પામી દિનદયાળુ તિર્ધર ભગવાન શંકરે બ્રહ્માજીને તિષશાસ્ત્ર, બ્રહ્માણીને સામુદ્રિક, નારદજીને શકુન શાસ્ત્ર, સરસ્વતીજીને સ્વરશાસ્ત્ર, વિધાત્રી દેવીને સ્વપ્નશાસ્ત્ર, હનુમાનજીને મંત્રશાસ્ત્ર, ભૈરવનાથને તંત્રશાસ્ત્ર, મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
આધ્યાય••••••••••••••••••
લક્ષ્મીજીને યંત્રશાસ્ત્ર, ને મહાવિષ્ણુ ભગવાનને ગ્રહશાસ્ત્રનું પારાયણ શ્રવણ કરાવ્યું. આ સર્વ શાનું પારાયણ શ્રવણું કરીને અતિ પ્રસન્ન થઈ બ્રહ્માજી, બ્રહ્માણી, નારદજી, સરસ્વતી, વિધાત્રીદેવી, હનુમાનજી, ભૈરવનાથજી, મહાવિષ્ણુને મહાલક્ષ્મીજીએ ભગવાન શંકરને તથા તેમની મંડળીને નમસ્કાર કરી પ્રાર્થના કરી:
હે અખિલ બ્રહ્માંડના જવલંત તિર્ધર પ્રભુ! આપના શિવસપ્તકને અમને કૃપા કરીને કહી સંભળાવેલાં સર્વશાસ્ત્રનો જેમાં સમાવેશ થઈ જતું હોય એવું અનુપમ કોઈ ભાવિ ભાખનારૂં મહાશાસ્ત્ર હેય તો તે અમોને સત્વરે સંભળાવે. જે શાસ્ત્રના આધારે આપે પ્રથમ સંભળાવેલાં સર્વશાસ્ત્રાને ફળાદેશ અમારાથી સરળતાપુર્વક સમજી અને કહી શકાય.”
દેવદેવીઓની ઉપર અનુસારની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ઉત્તર આપ્યો-“હે મહાવિષ્ણુ અને બ્રહ્માદિ દેવતાઓ ! મહાલક્ષ્મી તથા બ્રહ્માણી આંદ દેવીઓ! સાસુદિકતિષ મહાશાસ્ત્ર નામનું એક અમારૂં રચેલું મહાશાસ્ત્ર છે. તે મહાશાસ્ત્રમાં અમે આપને વર્ણવી બતાવેલાં સર્વ શાસ્ત્રોનો સમાવેશ થઇ જાય છે. તે મહાશાસ્ત્રનું તમે અમારી પાસેથી શાંતિથી શ્રવણ કરો. આ મહાશાસ્ત્રના શિવસામુદ્રિક, શકિતસામુદ્રિક, વિનાયસામુદ્રિક, કાર્તિક સામુદ્રિક, ને ઉષાસામુદ્રિક એવા પાંચ વિભાગે છે. એ પાંચ વિભાગમાં મુખકાય સામુદ્રિક, હસ્ત સામુદ્રિક, ચરણ સામુદ્રિક, પુર્વ દેહ સામુદ્રિક અને ઉત્તરદેહ સામુદ્રિક એવા પાંચ ઉપવિભાગો છે. આ પાંચ વિભાગ ને પાંચ ઉપવિભાગેવાળા સામુદ્રિક જયોતિષશાસ્ત્રનું અમેએ ત્રિકાળ
અબાધિત સનાતન શાસ્ત્ર એવું નામ રાખેલું છે. આ શાસ્ત્રમાં ત્રિલ દર્શક મહાવિદ્યા, સામુદ્રિક વિદ્યા, રેખા નિદર્શન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ફર્વ સામુદ્રિક
૧૧
.
.
.
.
.
.
નિરીક્ષણું સમય, મુખકાય સામુદ્રિક, હસ્ત ને ચરણરેખા, રગવિચાર, વનિતા વર્ણન, ગૃહિણી ગુણદર્શન, પુરૂષપ્રકૃતિ ને સ્વભાવ પ્રકૃતિ, ગૃહદેવતાનાં ભુવનકથાને, શુનાવળીને વર્તારે, કુબેરપાઠીનું પ્રશ્નમંડળ, શુભાશુભ નિર્ણય, જોતિષવિદ્યાદર્પણ, ગ્રહગણિત દર્શન, રાશિચક્ર ચિત્ર પ્રદર્શન, ચિન્હ પરિચય, આકૃતિ નિરૂપણ, આકાર નિદર્શન, છાયા સમીક્ષા અને પ્રતિકપરીક્ષા ઈત્યાદિ દેવ, દાનવ અને માનવનું ભુત, વર્તમાન ને ભવિષ્ય ભાખવા અત્યુપયોગી અમુલ્ય વિષયોનું વિગતવાર વર્ણન કરેલું છે. તે હું, ભગવતી પાર્વતી, ગણપતિ, કાર્તિકસ્વામિ અને ઉષાદેવી આપને અનુક્રમે શ્રવણુ કરાવીએ છીએ તે આપ સર્વ શ્રધ્ધાભકિતપુર્વક સાંભળે.
ઉપર પ્રમાણે કહીને મહાદેવજીએ મહાવિષ્ણુ તથા મહાલક્ષ્મીજીને શિવસામુદ્રિકશાસ્ત્ર કહી સંભળાવ્યું. પાર્વતીજીએ બ્રહ્માજી અને બ્રહ્મણીને શકિતસામુદ્રિકશાસ્ત્ર વર્ણવી બતાવ્યું, ગણપતિજીએ સરસ્વતીદેવી અને વિધાત્રી દેવીને વિનાયક સામુદ્રિક શાસ્ત્ર સંભળાવ્યું, ઉદેવીએ હનુમાનજીને ને કુબેરભંડારીજીએ ભૈરવનાથજીને કુબેરપાઠીની પ્રશ્નમંડળી ને બહસ્પતિજીએ શુકનવળીનું ઉઘાસ્તયક સર્વ દેવદેવીઓને વર્ણવી બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે –
“હે દેવદેવીઓ ! આ સામુદ્રિક જતિષવિદ્યા પ્રમાણે નરના સવ્ય અર્થાત જમણે હાથના પહોંચાની હથેળીમાં ને નારીના અપસવ્ય અર્થાત ડાબા હાથની હથેળીમાં આવેલી રેખાઓનું સિંહવલોકન કરવાથી શુભ અશુભ, સુખદુઃખ, ચઢતી પડતી, આયુષ્યમૃત્યુ ને ઉદયઅસ્ત ઇત્યાદિની દષ્ટિ બહાર રહેલી ગુપ્ત ઘટનાઓ
જાણી શકાય છે. આ સામુદ્રિક જ્યોતિષમહાશાસ્ત્રના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
આધ્યાય-૧
રાજપુરૂષાની હસ્તરેખા, લલાટરેખા, ચરણરેખા ઇત્યાદિ રેખાએનું વિહંગાવલેાકન કરી રેખાપરીક્ષાદ્રારા તે પુરૂષાનાં ભાગ્યલા પ્રગટ કરતાં તેઓ પોતાનાં કર્માંનાં શુભ અશુભ પરિણામેાથી ઉપજતા શાકને ત્યાગ કર? હર્ષના શ્વાસ લેશે. આમ થવાથી અનેક જીવાત્માને સત્યા પંથ મળશે, તે તેમનું કલ્યાણ થશે.
સદાયે શિવ (કલ્યાણુ) કરનારા સદાશિવને આ પ્રકારના ઉપદેશ સાંભળી મહાવિષ્ણુ ઇત્યાદિ દેવદેવીએ શિવજીને ભાવપુર્વક પ્રણામ કરી પેાતાના સ્થાન પ્રતિ ચાલ્યાં ગયાં. આ નુતનશાસ્ત્રને આધારે તેમણે દેવ, દાનવા ને માનવેને તેમનાં જીવનકાર્યામાં આગાહી આપવા માંડી. દિનપ્રતિદીન તે શાસ્ત્ર લેાકેાત્તરગત થતાં પૃથ્વી પર વિસ્તૃત થવા લાગ્યું.
જયોતિષશાસ્ત્રનું આટલું ઈતિહાસનાન સંપાદન કર્યાં પછી હવે આપણે એ શાસ્ત્રને સમયના પ્રવાહ સાથે આગળ વધતુ નિહાળીશુ. એને કયા કયા પાર્ઘાત્ય તે પાશ્ચાત્ય પડિતાએ ખીલજ્યું, એ શાસ્ત્ર આર્યાંવમાંથી કયા કયા પ્રદેશમાં કયારે કયારે ગયું તે સ સંબંધી આગળ પર વિચાર કરીશું.
- ૩ -
સામુદ્રિકશાસ્ત્રના પુર્વ પશ્ચિમમાં પ્રચાર.
જગદ્ગુરુ શ્રી બ્રહ્માનંદાચાર્ય મહારાજ આલેખે છે તે અનુસાર સામુદ્રિક મહાશાસ્ત્રનું સર્જન શિવસપ્તક કર્યું, અને આગળ કહ્યા પ્રમાણે સર્વદેવદેવીમડળને તેનું શ્રવણ કરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
૧૩
આ પ્રમાણે જ્ઞાનને પ્રાપ્ત કરનાર દેવમંડળે આ શાસ્ત્રની વિશેષ ખીલવણી કરવા અનેક ઉપયથાની રચના કરી. વ્યાસમુની; કાત્યાયન ઋષિ, ગર્ગાચાર્ય, ગાતમમુનિ, ભારદ્વાજ ઋષિ, ભગુ ઋષિ, અત્રિ, કશ્યપ, પરાશર, છાગ્યેશ, વરાહમિહિરાચાર્ય, પ્રšાદજી અને દૈત્યગુરૂ શુક્રાચાર્યજીએ સામુદ્રિક શાસ્ત્રતા વિશેષ વિસ્તાર કરવા આ પ્રકારના અનેક ઉપ થા રચ્યા.
ઋષિ શાકલ, બાકલ, આશ્વલાયન, શાંખાયન, માંડૂક ઐતરેય, કાષીદેવી, શૈશરી દે, ``ગીદેવી, ચારામાદેવી, આદુવરકદેવ, પ્રાચ્યદેવ, કષ્ટદેવ, વાર્તતવી દેવી, શ્વેતાશ્વરદેવ, ઋષિ ઉપઅન્યસ્, પાતામુનિ, ડિન દેવ, માનવદેવ, વારાહદેવ, દુભદેવ, હાદ્રિૠષિ, શ્યામમુન, ક્ષમાદેવી, તેતર દેવી, ઍખી દેવી, ખોડ, કાલમુનિ, શાયમુનિ, હિરણ્યકેશી, આપસ્તા, ઐ.મુનિ, મેનદેવ, મૈત્રાયણીદેવી, કઋષિ, જાબાલન, બુધદેવ, શામદેવ, સ્થાપાયનદેવ, વૈનતૈયદેવ, વૈજનદેવ, રાણામાદેવી, સાતમુ દેવ, કાલાપદેવ, મહાકાલાપદેવ, લાંગલિક ઋષિ, શાદુલમુર્ખાન, કૈથુમાષ, આસુરાયણુદેવ, વાતાયનદેવ, પ્રાંજલદેવ, વૈનધતદેવ, પ્રાચીનદે, નેગેદેવ, આપ દેવ, પિપલાદમુનિ, જ્ઞાનકમુનિ. દઃમેાદમુન, તેતાયનમુનિ. જાયલદેવ અને અન્ય અનેક ઋષિ, મુને તે દ્બાન પડતોએ સામુદ્રિક યે તિષવિદ્યાતા પ્રચાર કરવા તેના પર અનેક વિદ્વતાપુર્ણ પુસ્તકા લખ્યાં, ત્યારબાદ પણ અનેક જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ આય ગ્રંથકર્તાઓએ સામુ ૬-જ્યાં તપમહાશાસ્ત્રનાં અંગઉપાંગોનાં સમત, સંવર્ધન, વિકાસ તથા વિસ્તારના આશયે પોતાની મેષરાકિત ચલાવી, '.
';
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܢ
:
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શંકરાચાર્ય શ્રી સ્વરૂપત્તિતીર્થ સ્વામિજી કહે છે કે આ સામુદ્રિક જોતિષ મહાસાસને ભારત વર્ષમાં ઇ. સ. પુર્વે ૩૦૦૦ વર્ષો પહેલાં વિસ્તાર થયો હતો. અને પિત્તદેશ અથત ચદેશમાં આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં આ વિજ્ઞા સારે પ્રસાર પામી હતી.
આજથી લગભગ ૨૪૦૦ (ઇ. સ. પુર્વે ૫૯) વર્ષ પર, એટલે શ્રી સનાતન વૈદિક વર્ણાશ્રમૌતસ્માર્ત ભગવાન ભાષ્યકાર શ્રીમvજગગુરૂ આદ્યશંકરાચાર્ય સ્વામિ મહારાજના ધર્મશાસનકાલમાં આ આર્યભુમિમાં જ્યોતિષ મહાશાસ્ત્ર વિષયક નાના મેટા એક લાખ ગ્રંથે હતા. એમ શારદાપીઠાધીશ્વર જગદ્ગુર શંકરાચાર્ય શ્રી. સુરેશ્વરાચાર્ય સ્વામિ મહારાજે દર્શાવ્યું છે.
આ સામુદ્રિક જયોતિષ મહાશાસ્ત્ર આશરે ૧૮૦૦ વર્ષ પર ભરત ભુમિમાંથી યુનાન, અરબસ્તાન ને મીસર દેશમાં ગયું. ત્યાં તેતે પ્રદેશની સ્થાનિક ભાષાઓમાં પરિવર્તન થઈ અનુક્રમે યુનાની નમ, અરબ નજીમ, અને મીસરી નજીમનાં જુદાં જુદાં નામે વિખ્યાત થયું, મિસર દેશમાંથી ૧૬૦૦ વર્ષ પુર્વે તે ગ્રીસમાં ગયું, ત્યાં તે લેટિન ભાષામાં પરિણત થયું. ગ્રીસમાંથી આશરે ૧૫૦ વર્ષના અરસામાં ઈટાલિ દેશના પાટનગર રોમમાં ગયું. ત્યાં તેણે ઈટાલિયન ભાષાદેહ ધારણ કર્યો. રેમમાંથી ૧૪૦૦ વર્ષની લગભગમાં તે જર્મન દેશના બર્લિનનગરનિવાસી વિધાનના હાથમાં ગયું. આ વિદ્વાનોએ તેને જર્મન ભાષામાં
અપનાવ્યું,
આ જમેન સામુદ્રિકતિષને જર્મનશાસ્ત્ર તરીકે જ ગણવામાં આવે છે. “પ્રેકટીકલ પામીસ્ટ્રી ઓફ જર્મની એને જ
એક ગ્રંથ છે. ધી ઓરીએન્ટલ પામીસ્ટી એક રાવ રોલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
અર્થાત “અતિપ્રાચિન વૈદિક સામુદ્રિકતિષશાસ્ત્ર એ નામથી પણ એને ઓળખે છે. ભરતખંડના અતિપ્રાચિન જાતિશાને આ ગ્રંથ અત્યારે જર્મનીના પાટનગર બર્લિનના રોયલ
મ્યુઝિયમના પાર્વાત્ય સંસ્કૃત સાહિત્ય સમૃદિધવિભાગના પુરાતત્વ ગ્રંથમંદિરમાં વિરાજે છે.
આશરે ૧૨૦૦ વર્ષ પર “પ્રેકટીકલ પામીસ્ટ્રી ઓફ જર્મની નો ગ્રંથ જર્મનીમાંથી કાન્સ દેશમાં પહોંચ્યા. સમય જતાં શહેનશાહ નેપલિયન બોનાપટ ના સામ્રાજ્યશાસન સમયમાં વોર ઓફ લિઝીગ (જંગે લિઝગ)માં વિજય વાવટા ફરકાવનાર પ્રશિયન સરદારે “પ્રશિયન પામીસ્ટ્રી નામનું પુસ્તક રચ્યું. ફ્રાન્સમાં ગયેલી જર્મનગ્રંથની પ્રત ને મુળ આર્યવેદિક જ્યોતિષશાસ્ત્રના ગ્રંથની પ્રતને આધારે શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટ તે સમયના વિદ્વાનોની સહાયથી જગતમાં દિગ્વીજય કરવા “પ્રાઇવેટ પામીસ્ટીકલ ડાયરી એફ એમ્પરર નેપલિયન બેનાપાર્ટ ઓફ ફ્રાન્સને નામે તૈયાર કરી. ત્યાર બાદ “ફેંચ ફર્સ્ટ કેન્સલ ડાયરી'ના શિર્ષકથી એ ગ્રંથનું જર્મન ભાષામાં ભાષાંતર થયું.
કાન્સને આ શહેનશાહ વેટલુંના યુદ્ધમાં પરાસ્ત થઈ સેંટહેલિનામાં નજરકેદ થયો. ત્યાર પછી આ શાસ્ત્રનાં પુસ્તકોએ ઈગ્લેંડને કિનારે દીઠો. આ સમય જાગૃતિનો હતે. જ્ઞાનની ભુખ ને પ્રચારનાં સાધનો દીવસે દીવસે વધતાં જતાં હતાં સારાયે યુરોપમાં એ સાધનો દ્વારા આ શાસ્ત્ર વિસ્તૃત દશાને પામી શકયું. દેશદેશની ભાષાઓમાં એનો સાર ને સમાપ્ત થયો, અંગ્રેજી ભાષાભાષીઓની નવી વસાહત-અમેરિકામાં અંગ્રેજી ગ્રંથ પ્રચાર પામ્યા. નવી દુનિયામાં કેનેડા, સંયુકતપ્રાન્ત, મેકસીકો વિગેરેમાં તેનો એકે
વ-તે પ્રચાર થસે. ત્યાંથી આગળ વધતાં એ આવ્યું જાપાન તરફ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧,
•••••••••••...
જાપાની ભાષાભાવીઓએ એને અપનાવ્યું. છેવટે પુર્વનું જ્ઞાન પુર્વમાં આવ્યું. સારીયે પૃથ્વી પર એની અસર ફરી વળી.
- શહેનશાહ નેપોલીયને રચેલી “પ્રાઇવેટ પામીસ્ટ્રી ડાયરીને મેડમ ડી. નોર્મન્ડે નેપોલીયન્સ ડ ઓફ ફેટના શિર્ષથી પ્રસિદ્ધ કરી છે. સામુદ્રિક જોતિષશાસ્ત્રનું એક પુસ્તક “પામીસ્ટી ઓફ ફ્રાન્સના નામે મયૂ સાનીનીએ રચી પ્રગટ કર્યું છે. હેન્રી ફીથ નામના એક સામુદ્રિકશાસ્ત્રીએ પ્રેકટીકલ પામીસ્ટ્રી” નામનો એક ગ્રંથ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યો છે. કેપ્ટન સી. ડી. સેન્ટ મેઇન નામના એક સુવિખ્યાત જર્મન સાસુદિક જ્યોતિષિએ ધી સ્ટડી ઓફ પામસ્ટ્રી ફેર પ્રોફેશનલ પર્પઝઝ' નામનું પુસ્તક રચી ને પ્રગટ કર્યું છે. આ ઉપરાંત યુરેપવાસી મહાન હસ્તરેખા શાસ્ત્રાવિશારદ શીએ પણ આ વિદ્યા વિષે અનેક ગ્રંથ રચી પ્રસિદ્ધ કર્યા છે.
આધુનિક સમયમાં પ્રાશ્ચાત્ય પ્રદેશોમાં આ વિષયનો ઉડે અભ્યાસ આરંભાયે છે. હિંદમાં મહારાષ્ટ્રીય ને બંગ વાડમયમાં આ વિષય પરત્વે જ્ઞાન સંપાદન કરવા કેટલાંક ગ્રંથાદિ સાધનો પ્રાપ્ત થાય છે. એ વાત તે નિર્વિવાદ સિધ છે કે આ જ્ઞાન સર્વપ્રથમ આર્યાવર્તના સુંદર પ્રદેશમાં વસનાર વિદ્વજનોને પ્રાપ્ત થયું હતું. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે તે જ્ઞાનને આગળ ધપાવી શકવામાં મોળા પડયા. પ્રાચીન હિંદની પરાધીન ને આફતગ્રસ્ત મહાદશાઓએ આ અતિ પુરાતન મહાશાસ્ત્રના વિકાસને ગ્રસ્ત કરી લીધો. પરદેશી ધર્મઝનુની બાદશાહોએ ગ્રંથભંડારાને
અગ્નિની કરાલ ક્રધરહાઓમાં કાયમ માટે સમાવી દીધા. મહામુલાં ગ્રંથરનો જનતાની આંખ સામેથી અદ્રશ્ય થઈ ગયાં. બાકી જે રહ્યું તે પર કૃપમંડૂકતા વીંટળાઈ વળી. રૂઢિચુસ્ત ને સંમાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સામુદ્રિક
૧૭
પ્રિય તિષવિશારદેએ દેશના દુર્ભાગ્યે જ્ઞાનને કબજે રાખવાના પ્રયાસ આદર્યા. કંકસ્થ જ્ઞાનને તેમણે નાગના મણીની માફક સાચવ્યું. ત્રિકાલદશ મહાવિદ્યાને સ્વાધીનમાં રાખવાની મહત્યાકાંક્ષા સેવી. પોતે એકહથ્થુ ઇજારદાર બની, મનમાન્યું કમાઈ ખાવાની સ્વાર્થવૃત્તિથી લોકગી જ્ઞાનસુધાના પ્રવાહને અટકાવ્યો. વંશપરંપરાગત સાચવવા જતાં તે ન સચવાયો. ગુપ્ત પ્રવાહને પાષાણ નડે તેમ અડચણ નડવાથી આ શાસ્ત્રજ્ઞાન રોકાયું હોય એમ સાધારણ રીતે અનુમાન કરી શકાય છે.
વર્તમાન સમયમાં પણ એવા મોટપધેલા માનવીઓની કયાં ખોટ છે? પિતાના દેહને છોડતાં પિતાનું જ્ઞાન પણ તેઓ લેતા જાય એવું કયાં નથી બનતું? આ પુસ્તકમાં એવા લુપ્ત થયેલ જ્ઞાનમાંથી બચેલા જ્ઞાનને યથાશકિત સમાવેશ કરવામાં આવ્યો છે.
તિષવિદ્યાના પરદેશભ્રમણની આ ટુંક માહિતી પ્રાચિન વિદ્યા પ્રત્યે સન્માન ઉપજાવનાર થઈ પડે તેમ છે. વર્ષોના માપે થયેલા એક મહાકાર્યનું આ તે થોડાંક પાનાંમાં કરાવેલું ક્ષણિક દર્શન માત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨જો.
સુત્ર સામુહિક
—
આગાહી અવસર. અખંડ ભૂમંડલાચાર્ય સ્વામિ શ્રી મંગળસૂત્રમ કરે છે તેમ નર કિંવા નારી, પ્રત્યેક મનુષ્યના લલાટ, કંડ, વા, પેટ, બરડે, બે હાથ, પહેચા, હથેલી, બંધ ને પગના પંજ તથ. તળિયાં–માનવદેહના સર્વ વિભાગે અને અંગ ઉપાંગ પર ભગવાન શિવજીની આજ્ઞાથી બ્રહ્માજીએ ભૂત, ભાવિ ને વર્તમાનની આગાહીઓ નેધી છે. કેનું કેટલું આયુવે છે, કયે સમયે કેટલાં ને કેવાં સંતાન અવતરશે, કયે સમય કર્યો છે કે બનાવ બનશે, લાભવાની થવી, પ્રકૃતિ દુર નાદુરસ્ત રહેવી. માનસિક શાંતિ કે અશાંતિ ભોગવવી ને આવી અનેક આધી, વ્યાધી અને ઉપાધિયુકત જીવનશિલાને પરખવાનાં ચિ મુક્યાં છે.
માણસનો જન્મસમય, શરારબંધારણ, સ્વભાવ, અને એવા અનેક માહિતીઓ આ શાસ્ત્રનું જ્ઞાન થવાથી સરળતપુર્વક જાણી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સુત્રસામુદ્રિક
૧૯
ભવિષ્યકથન માટે સમય પણ મુકરર કરવામાં આવ્યા છે. શંકરસ્વામિ શ્રી ભાસ્કરાચાર્ય મહારાજ ભાખે છે તેમ મનુષ્યદેહની રેખાઓની પરીક્ષા કરવાનો સમય પ્રાતઃકાળના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીનો છે. જમ્યા પછી મધ્યાહ્નના બાર વાગ્યાથી તે બપોરના ત્રણ વાગ્યા સુધી માનવદેહની રેખાનિરીક્ષા કરવી નહિ. સ્નાનાદિ વૈદિક પર્ કર્મ કર્યા સિવાય તથા અપવિત્ર વખતે માણસની રેખા નિહાળવી નહિં. રાતના વખતે રેખાઓ ન લેવી, મનુષ્યના શરીરને પ્રત્યેક ભાગનાં ચિહે દેખતી વખતે તે ભાગ પાણીથી ધોઈ, વસ્ત્રાર્થ લેહી, શુધ, વણ ને પવિત્ર કરી લેવો જોઇએ. અકરાંતિયા ખોરાક, અસહ્ય કસરત કે મહેનત કર્યા પછીથી મનુષ્યઅંગની કોઈપણ રેખા નિરખવી નહિ. અતિશય શરદીમાં અને અતિશય ગરમીમાં પણ કોઈ પ્રકારની રેખાઓ ન નીરખવી જોઈએ. માણસના શરીરની રેખાઓની સમાલોચના કરતી વખતે સમાલોચક સામુદ્રિકશાસ્ત્રો એ આસ્થર મને દશા રવ્યા વિના શાન્ત ચિતે ઉતાવળ, ગુસ્સો, અભિમાન ને દુર્વ્યસનનો ત્યાગ કરી ભાવિ જેવા પ્રયત્ન કરવું જોઈએ. આ પ્રમાણે સમય જોઈ, પવિત્ર થઈ, શાન્ત ને એકાગ્ર બુધિપૂર્વક જે શાસ્ત્રજ્ઞ રેખાપરીક્ષા કરે તો નિર્મળ જળમાં જતા પ્રતિબિંબના જેમ તે મનુષ્યના ભૂત, ભાવિ ને વર્તમાન જીવનને જણ શકે. આ પ્રમાણે શરૂઆત કરી ભવિષ્યદર્શન કરતાં તે સત્યને વધુ સુંદર સ્વરૂપે પારખી શકે છે.
પરીક્ષા પદ્ધતિ શ્રીમરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી પ્રજ્ઞાનતીર્થસ્વામિજી મનુષ્યની લલાટરેખા, કરિખ, ઉદરરેખા હસ્તરેખા, બરડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૨
પરની રેખા, હાથ પરની, જંઘ પરની, પગ તથા પાની પરની રેખાઓની પરીક્ષાના નિરીક્ષણ વિષે લખે છે તે તરફ ધ્યાન દેવા જેવું છે. ઘણા રેખાનિરીક્ષક ભુદેવો માત્ર ભાગ્યરેખાનું નિરીક્ષણ કરીને ઉજજવળ આગાહી આપે છે, પરંતુ પ્રજ્ઞા રેખા કે જેનું અન્ય નામ બુદ્ધિ રેખા પણ છે તે બળહિન હોવાના કારણે કવળ ભાગ્યરેખા અર્થાત પ્રારબ્ધ રેખાની જ સમાલોચનાથી ભાખવામાં આવતા ભવિષ્યકથનનો પ્રભાવ યથાર્થ પડતો નથી; એ પ્રભાવ ઓછો થઈ જાય છે. તે જ પ્રમાણે સુર્યરેખા પર દ્રષ્ટિપાત કર્યા સિવાય માત્ર ભાગ્યરેખા ઉપર નજર નાખવાથી પણ રેખાનિરીક્ષક ભુલભુલામણીના ચક્રાવામાં ગોથાં ખાય છે. સુર્યરેખાના નામે વિખ્યાત થયેલી વિજયરેખા અને ભાગ્યરેખાના નામે વિખ્યાત થયેલી પ્રારબ્ધરેખાની આકૃતિએ માણસના હાથના પંજાની હથેલીઓમાં સાફસાફ ન દેખાતી હોવાને લીધે રેખાપરીક્ષક સુચિત થતાં ફળનું વર્ણન કરતાં જાણ્યું કે અજાણે ભૂલ કરી બેસવાનો પુરેપુર સંભવ હોય છે.
સામુદ્રિકશાસ્ત્રોમાં સર્વ પ્રથમ મનુષ્યના દેહની રેખાએની કોટિ નિર્ણિત કરવી જોઈએ, કારણ કે રેખાઓની શ્રેણી નિશ્ચિત કર્યાથી માનવદેહની જીવનદોરીનું કયી મુળભૂત વૃત્તિશકિતઓ સુત્ર સંચાલન કરી રહી છે તે સમજશે. ત્યાર બાદ લલાટરેખા તથા બીજી અન્ય રેખાઓનું નિરિક્ષણ કરવાની જરૂર છે. આ રેખાઓનું સુચિત ફળ માણયા બાદ માણસના હાથના પહેચાની આંગળીઓનું અવલોકન કરવું અગત્યનું છે. આ ગુલિરેખાનિદર્શનને પુણ્ય પ્રતાપે માણસની જીંદગીની મુળભૂત વૃત્તિઓમાં વધારે-ઘટાડો થતા હશે તે તરત જણાઈ જશે. મનુષ્યની સાધારણુ પ્રકૃતિનું જ્ઞાન સંપાદન કરવા આંગળિયાના નો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
સુત્રસામુદ્રિક
૨૧
તપાસવા પડશે. નખે નિહાળ્યા બાદ અંગુઠાનું નિરીક્ષણ કરવું પડશે. હસ્તરેખાની જાતની માહિતીથી જાણી શકાતી દર્મિઓને અંદગીમાં દર્શાવવાની માનવીમાં બુદ્ધિ છે કે નથી તે પણ પહોંચાની આંગળીઓના અંગુઠાની આકૃતિનું અવલોકન કરવાથી કળી શકાશે.
સામુદ્રિક જોતિએ ઉપર અનુસાર અંગેની રેખાપરીક્ષા બાદ હાથના પહેચાની હથેળીઓમાં આવેલાં ગ્રહદેવતાઓનાં ભુવનનું નિરીક્ષણ કરવું પડશે. ગ્રહસદનોના જ્ઞાનથી માણસની સાંપ્રત આંતરિક અંદગીનું સુમ સિંહાવલોકન થઈ શકશે. ડાબા હાથની હથેલીની રેખાઓની આકૃતિઓની સાથે જમણે હાથની હથેલીની રેખાઓની આકૃતિઓની સમાલોચના કરવાથી આ અવનિમાં અવતરવાની સાથે સંપાદન કરેલા સગુણેમાં વધારે ઘટાડે કેટલા પ્રમાણમાં થયો છે તે સમજાઈ જશે. ગ્રહસ્થળોની બારીક તપાસ કર્યા પછીથી માંણસના હાથના પહોંચાની હથેલી કયા રંગની છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. | વિદિક ધર્મ પ્રવર્તક જગગુરૂ શ્રી બ્રહ્મોસ્નાથમ સ્વામિજીના મતે રેખાપરીક્ષકે માણસના હાથના પહેચાનું પૃથકકરણ ર્યા પછીથી હથેલીની આકૃતિનું અવલોકન કરવું જોઈએ. સર્વ પ્રથમ આયુષ્યરેખા પર દષ્ટિપાત કરવો જોઈએ. આ આયુષ્યરેખાના નામથી પ્રસિદ્ધિ પામેલી જીવનરેખાની સીમાહદ બળી કહાડીને બિમારીની રેખા તથા હોનારતની રેખા જોવી. હોનારત વાસ્ત મનરેખા અર્થાત અંતરરેખ તથા પ્રજ્ઞારેખા પર હોનારતની ઈશારત આપતી આકૃતિ આવેલી હોય તેનું નિરિક્ષણ કરવું. ત્યારબાદ આધુનિક ક.વક પરિસ્થીતિ આરોગ્યરેખા અને નખરેખા પરથી તપાસી જવી. આયુષ્યરેખા તથા
આરોગ્યરેખાનું અવલોકન કર્યા બાદ પ્રજ્ઞા અને કસોટીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૨
ચઢાવવી. પ્રજ્ઞા રેખા અર્થાત બુધિરેખાનું નિરીક્ષણ કર્યા પછી મનરેખાને જેવી. મનરેખાના આધારે પ્રણયને આશય, સહન સંબંધ, ને સુખની શાંતિ દયાદિ વિપતે ફળાદેશ યથાર્થ પ્રકારે સંકલિત કરે; સબ કે વિવાહપ્રસંગ તથા વિવારંવૈભવના નિર્ણય ઉપર આવતા પહેલાં આ આત ઉપયોગી માહિતીઓની અનહદ આવશ્યકતા રહેશે. વિવાહાનિશ્ચયનો પ્રશ્ન ગુંચવણભર્યો હોવાને લીધે તેના પર ચાકકસ પ્રકારના અભિપ્રાય પર આવતા પહેલાં ભાગ્યરેખા તથા સુરેખાના નિરીક્ષણ ઉપર બુધબળનો ઉપયોગ કરવો. ભાગ્યરેખાથી પખાના ભાવિમાં સુરેખાથી દેખાતી આગાહી ફળાદેશના બળમાં વધારો કરે છે. એ સામુદ્રિકસુત્રના પ્રભાવે ભાગ્ય પર જાણતી સારીમાઠી અસરનું વાર્ષિક ફળ સરખા અંતરે વિહરતી વિજયરેખા પરથી ક૯પવા શકિતમાન થવાશે.
રેખાપરીક્ષા કરનારે ભાગ્યરેખાની પરીક્ષા કરવા ઉપરાન્ત આયુષ્યરેખા પરથી ચાલી જતી રેખાઓ પર પણ કષ્ટપાત કરો. આવા પ્રકારની રેખાઓ મનુષ્યની જીંદગીમાં સારી કાયાપલટ દર્શાવતી હોવાથી ભાગ્યરેખાની ખામીઓને પુરી દે છે.
ઉપર અનુસાર પ્રત્યેક રેખાનું નિરીક્ષણ કરવાની સાથે તેની ઉપરેખાઓનું પણ અવલોકન કરવું. આ પદ્ધતિએ અગ્રગય રેખાઓની સમાલોચના કર્યા બાદ વિવાહપ્રસંગ તથા સંતાન અવસરના વિષય પરત્વેના નિર્ણય ઉપર આવવું. વિવાહપ્રસંગ પ્રકટ કરતી આકૃતિઓ, બુધ, શુક્ર ને ચન્દ્ર—એ ત્રણ ગ્રાની થતી વિવાહત્રિપુટિનાં ત્રિભુવનોનું નિરીક્ષણ કરી હસ્તરેખાના આધારે જાણી શકાતી માનવપ્રકૃતિના સદાચાર દુરાચારનો વિચાર વિનિમય કરી, વિવાહવિષયક નિર્ણય પર આવી ફળરેખા અર્થાત સંતતિરેખાની તપાસ કરી વિશેષ આકૃતિઓ
ને અન્ય આકરેનું અવલોકન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
સુત્રસામુદ્રિક
રેખાઓની પરીક્ષા અસલ હાથ ઉપરથીજ યથાર્થ રીતે કરી શકાય છે. હાથના પોંચાને છબ લેવાથી તે છાયાચિત્રમાં સર્વ રેખાઓ યથાયોગ્ય સ્વરુ દપિકચર થાય છે, ને તેને આધારે કડાદન ના પાકારે ન. ઉપાડનો વિચાર પણ બરાબર થઈ શકે છે. આ સર્વ વસ્તુ વિવેચન પરથી હસ્તરેખાની સમિક્ષા સર ની ના સમુદ્ર સુત્રના નિર્ણય પર અવાય છે.
સાકશાસ્ત્રવેત્તાએ સર્વ પ્રથમ હાથના પહેચાની હવેલીમાં આવેલા માણિબંધનું નિરીક્ષણ કરવું. મણિબંધનું નિસ : ક્યાં પછીથી ૩ ૯થના બંને પહાંચાઓના પૃષ્ટ ભાગ નિરખવા. બંને પહેચ.એના પૃષ્ટ ભાગ નિરખ્યા પછીથી વચલા ભાગની રેખાઓ, કરનલ ભાગની રેખાઓ, આંગળીના નખ અને સંધાના વેઢા દત્યાદિનું અવલોકન કરવું. ત્યારબાદ
સ્તરેખામાં પહેલું પૃષ્ણ ભાગની પરીક્ષા કરી સારે, સામાન્ય કે ખરાબ અને ટેરવાળે, ચાર ખુણીઓ કે ચપટા ઈત્યાદી હસ્તભેદપ્રકારમાં કયા પ્રકારનો હાથ છે તે તપાસવું. ત્યાર પછી આંગળીઓના નખેના નિરીક્ષણ પસ્થી માનવસ્વભાવ અને દેહદર્દીની સમીક્ષા કરવી. તે પછી આંગળીના મુળ સ્થળથી આરંભી ટેરવા સુધીની લંબાઈ, પહોળાઈ ને મણિબન્ધ પર્વતની જાડાઈ પાતબાઈની પરીક્ષા કરવી. તેમ કરીને હથેળીની પ્રમાણસરની લંબાઈપહોળાઈ તથા તેના આકારો પર દ્રષ્ટિપાત કર. તે પછી આંગળીઓમાંની કયી આંગળી કેટલી લાંબીયુંકી ક પાતળીજાડી છે તે જોવું. આંગળીઓનું નિરીક્ષણ કર્યા બાદ કરતલ ભાગમાં કયું સ્થળ ઉપસેલું છે ને કયાં ખાડે છે તે જોઈ લેવું. તે પછી. હાથને અડકી પચાપણું કે કઠણુઈ જાણવી. તેની સાથે આંગળીઓના સાંધાના કાપા, તેમની રેખાઓ, જાડાઈપાતળાઈ અને નિશાનીઓ તપાસી જોવી. તેમાં પણ કરતલ વિભાગના નિરીક્ષણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
२४
અધ્યાય
.
બુદ્ધિશકિતને બને તેટલે ઊંડે ઉપયોગ કરે. કરતલ ભાગની યવચિન્હ, ત્રિકોણાકાર અને ચતુરાસ્ત્ર આદિ અગ્રગણ્ય આકૃતિએનું યથાર્થ અવલોકન કરવું. એ વિભાગમાં આવેલા સશકત કે અશકત ભાગને જોઈ જાણી પહેચામાં આવેલા ગ્રહદેવતાઓનાં ભુવન ને રાશિદેવીઓનાં સદનનું યથાયોગ્ય પૃથકકરણ કરવું. તેમાંનાં ચક્રચિન્હ, શંખાકૃતિ ને એવાં અનેક ચિન્હને અવલોકવાં. સામુદ્રિકશાસ્ત્રના જિજ્ઞાસુએ ઉપરોકત સુચનોને સમજી આગળનાં પ્રકરણોને અનુસરી ત્રિકાલની માહિતી મેળવવાને યત કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે. મુખકાયસામુદ્રિકઃ
લલાટના લેખ શ્રી નિખિલનિગમાગમસાહદય શારદાપીઠાધિશ્વર શ્રી આનંદાવિર્ભાવાચાર્યજી દર્શાવે છે કે જે પુરૂષપુંગવતા ભવ્ય અર્થાત ઉગતા આદિત્યસમાન ચકચકિત અને ભવ્ય કપાળમાં ભગવાન ભોળાનાથના લલિત લલાટ પ્રદેશમાંના અનુપમ શોભાયમાન ત્રિલોકદર્શક ત્રિપુચિન્હસમાન ચંદ્રાકારના ત્રણ આડા કાપાની વેદધર્મની વૈદિક મોક્ષદાયિની ત્રિપુછે રેખા હોય તે પુરૂષના ઉપર શ્રી સરસ્વતી દેવીની પરમ કૃપા હોય તે મનુષ્ય વિદ્વાન, સંતતિવાળા ને શંકરભકત હોય. તેનો સ્વર્ગ વાસ જ થાય એવું શિવસામુદ્રિકનું શુભ વચન છે. રૂદ્રાક્ષરેખા
જે પુરૂષના કમળ કંઠમાં શ્રી શંકર ભગવાનના કંદને દેદિયમાન કરનારી વૈદિક રૂદ્રાક્ષમાળા જેવી પતિતપાવની રૂદ્રાક્ષરેખા
સ્પષ્ટ જણાતી હોય તે મનુષ્યની કાયાને કે વિસ્ફટિક ઇત્યાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૨,
રાજરોગ થાય નહિં. તેનો દેહ દિવ્ય દેખાવનો રહે. તેનું શરીર સશકત રહેવાથી સંસારવહેવારમાં બળવાન તથા ફળવાન બને. તે માણસ નિર્વ શ ન થાય. તેનો કંઠસ્વર મધુર ને એકધારો કર્ણપ્રિય હોય. તદુપરાંત તે વેદ જણનાર ને શ્રોતમાન કર્માનુપ્રાન કરનાર હોવાથી જીવનમુક્ત બની કેલા નિવાસી બનનાર થાય એવું શકિતસામુદ્રિકનું અભયવચન છે. ભસ્મત્રિપુંડ રેખા
જે મનુષ્યને સવ્ય, અપસવ્ય-જમણું ને ડાબા હાથની કોણીઓ પર, હૃદયસ્થાન પર, કે ડુંટીપર મુકિતદાયની ભગવતી ભમદેવીની ત્રિપુરેખા હોય, અર્થાત ભસ્મની ત્રણ આડા કાપા જેવા આકારો દેખાતા હોય તે મનુષ્ય ભૂત, વર્તમાન અને ભવિષ્ય જેનાર, જાણનાર ને પ્રખર પંડિત હોય. તે દાનવો, માનવો ને દેના ઇષ્ટદેવ મહાદેવજીના શિવપંચાયતનને પુજનારે, માનનારે ને મનાવનારો વેદિક વર્ણાશ્રમી બ્રહ્માનિષ્ટ શ્રેત્રિય મહાપુરૂપ હોય. તેને પત્નિ, પુત્ર, તથા પુત્રરત્નો હોય. તદુપરાંત તે સ્વધર્માનુરાગી ને સ્વજાત્યાભિમાની હોય એવું વિનાયક સામુદ્રિકનું અક્ષય વચન છે.
શ્રી દ્વારકામાધધર શ્રી કલાનિધિતીર્થસ્વામિ મહારાજ જણાવે છે તેમ જેના પ્રકાશમાન કપાળમાં મેક્ષદાયિની ત્રિપુરેખા, ડોકમાં મુકિતદાયિની રક્ષરેખા, ને સ્ફટિક સમાન ડાબા ને જમણા હાથની કોણીઓ પર ને ખભાઓની નીચે પ્રવાલ સમી છાતીની વચમાં ને ડુંટીની ઉપર ભસ્મત્રિપુ જેવા ત્રણ ચંદ્રાકાર હોય તે મનુષ્ય વેદવિશારદ, બ્રહ્મવિદ, સ્વાત્માભિમાની, સ્વદેશાનુરાગી, ધર્મગાદીના ધર્મગુરૂ હોય. વૈદિક વિધિથી કાષાય વસ્ત્ર ધરી તે ધર્મધુરંધર પીઠાધિકારી જગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
મુખકાયસામુદ્રિક
२७
વૈધ વિરેાધીએ પર વિજય મેળવી દિગ્વીજય કરે એમ કાર્તિકસામુદ્રિકનુ સનાતન વચન છે.
કપાળમાં શિવલ’ગાંચન્હ,
પારેખ,
જમણા
ક પર હાથે ગણપતિની આકૃત, ડાબા સાથે કાંક સ્વામિના આકાર, હૃદયે પાતિનું પ્રતિક તે ટીપર નં છાતીની નીચે પેટની મધ્યમાં પેડિયાની પ્રતિમા તથા ડુંટીની નીચે કાચબાની મુર્તિ નજરે પડતી હાય, અર્થાત સપ્ન દેવતાનાં સ્થાના ષ્ટિએ પડતાં હોય તે તે મનુષ્ય માલદાન, બળવાન પ્રતાપશાળી, પ્રભાવંત તે મહાવી કર્તવાન માનવી અની મહીમંડળમાં પુજાય. મૃત્યુ પર્યંત વેદધર્મના જયનાદ ખેલાવે, તે તે કૈલાસમાં વાસ કરે એમ ઉષાસામુદ્રકનું ત્રિકાલાબાધિત વચન છે.
હાય,
મનુષ્યના લલાટમાં સરસ્વતીદેવીનું ચિહ્ન દેખાતુ છાત્રે ગાયત્રીદેવીની પ્રતિમા પેખાતી હેય, કહૈ ત્રિશુળનુ પ્રતિક હાય, જમણા હાથે શંખાકૃતિ ભાસતી હૈાય, ડાબા હાથે તુરાઇને આકાર હાય, છાતીના મધ્ય ભાગે વેદત્રય રેખા જાતી હોય ને ફ્રુટીપર તે છાતીની નીચે પવનપાવડીની છયા નજરે પડતી હોય તે તે મનુષ્ય રાક્ષસકેાટિમાં અવતર્યા છતાં માનવ મનાય તે માનવાટિમાં અવતર્યા છતાં દેવસ્વરૂપે પૂજાય એવુ મહાસામુદ્રિકજયેતિષનુ અભય વચન છે.
જે સ્ત્રીના એજસવાન ભાલમાં પાતિરેખા, હૃદયપર લક્ષ્મીજીની આકૃતિ, પેટપર સરસ્વતીના આકાર, જમણા હાથે ખડગતા ને ડાબા હાથે ત્રિશુળનેા ભાસ થતો હોય તે નારી સ્વધનીષ્ટ સ્વનૃતિ પ્રિય, સ્વદેશાનુરાગી, ઓશાકત બની સમસ્ત વિશ્વમાં મેાક્ષવિદ્યાની જયાત જગાવી રાષ્ટ્રની દષ્ટા ઠરે. સ્વમાનની પ્રતિમા, સ્વાશ્રયની મ ંગલમુતિને સ્વતંત્રતાનું પૂજ્ય પ્રતિક પ્રતિક બની મહીમંડળમાં પ્રકૃતિદેવી અને મહાશકિત તરીકે હ ંમેશાં પૂજાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
19
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
......
——
અધ્યાય-૨
મહારાજ
ભાગલેખાની ભાગ્યરેખા ચાતુ શિક્ષક જગદ્ગુરૂ શ્રી ચઢેલાસાશ્રમ ભાગ્યલેખાની ભાગ્યરેખા વિષે વિવેચન કરતાં જણાવે છે કે જે નર કે નારીનુ લલિત લલાટ ઉપસેલુ હોય તે તેમના કપાળના ઉપસેલા વિભાગમાં શંખની આકૃતિ સમાન નાનકડા આકારે હાય, અથવા આખા પર ભમરકમાનના થડમાં ઝીણાંઝીણાં શંખાકારનાં ચિન્હો હોય, અથવા કપાળપર અર્ધચન્દ્રાકાર રેખા જણાતી હૈાય તે જાણવું કે તે પુરૂષ યા નારી ગરીબના ધરમાં જન્મ્યાં હાવા છતાં બહુ શ્રીમંત તે સુખી થશે.
મગભગત
જે સ્ત્રીપુરૂષના કપાળમાં ચીપટાના આકાર જેન્ની રેખા જાતી હૈાય તે સ્ત્રી કે પુરૂષ ધ`ગુરૂ, સાધુ, સંત કે વેરાગીને ઝુડા સ્વાંગ ધારણ કરી, બગભગત બની લેાકાને લુંટનાર હશે. પાપકી
જેના કપાળમાં ચીપટાકૃતિસમાન રેખા જાતી હૈાય તે સ્ત્રી યા પુરૂષ પાપકર્મ કરવામાં પ્રીતિ રાખનાર થઇ. લેકાને યુસી ખાશે. .
લાકપ્રસિધ્ધ
જેના કપાળમાં કમળપુલ જેવી આકૃતિ ાય તે નર યા નારી સ્થળાં મનુષ્યાથી સારાં બની લેાકેામાં પ્રસિદ્ધિને પામશે. ગઈન મારવા લાયક.
જેના કપાળના મધ્ય ભાગમાં ખાડા જેવા આકાર હાય, અને તેની આજુબાજી ઉપસેલે ભાગ હાય, તે નરનારી નાશને ચેાગ્ય છે. અર્થાત તે ગરદન મારવા યોગ્ય હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મુખકાયસામુહિક દુષ્ટ, કુર ને કુબુધ્ધિ,
જેનું કપાળ નીચું હોય તે નરનારી અખિલ જીવન પર્યત દુષ્ટ કર્મ, કુર સ્વભાવ ને કુબુદ્ધિજન્ય કાર્યો કરનાર હાઈ જનસમાજમાં અપકીર્તિ પ્રાપ્ત કરશે એમ માનવું. મખીયુસ
જેનું કપાળ નાનું હોય તે સ્ત્રી પુરૂષ કૃપણ હોય એમ માનવું. રાજારાણી
ઉંચું કપાળ હોવું એ રાજા થા રાણી થવાની નિશાની છે. શતાયુ
જેના કપાળમાં ત્રણ રેખાઓ દીપતી હોય તે સ્ત્રી પુરૂષ સો વર્ષ પર્યત જીવનાર હોવાં જોઈએ. રાજ્યધુરંધર
જેના કપાળમાં ચાર રેખાઓ હોય તે રાજયશાસન ચિલાવવા માં કુશળ બને. ચારણું વર્ષની અંદગી
જેના કપાળમાં પાંચ રેખાઓ હોય તે ચેરાણું વર્ષ પર્વતનું આયુષ્ય ધરાવે એમ માનવું.
મુખમહિમા પ્રભાવ ગોમતી તીરવાસી શંકરાચાર્ય શ્રી વિભુત્યાનંદાચાર્યજી વર્ણવે છે, કે સ્ત્રીનો નાગિનચક્ર (નાગણની ફણ) જે ચમકતા કાળા રંગનો કેશકલાપ, પ્રાતઃ સુર્ય જેવું કપાળ, કામદેવતાના ધનુષ્ય સમાન ભમર, ચંપાકી સમાને સુંદર કાન, પોપટની ચાંચ જેવું
મણિયાળું તેજસ્વી નાક, કમળફુલ જેવી મનહર ઓખે, ખિલેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
અધ્યાય-૨
,
,
,
,
,
,
,
,
ગુલાબ ફુલ જેવા ગાલ, રાતાં પરવાળાં જેવા ચમકતા હેઠ, મુતામાળના મતદાણું સમા સફેદ ચકચકિત દાંત, દાડમકળી જેવી આકર્ષક હડપચી ને હંસીસમી નાજુક ડોક એ સુંદર મુખપ્રભાવનાં લક્ષણો છે. રાજાનાં આ લક્ષણે પ્રભાવવતો મુખમહિમા બતાવે છે. નાક
વાંસવૃક્ષપત્ર સમાન અર્થાત વાંસના ઝાડના પાનના આકારનું હોય તે નાક અશુભ જાણવું. ગર્દન
કેઈ ડોક હાડિયા જેવી ઉંચી હોય તો તે નિશાની ખરાબ ગર્દનની છે એમ માનવું. બગલ.
પીપળાના પાનની આકૃતિ સરખી કાખ-બગલ શ્રેષ્ઠ મનાય છે. વાળ
બગલના વાળમાંથી સુવાસ નીકળતી હોય ને ઉંચી પ્રષ્ટિ કરતાં વાળ પ્રત્યક્ષ નજરે પડતા હોય તે તે ચિહને સુખદાયક ગણવું.
જેની બગલી પીપળ પાન જેવી આકૃતિ ન હોય ને વાળ સુવાસયુકત ન હોય, ઉંચે જતાં વાળ પ્રત્યક્ષ ન જણાતા હોય તો તેને દરિદ્રતાનું નિશાન માનવું.
ઓછા માંસવાળા લાંબા હાથ સારા ફળવાળા હાથ મનાય છે. કીતિ
ઘુંટણ સુધી લાંબા હાથવાળાં સ્ત્રી-પુરૂષ રાજ કે રાણું સમાન સુખ ભેગવનાર ને વિશ્વવિખ્યાત થનાર હોય એમ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
મુખકાયસામુદ્રિક
૩૧
દરિદ્રતા,
અતિ ટુંકા અને ઉપરથી પુષ્કળ વાળવાળા હાથ દરિદ્રતાસુચક છે. સુખચિહ
શ્રીમદ્વારકાપુરાધીશ્વર શ્રી તિનિલયતીર્થ સ્વામીજી મુખકાયપ્રભાવ વિષે લખતાં જણાવે છે કે હાથીની સૂંઢ સમાન લાંબા હાથવાળાં નરનારી દુઃખી ન થનાર હોય છે. એ પ્રકારના હાથ સુખચિન્હ રૂપ છે. કમળના દાંડા સમાન લાંબા ને ઉપરથી આછી વાળવાળા હાથ ધરાવતાં નરનારો ભાગ્યેજ દુઃખી થાય છે. છાતી.
જે સ્ત્રી પુરૂષની છાતી બે બાજુનાં બંને બિન્દુઓ (ડીંટી) ની આજુબાજુથી ઉપસેલી, ભરાવદાર ને પેટથી ઉચી હોય તે નરનારી આરોગ્ય જોગવનાર હોય. ભરાવદાર છાતી આરોગ્યચિન્હ છે. ઉદર,
છાનીથી નીચું પેટ લાભદાયક છે એમ માનવું. ટી. - સ્ત્રી પુરૂધની ડુંટી અમાનસુચક છે. પેટની બહાર ટેકરી જેવી નીકળી આવેલા કુંટી અભિમાન સુચવે છે. ખાડા જેવી બેસી ગયેલી દુરી માણસની નિરાભિમાની પ્રકૃતિ દર્શાવે છે. કમર.
છાતીથી નીચી, પેટથી પાતળી, ને પોયણું સમાન, સિંહની કમર જેવી નાજુક ને ઘાટીલી કમર સુંદર મનાય છે. અરડે
જે સ્ત્રી પુરૂષના બે હાથના ખભા ને છાતીનો પાછલો ભાગ બહોળો, માંસાળ ને ભરાવદાર હોય તો તે નરનારીને બરડા સશકત માનવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨ ••••••
અધ્યાય-૨
જાંઘ,
કદળી સમી, આગળપાછળથી સશક્ત, ભરાવદાર ને સુંવાળી જાંધો નરનારીને ફળદાયક નીવડે છે. ચાલ.
હાથી યા હાથણ જેવી ડોલતી ચાલ સખી ને સંતોષી જીવન દર્શાવે છે.
રઘવાટ
રઘવાયાં ને છલંગે ભરતાં યા દેડડ કરતાં માણસની ચાલ દુઃખી જીંદગી ને અસંતોની અંતઃકરણ દર્શાવે છે. આ ચાલ કમાળિયાની ચાલ તરીકે ઓળખાય છે. પંજો,
જે સ્ત્રીના હાથને પહેચ તથા પગનો પંજો કમળફુલ સમાન હય, ને હાથની હથેલીમાં ને પગના તળિયામાં લક્ષ્મીરેખા હોય તે સ્ત્રી ગૃહમંદિરમાં વૃદેવી, કુટુંબકબીલામાં કુળદેવી ને સંસાર સમાજમાં લક્ષ્મીદેવીરૂપે સ્ત્રીશકિતસ્વરૂપે પૂજાય એમ જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
the
મનખર apa.
@
પોલ
“ન નવેમ્બર
734
વર્ષ.
The લાઈ
આર.
Th¥he be
સરકાર ભ
સીન ત્રી
ནས་ས་.
સામ વસંતઋત
ભૂ
એપ્રી
bI!~!!hvbQ
મનુષ્યની ચેળામાં આવેલી મુખ્ય રેખા, ગ્રહેાનાં સ્થાન, મુખ્ય ચિહ્ન વિગેરે દર્શાવતા પો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ચતુષ્કોણ
મોટો
ત્રણ
- - મેરે ત્રિકોણ. હથેળીમાંની મુખ્ય રેખાઓથી થતી ત્રિકોણાકતિ
• દર્શાવતો પં .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com,
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ શે. : હસ્તમામુદ્રિક :
- ↑
પહેાંચા હથેળી રેખાપ્રતાપ
પશ્ચિમામ્બાય શ્રો શારદાપીાધીશ્વર શ્રી વરતપાશ્રમ સ્વામિઘ્ન પહેચ –હથેળી રેખાપ્રતાપ વિષે વિવેચન કરતાં કથે છે કે પહાંચા—થેળી રેખાપ્રતાપના વસ્તુપ્રકારનું વિવેચન કરતાં સામુદ્રકશાસ્ત્રમાં હાથની જાતથી આર ંભ કરવામાં આવે છે. હાથની નતામાં ખેડાળ હાથ, ચાખડા અથવા વ્યાવહારિક હાથ, પહાળા હાથ, ગટ્ટાકૃતવાળા હાથ, શકુચિહ્નવાળા હાથ તે આધ્યામિક (ઉગતા સૂર્યના ચિહ્નવ ળા) આકારવાળા હાથ છે. હાથની આ છ જાના સ:મુદ્રિક યેતિષશાસ્ત્રના હસ્તસામુદ્રિક વિભાગમાં દર્શાવવામાં આવેલી છે.
...
હાથની જાતપરીક્ષા કર્યા પછી દાયના પહાંચાની આંગ ળીઓના અ’ગુડ્ડાના વિચાર, અંગુલિવિજ્ઞાન, નખલક્ષણુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪
અધ્યાય-૪
ગ્રહસ્થળ નિર્ણય, હથેળીની પરીક્ષા, ને તેમની રેખાઓનું વર્ગીકરણ કરવાની ખાસ જરૂરિયાત છે.
હાથનાં સાત પ્રકારનાં આકૃતિસુચક નામને પ્રકૃતિસુચક નામ તરિકે વર્ણવતાં હસ્તસામુદ્રિકશાસ્ત્ર જણાવે છે કે ખેડોળ હાથ, ચરસ હાથ, પહોળા હાથ, ગઠ્ઠાવળે હાથ, શંકુ આકારનો હાથ, સાંકડો હાથ ને મિશ્ર હાથ એ હાથમાં આકૃતિસુચક નામ છે
અતિશય ચંચળતા, અસ્થિરતા, કર્મપરાયણતા, શોધકપણું, મિલિકતા ને વતંત્ર વિચાર એ છ પહોળા હાથવાળાનાં લક્ષણે છે.
માનવીનાં માનસ તથા જીવનનો અભ્યાસ કરવાની વૃત્તિ, વિચારકપણું, અમુક કેટિની વૃત્તિઓને પ્રમાણ કરતાં વધારે અગત્ય આપવાથી ઉદ્ભવતી વિલક્ષણ વિચિત્રતા, સ્વીકૃત મંતવ્ય માટે અગ સહનશિલતા, એકાંતપ્રિયતા ને અહંભાવના એ ગટ્ટાવાળા હાથવાળાંનાં લક્ષણ છે. તેઓ ધર્મપરાયણ હોવા છતાં એકજ પક્ષનું જ્ઞાન વધી જવાથી તેમનામાં ધમધતાં પ્રવેશે છે; ને પરિણામે તેઓ ઘધ થઈ જાય છે.
શંકુઆકૃતિના હાથવાળાંનાં સાત લક્ષણોમાં આવેશ, - પ્રમાદ, વિલાસ, કળા, આતુરતા, બુદ્ધિશુન્યતાને હૃદય બહારના : સંસ્કારોને સ્વીકારવાની તત્પરતા ખાસ કરીને હોય છે.
સાકડે હાથ આવ્યામિક હાથ પણ કહેવાય છે. તેવા હાથવાળાનાં શકિતશૂન્યતા, સ્વરમય અવસ્થા, કપના, અવ્યાવહારિકતા, સરળતાથી બહારના સુસંસ્કારેને સ્વીકારવાની
પ્રકૃતિ અને આમપુર વૃત્તિ એ છે ખાસ લક્ષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
હસ્તસામુદ્રિક
૩૫
હાથનો વાળ ને રેખાવિચાર. શારદામઠાધીશ્વર શ્રી યોગરાચાર્ય મહારાજનાં આર્ય સામુદ્રિકશાસ્ત્ર વિષે વચન છે કે હસ્તસામુદ્રિકમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નરના હાથ પર બીલકુલ વાળ ન ઉગ્યા હોય તે તે પુરૂષને કાયર પ્રકૃતિનો ને અન્ય આકૃતિઓ સહિત શત્વવાળા નામર્દ જાણો. હાથ પર જાડા ને બહુ કાળા વાળ ઉગ્યા હોય તો તે પુરૂષને રૂક્ષ અર્થાત જાડી બુદ્ધિ ને માંદી પ્રકૃતિને માન જો નરના હાથ પર સાધારણ કાળા રંગના લીસા વાળ ઉગ્યા હોય તો તે પુરૂષને સાધારણ જુસ્સાવાળી પ્રકૃતિની ને પિતાનું કર્તવ્ય કર્મ કરવાવાળો ગણવે. હાથ પર ધોળાશ પડતા વાળ ઉગ્યા હોય તે તે પુરૂષ બળ વગરનો ને ચાલુ મહેનત કરવાથી કંટાળનારો બાયલે માનવી,
હાથ પર લાલ રંગના વાળ ઉગ્યા હોય તો તે પુરૂષ ઝઘડાખોર ને ક્રોધી જાણો. હાથપર મુલચમ વાળ ઉગ્યા હોય તે પુરૂષ નમ્ર ને સભ્ય સ્વભાવને જાણવે. હાથ પર ખરબચડા વાળ ઉગ્યા હોય તો તે માણસ અન્યના ભાવ માટે ખેપરવાહ માન.
હાથના વાળનાં લક્ષણો જાણ્યા પછી હથેલીમાં આવેલી હૃદયરેખા તરફ દ્રષ્ટિ ફેરવવી. હૃદયરેખા જે અંતમાં ફાંટા વગરની ને પાતળી હોય તો તે મનુષ્ય પોતાની પાછળ વંશવારસ તરીકે સંતાન મુકી જ નથી.
હસ્તરેખાના વિવિધ ભાગે. દ્વારકાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રી વિજયડિકિમતીર્થ સ્વામિજી સામુદ્રિક જ્યોતિષ વિષય ચર્ચતાં હસ્તરેખાના વિવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
અધ્યાય-૪
ભાગાના ગુણદોષા વિષેના વ્યાખ્યાનમાં જણાવે છે કે મનુષ્યની હસ્તરેખાના કુલ્લે અગિયાર ભાગ હેાય છે. તેમાં પ્રથમ આયુષ્યરેખા અથવા માતૃરેખા છે. બીજો ભાગ મસ્તકરેખા અથવા પિતૃરેખાના છે. ત્રિો ભાગ્યરેખા અર્થાત્ અરણ્યરેખા, ચાથા સૂર્ય રેખા. વિજયરેખા અર્થાત વિદ્યારેખા, પંચમા ચન્દ્રરેખા અર્થાત માત્રરેખા, ડે. મગરેખા અર્થાત જીવનરેખા, સાતમા શનીરેખા અર્થાત વભાવરેખા, આમા શુક્રરેખા અર્થાત સ્રરેખા, નવમે મનરેખા અર્થાત હૃદયરેખા, દસમે ગુરૂરેખા અર્થાત રેખા ને અગિયારમે સુધરે ખા અથવા આર્ગ્યરેખાના ભાગ છે. આ ગયા૨ ભાગે પર ધ્યાન રાખી તેની વિશેષતાએ પરખવાના પ્રયત્ન કરવા જેઇએ. મણિમધ.
હાથના પંજાની હથેળીને મણિબંધ કહેવામાં આવે છે. માંબધ ત્રણ ઉત્તમ શ્રેણીની રેખા, બે મધ્યમ શ્રેણીની તે એક કનિષ્ટ પ્રકારની રેખા તથા ચાર સુપ્રસત્તિ આપનારી રેખાએ ધવે છે. રૃપાંતના હાથમાં માંબધાંની ત્રણ ને નારીના હાથમાં ખે રેખાએ ઉતમ પ્રકારની નવી. હુથેળીના રંગ.
થેળીના મુખ્ય રગેા ચાર છે. તેમાં પહેલે ફીકકા તે ધોળે, બીજો પીળાશ પડતો, ત્રીજો ગુલાબો તે ચેથા આતશય રાતા રંગ છે. યાગલક્ષણા.
જે મનુષ્યના હાથનેા પો સ્પર્શ કરવાથી ગરમ, દેખાવે તાંબાના ર્ગના તે પરસેવા વિનાને દેખાય, આંગળીએ સરખી રાખવાથી વચ્ચે કાણાં વિનાની, ચળકતી, માસથી ભરપુર, પુષ્પ, તાંબા જેવા રંગના નખાવાળી તે લાંબી હૈાય, પો ભરાવદાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
હસ્તસામુદ્રિક
૩૭
- be
હાથ બહુ મોટા ને લાંબો હોય તે તે મનુષ્ય વિશેષ પ્રશંસા કરવા યોગ્ય ગુણે વાળો ને શ્રીમાન થવાના યોગવાળો હેય. રેખાવિચાર.
હાથની હથેળીના મણિબંધથી અંગુઠા તરફ જતી રેખાવાળો માણસ રાજયસુખવાળે, સેનાધિપતિ તથા શ્રીમંત હોય, પરંતુ તેનું આયુષ્ય મધ્યમ હોય. જેની હથેળીમાં મણિબંધથી તની તરફની રેખા હોય તે રાજયનો નોકર, મધ્યસ્થળ પ્રત્યેની હોય તે તે લક્ષ્મીવાન, કીર્તિમાન, અધિકારી નેતા, સંતાનવાળ, ને કૌટુંબીક કબીલાવાળો જાણવો. જે માણસના હથેળીના મણિબંધથી અનામિકા તરફની રેખા હેાય તે તેને વેદવિદ્યા જાણનાર, બુદ્ધિશાળી, ઉદાર દીલને, સુખી, હુનને જ્ઞાતા ને શોધખોળ કરનાર જાણ. મણિબંધમાં જાડી રેખાવાળા માણસ ભાગ્યશાળી ઠરે ને પાતળી રેખાવાળો માણસ નિર્ધન બને. લક્ષણફળ.
વાઘના પંજાના આકાર સરખા હાથવાળા માણસને પાપામાં જાણો. રોનકદાર આંગળીઓવાળાને ઉત્તમ જાણુ. સમણવાળા માનવને મધ્યમ પ્રકારને, ગેળ, પાતળી ને ચપટી આંગળીઓવાળાને કનિષ્ટ પ્રકારની સમજ. ઉત્તમ શ્રેણીને માનવ કલ્પના કરનાર, બુદ્ધિવાન, વિચારક, બ્દિકણું શાંત સ્વભાવને, પત્નિને વશ નહિ રહેનાર, સુન્દર વસ્તુને પસંદ કરનાર ને ભાગ્યવાન જાણ.
મધ્યમ કોટિના મનુષ્યને પરિશ્રમથી અકકલબાજ થનાર પૂર્ણ શ્રદ્ધાવાન, કાર્યમાં લાશ, પ્રજાપ્રિય, પરમાથીં, સંશોધક, એસતિશ ને અવિશ્વાસુ ભ .
કનિષ્ટ પ્રકારના માણસને સખ્ત શ્રમશીલ, ધનહીન, કમઅકકલ, બહુ ખાનાર, વ્યવહારિક બુદ્ધિવિડેણે ન જીવનમાં
અસંખ્ય પરિવર્તન દેખનાર જાણો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
અધ્યાય
રેમપરીક્ષા
માણસના કરપૃષ્ઠ પર રૂવાડા હોય તે તે ધનવાન, બુધવાન અને તે ન હોય તો તેને ગરીબ, દરિદ્ર, બેવકુફ ને દગાર જાણો.
જેના પંજમાં રેખાઓ અતિશય પ્રમાણમાં હોય અથવા તદન જણાતી જ ન હોય તે માણસને ધનહીન મુફલીસ માન.
– ૪ – હથેળીના રંગેની ગુણપરીક્ષા. શંકરાચાર્ય શ્રી વિદ્યાશ્રમસ્વામિજી હથેળીને રંગોની ગુણપરીક્ષા વિષે પિતાનું મંતવ્ય દર્શાવે છે કે રાતા રંગની હથેળીવાળા મનુષ્ય શ્રીમંત, પીળા રંગવાળો અગમ્યગામી, ઘેળા કે શ્યામ રંગવાળે ઉઘમહીન, નીલરંગી વ્યસની, લાખ સમાન રંગવાળે નરેશ ને લેાહી જેવી રક્તરંગી હથેળીવાળા લક્ષ્મીવાન ગૃહસ્થ હોવો જોઈએ. જેની હથેલીમાં ખડે ન હોય તે મનુષ્ય દુર્ભાગી, અપકીર્તિ ભેગવનાર, આપત્તિ વહેરનાર ને દેવાદાર, નરમ કમળ હથેળીવાળે મૃદુ હૃદયને, આળસુ, શૃંગારપ્રિય ને ચિત્રકાર હોય છે.
બહુ ઉપસેલી હથેળીવાળે મનુષ્ય સ્વાર્થસાધુ, વિષયલોલુપ ને આત્મશ્લાઘા કરનાર હોય છે. લાંબા વાંકા નખવાબો માણસ દયાહીન, કામી, ને પાશવવૃત્તિને હોય છે.
નાના ફીકકા નખવાળો માણસ લુચ્ચો લફંગે હોય છે. કાળા નાખવાળો માણસ દગાખોર, લાંબા ધોળા નાખવાળે સદાચારી ને ગેળ નખવાળો માણસ સુખ ભેગવનાર હોય છે. સ્વચ્છ શાળા અથવા શ્યામ નખવાળે માણસ દુર્જન ને ખેટ્ટી જક કસ્નાર હોય છે. સફેદ ને ગુલાબી નખવાળા માણસ નિર્મળદાયી હોય છે. રક્ષ અથવા જાડા નખવાળો નિરાશાવાદી, વેરાગી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
હસ્તસામુદ્રિક
૩૯
ઉદાસી ને ચીડી હેય છે. ધોળા, રાત ને નાના નખવાળા માણસ તામસી પ્રકૃતિનો હોય છે.
મા સના હાથના પંજાને આંગળીઓના નખ પર ધાર્થ બિન્દુ અ બતાવે છે. પીળા ને કાળાની શેળભેળવાળે નખ દદ વિશ્વાસઘાતી, પિશાચી પ્રકૃતિના અ૫ ડોશીથી અસંતોષી માણસને ઓળખાવે છે. અંગુઠ પર ધોળારંગનું ટપકું અગમ્યમામી ને કાનીપણું, શ્યામરંગનું ટપકું ફોજદારી અપરાધની આગઈ, ટચલી આંગળી પરનું ધોળારંગનું ટપકું લાભની આશા ૨. ઇ. શ્યામ ટપકું વાનસુચક છે. અનામિકા (ટચલીની પહેલી આંગળી પર ધોળા રંગનું ટપકું ધંધારોજગારથી ધનપ્રાપ્તિ કરનાર ને શ્યામ ટપકું નુકશાન વેઠનારને ઓળખાવે છે,
મધ્યમા (ટચલીથી બીજી આંગળી પર વેળું ટપકું હોય તો તે જલમાર્ગનો મોટો પ્રવાસ ને શ્યામ રંગનું ટપકું મહાન સંકટ સહેવાનો ગુણ દર્શાવે છે. પીળા રંગનું ટપકું નજીકના સગાવહાલાના મૃત્યુની આગાહી આપે છે. તર્જની (મધ્યમની પહેલાની ને અંગુદાની પછી) આંગળી પરનું પેળું ટપકું લભ ને કાળુ અપછી તથા હલકું કામ કરાવવાની આગાહી આપે છે.
આંગળીઓના નખ પરનાં ટપકાં પર વિવિધ પ્રકારનાં સુચનો કરે છે. શ્યામ ટપકું ફિકર, મુદ્દો , દવે, વિવાદ, વ્હીક, અપકીર્તિ, દેશ ત્યાગ ને દિલગીરી કરાવનારૂં નીવડે છે. નખના આગળના ભાગમાંનું ટપકું ભૂતકાળની, વચલા ભાગનું વર્તમાનકાળની ને નીચેના ભાગમાંનું ટપકું ભવિષ્યકાળની સુચનાઓ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૦
અધ્યાય-૪
--૫# પહોંચાના પ્રતિકો : શ્રીમત્પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી ચિકિતદૈ શકાચાર્યજી માનવના પહોંચાનાં પ્રતિક વિષે વિવેચન કરતાં કથે છે, કે જે માણસના હાથના પહોંચાની હથેળીમાં બે માછલાંના આકારે દેખાતા હોય તે માણસ દુઃખ વિનાનો, અનાજનું દાન દેનાર સદાવ્રતિ કે અન્નક્ષેત્ર રાખનાર તથા યજ્ઞાદિ ક્રિયાઓ કરાવનાર હેવો જોઈએ.
જેના હાથમાં વજુની નિશાની હોય તે માણસ શ્રીમાને થાય છે.
હથેળીમાં એક માછલાના ચિહ્નવાળા બુદ્ધિશાળી, સાક્ષર ને સારે વ્યાખ્યાતા હોય છે.
જેના હાથના પહોંચાની હથેળીમાં પાલખી, મ્યાન, હાથી, ઘોડો, છત્ર, ચામર, કમળફુલ, શંખ ને સૂર્યનાં ચિહ્ન હોય તે માણસ રાજા અથવા મહારાજા થાય છે.
જે માણસના હાથની હથેળીમાં કુંડ, વાવ, દેવાલય, ત્રિદેણ, સિંહાસન, ને ચંદ્રમાની આકૃતિ જણાય છે તે માણસ ધાર્મિક આચારવિચારનો યજ્ઞયાગાદિ ને માંગલિક કાર્યો કરનાર હોય છે.
જે માણસના હાથના પહોંચાની હથેળીમાં તરવાર, તેમર, ફરશી, ભાલ, ચક્ર, ઢાલ, ને ધનુષ્યબાણ ઇત્યાદિ આયુધો દષ્ટિગોચર થાય છે તે માણસ ક્ષત્રિય યોધો કે લશ્કરમાં યુદ્ધ કરનાર યોધે થાય છે.
હથેળીમાં પ્રજ, મગર ને ભંડારનાં ચિહ્નવાળો મનુષ્ય ધનપતિ થાય છે. મેના, પાલખી, ગાડીડા કે થના ચિહ્નને ધારણ કરનાર વાહનસુખ ભેગવનાર હોય છે. હથેળીમાં ઘરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
હસ્તસામુદ્રિક
૪૧
આકાર ધરાવનાર મકાન-મિલ્કતથી સુખી હેાય છે. હથેળીમાં મુદ્બરના પ્રતિકવાળા માણુસ છલકપટથી પૂર્ણ હાય છે.
જેના હાથની હથેળીમાં પહાડ, યાનિ, ગગરા, ક’કહ્યુાકાર, મનુષ્યશિર કે ત્રિશૂળની નિશાની ઢ઼ાય તે માણુસ દિવાન, વજીર, પ્રધાન, સચીવ, કારભારી, વહીવટદાર, મંત્રી કે એવી કાઇ માટી પદ્દીવાળા અધિકારી હેાય છે.
હુથેળીમાં સ્વસ્તિક, અષ્ટકાણુ કે વનની વેલની આકૃતિને ધારણ કરનાર મનુષ્ય લક્ષ્મીનંદન, વિલાસવિહારી અને સુખભેગ ભગવનાર ધુરંધર ધંધાદારી હૈાય છે.
રાક્ષસની મુખાકૃતિ અર્થાત્ અસુરવદનની આકૃતિ ધરાવનાર માનવ ધનહીન, આબરૂ ગુમાવનાર અને કપટી હોય છે.
હથેળીમાં ત્રાજવાની આકૃતિવાળા માણસ વહુબ્યાપાર ખેડનાર, ધારાશાસ્ત્રી કે ન્યાયમૂર્તિ થાય છે.
હથેળીમાં વીછી તે સાપને આકાર ધરાવનાર ઝેરી આષધે તૈયાર કરનાર કે ઉપયાગમાં લેનાર, અરણ્યવાસી કે ખુની હાય છે. હથેળીમાં તેર, માળા, ગામડું કે યજ્ઞવેદીની આકૃતિ ધરાવનાર મનુષ્ય નાયક, ગામનેતા, આગેવાન, અગ્રેસર કે ભાષણકર્તા હૈાય છે.
બાણુ, બંદુક કે વાવટાના આકારે જેતી હથેળીમાં હાય છે તે માણસ રાજપુત સેનાનાયક કે ફેજલશ્કરમાં સેવા બજાવનાર વીરનર હેાય છે.
હથેળીમાં બળદિયાની નિશાનીવાળે મનુષ્ય ખેતી કરનાર કે જમીનદાર હોય છે. તે તારા આકાર કે ચાંદનીની આકૃતિ ધરાવનાર માણસ મેટા ભાગી કે મહાન યોગી હેાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે. : ફળસામુદ્રિક :
હસ્તરેખાને ફળાદેશ. સમાધ્યષ્ટાંગ યોગાનુષ્ઠાનનિષ્ટ શંકરસ્વામિ શ્રી વિજ્ઞાનેશ્વરતીય મહારાજ વિદિક તિષ વિષે વિવેચન કરતાં હસ્તરેખનો ફળાદેશ જણાવતાં કહે છે કે જે માણસના કરકમળ કહેતાં કમળ જેવા હાથના પંજાની હથેળીના મધ્ય ભાગમાં મસ્યાકૃતિ અથ માછલીના આકાર સમો રેખા દેખાતી હોય તે માણસ સકલ કા. સિધિ સંપાદન કરવાને સદ્ભાગ્યશાળી બને છે. તેનાં સર્વકા સફળ નીવડે છે. માનઆબરૂ.
જે મનુષ્યના કમળ વિમાન હાથના રાતા વર્ણન પહોંચાની મધ્યમાં વચ્ચે વચની જગ્યામાં મસ્યરેખા અર્થાત માછડ જેવી આકૃતિ જણાતી હોય તે મનુષ્ય પુત્ર પ્રાપ્ત કરે ને ગૃહસંસારનાં વિવિધ પ્રકારનાં સુખ વૈભવ ભોગવવા નમુનેદાર નસીબનો બને. માનઆબરૂ ને ઈજજત મેળવે એમાં કોઈ પ્રકારનો શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
આનંદમય જીવન.
જે માણસની લેાહિયાળ હથેળીમાં દંડ સહિતનું તુલાચિહ્ન (દાંડી સાથેનું ત્રાજવું) દેખાતુ હૅાય, ચાર ખુણાના ગામ જેવે આકાર દેખાતા હાય, અને વજ્ર-શસ્ત્રની આકૃતિ જણાતી હૈાય તે એ ત્રિચિહ્ન ધરાવનાર વ્યક્તિના ગૃભુવનમાં શ્રી સિદ્ધ થયા વિના રહેતી નથી તે માનવ અખિલ જીવન પર્યંત ભાગવિલાસ ભાંગવી આનંદ ઉલ્લાસમાં સુખશાન્તિવાળા દિવસે નિગ મન કરે એમાં જરાયે શંકા નથી. કીર્તિવંત જનપાલક ધનવાન,
જો મનુષ્યની માંસલ હથેળીમાં કમળ સમાન, કામઠા સરખુ. શકિતસમુ તથા અષ્ટકાણકાર ચિહ્ન દેખાતુ હાય તે મનુષ્ય જનપાલક, ધનવાન બની લેાકેામાં કીતિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. મહારાણી.
૪૩
હાથના પનતી હથેળીમાં કમળસમાન આકૃતિ ધરાવનાર નારી મહારાણી અને એ વાત નિઃશંક છે.
ચેાધ્યા.
ના હાથના પંજાતી હથેળીમાં કામડા જેવે આકાર દેખાતા હાય તે નર યદાને જંગમાં ઝઝુમનારે લડવૈયા થાય. મ, રાજવી.
ने નરના હાથના પહાંચાની હથેળીમાં આઠાના ચિત્રની આકૃતિ દેખાતી હૈાય તે તે મુખ્યત્વે કરી રાજગાદી મેળવનાર મબચ્ચા થાય.
રાજ્યપિતા.
હાચના પાંજાની હથેળીમાં આ ખૂણાના આકાર જણાતા હાય તા તે વીરનર રાજયસિહાસન પર આરૂઢ થઈ પેાતાના રાજ્યની પ્રજાને સંતાનસની માની તેનું સંપૂર્ણ પ્રકારે પાલણપાષણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૪
ને સંરક્ષણસ વન કરીને પ્રજાપાલક પ્રસિધ્ધિ મેળવે.
માહેાશ વ્યાપારી.
આકાર દેખાતા હાય નીવડી સારી ધનપ્રાપ્તિ
જીવન જીવે.
રાજા.
અધ્યાય-૫
જે મનુષ્યના હાથમાં શંખ, ચક્ર, ધ્વજા તે મેસ્ટ્સના તે મનુષ્ય વેપારધંધામાં બાહોશ કરે. તે પ્રતિાસંપન ત કેનું
રાજ્યપિતા તરીકે
શિવશકિતના ત્રિશૂળ ચિહ્નને સ્પષ્ટ સ્વરૂપે ધારણ કરનાર હથેળીવાળા મનુષ્ય રાન્ન બનવાને લાયક ાય છે.
દિવાન.
-2
ભૈરવનાથજીના ત્રિચિહ્નને આછા સ્વરૂપે ધારણું કરનાર વ્યકિત રાજાનેા દિવાન થઈ શુભ કાર્યાં કરે, અર્થાત તે દિવાનપદને યાગ્ય હેાય છે.
આકૃતિએ
લાભડાનીસૂચક તપશ્ચર્યાચરણુ ચક્રવ જગદ્ગુરૂ શ્રી ઋતુંભરાશ્રમ સ્વામિō ત્રિકાળદર્શીકા મહાવિદ્યા વિષે વ્યાખ્યાન કરતાં આકારૢ તેની લાભડાની વણૅવતાં કહે છે કેઃ— રાજકર્મચારી.
જેના હાથના પહાંચાની હથેળીમાં ગણેશ મહારાજની ત્રિશૂળ શકિતની આકૃતિ યથાર્થપણે ન દેખી શકાતી હૈાય તે મનુષ્ય માતા, પિતા, આચાય ત્યાંદની સારા પ્રમાણમાં સેવા કરનાર રાજા ચારી તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
પુણ્યદાન કરનાર.
જે મનુષ્યના પંજાની હથેળીમાં સ્વર્ગ, મૃત્યુ તે પાતાળ હલાવી સુકનાર દતાત્રયકિત ત્રિશૂળશસ્ત્રને ભાસ થતા હૈાય તે મનુષ્ય ધમ કાર્યાં, યજ્ઞ તે પુણ્યદાન કરનાર નિષ્પાવાન હાય.
૪૫
દેવબ્રાહ્મણપૂજક ધ વીર.
જે માણસના હાથમાં હનુમાનના વાંચહ્ન ત્રિશૂળ સમાન આકૃતિનું દર્શન થતુ' હાય તે માણુસ દેવસ્થાન તે બ્રાહ્મણેાની પૂજા કરી ધર્મદાન કરનાર ધનવાન થાય. રાજવૈભવી.
પંજાની હથેળીમાં જેને રથનુ ચિહ્ન, ચક્ર તે ધ્વજાતી આકૃતિ નજરે પડતી હાય તે માસ રાજવૈભવ ભે.ગવનાર
ભાગ્યશાળી અને.
સુખી કારભારી.
જે માણસના હાથના પંજાની હથેળીમાં ચક્ર, ધ્વજ અને રથ-આ ત્રણ ચિહ્નમાંનુ ગમે તે એક ચિહ્ન શિવાયનાં ખીન્ન ખે દેખાતાં ઔાય તે માણસ સુખી વન જીવનાર રાજકારભારી અને, સમ્રાટ, ચક્રાંત.
જે વ્યકિતની હથેળીમાં કુંડળી, ચક્ર, તે અંકુશા આકાર જણાતા હાય તેને ચક્રતિ સમ્રાટ થવાનાં શુભ ચિહ્ના છે એમ સમજવું. આ સામ્રાજ્યત્રિપૂરીમાંથી એકાદ ચિહ્ન ન દેખાતુ હોય તે તે માણસ થાડુંક રાજસુખ ભેગવે. ત્રણેય ચિહ્ન ધરાવતા મનુષ્ય પૃથ્વીનું પાલન કરનાર, મહાપ્રતાપિ, પ્રભાવશાળી તે મહાબળવાન નિવડે એ નિઃશંક છે. સમુદ્રવાસી ભગવાન નારાયણુનું એ વચન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૬
અધ્યાય-૫
મંત્રી.
હથેળીમાં ગરી, કંકણ ને મનુષ્યની મુખાકૃતિ અથવા કળશ સમાન ચિહ્ન જણાતું હોય તો તે મનુષ્ય સુખપ્રાપ્તિ કરનાર રાજમંત્રી બને. મહાધનવાન પ્રખ્યાત પુરૂષ.
જેની હથેળીમાં સૂર્ય, ચંદ્ર, વેલ, આંખ, અષ્ટકોણ, ત્રિકેણ, મકાન, હાથી, કે ઘોડ સમાન આકૃતિઓ જણાતી હોય તે મનુષ્ય હાથીધોડાની સાહ્યબીવાળા ને મહાધનવાન પ્રખ્યાત પુરૂષ થાય. વિદ્વાન, ધનવાન, ગુણવાન,
જે માણસના હાથના પંજની આંગળીઓમાં અંગુઠાની વચ્ચે જવચિન્હ સરખી આકૃતિ દેખાતી હોય તે મનુષ્ય સંસારમાં વિદ્વાન, ધનવાન, ગુણવાન ને જ્ઞાનવાન થાય. જીવનપર્યત તે વિવિધ જાતના સુખવિલાસ ભેગવવાને ભાગ્યશાળી થાય. કીતિ ને પ્રતિષ્ઠાવાન,
જે માણસના હાથના પંજાની વચલી આંગળીના મુળમાં અથવા અંગુઠાની પાસેની આંગળીના મુળની નીચે રેખાની મધ્યમાં જવચિહ્ન જણાતું હોય તે તે મનુષ્ય શ્રીમાન બની પત્નિપુત્રાદિકનું સુખ ભગવે. જગતમાં કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે જીવનપર્યંત આનંદકલેલમાં રાત્રિ દિવસ પસાર કરે.
વાતચક અને ભાગ્યચક અવિચ્છિન્નગુરૂપરંપરાપ્રાપ્ત શંકરાચાર્ય શ્રી અમરેશ્વર ગુરૂ મહારાજ સામુદ્રિક જયોતિષશાસ્ત્રના ઘાતચન્દ્ર કે ભાગ્યચક વિષે વિવેચન કરતાં જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
ધાત
જે માણસની આયુષ્યરેખા-હાથના પંજાની આંગળીના થડમાં પહોંચા ભણીથી પ્રગટ થઈ અંગુઠાની નજીકની આંગળીમાં ભળેલી હોય છે તે રેખા-કદાચ મધ્યમાંથી તુટી જાય તો જળઘાતની જીવલેણ આપત્તિ આવે. કદાચ વચલા ભાગમાંથી ઉંચે જઈને નીચે ઝુકી જતી હોય તો ઝાડ અથવા દિવાલ પરથી નીચે પડી પ્રાણઘાતક માંદગી ભેળવે. ૧૨૦ વર્ષનું આયુષ્ય.
આયુષ્યરેખા અણીશુદ્ધ આખી ટચલી આંગળીના થડમાંથી નીકળી અંગુઠાની જોડેની આંગળીને મળતી હોય તો તે મનુષ્યનું આયુષ્ય ૧૨૦ વર્ષનું છે એમ જાણવું. આયુષ્યરેખા લાંબોટુંકી હેય તે પ્રમાણમાં આયુષ્ય ઓછું-તું માનવું. છત્રપતિ રાજવી કે અમાત્ય - જે માણસના અંગુઠા પર ગગન સમાન આકાર જણને હોય તે માણસ રાજેશ્રી થવાનું ચિહ્ન ધરાવે છે એમ માનવું. આ આકારવાળો માનવી છત્રપતિ રાજવી, સેનાધ્યક્ષ કે અમાત્ય થાય. પંચાવન સતાવન વર્ષ પર્યતનું આયુષ્ય ભેગવે ને સંપુર્ણ સંસારસુખ ભોગવે એમ માનવું. રહયમંત્રી. - પંજાની જોડલી આંગળીના મુળમાં ઉર્વરેખા ; આવી હોય તે તે મનુષ્ય રાજાનો સિપાહી બની, શસ્ત્ર ધારણ કરી, ; રાજકાજની વાતચિતો સાંભળવાનો અધિકાર મેળવે. જીંદગી પર્યંત તે વિવિધ પ્રકારનાં સુખો ભગવે. ઈજજત અને આબરૂર
જીવન ગુજારનાર રહસ્યમંત્રી થવાનું એ શુભાચિહ્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮
અધ્યાય-૫
,
આનંદી લક્ષ્મીપતિ.
હાથના પંજાની ઉર્ધ્વરેખા વચલી આંગળીને મુળની નજીકમાં દેખાતી હોય તે તે મનુષ્ય પત્નિપરિવારવાળે આનંદી લક્ષ્મીપત થાય. સતપી.
હાથના પહેચાના થડમાંથી એક રેખા નીકળીને ટચલી આંગળીના મુળને મળતી હોય તે તે માણસ ધ રોજગાર ખેડી, કેટલુંક ધન એકઠું કરી જીદગી પર્યત સંતોષકારક રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવે. વિદેશમાં વસનાર દીર્ધાયુષી.
જેના હાથની ટચલી આંગળીના મુળની નજીકમાં ઉર્ધ્વરેખા સરખી રેખા દેખાતી હોય તે માણસનું આયુષ્ય સે વર્ષનું માનવું, ને વાસ વિદેશમાં જાણો. લક્ષણસૂચક રેખાઓ.
જે માણસના હાથના પંજાની ટચલી આંગળીના થડમાં એક કાપા સરખી રેખા હોય તે મનુષ્ય યજ્ઞકર્તા, બે રેખાથી દાતાર, ત્રણ રેખાથી જ્ઞાવાન, ચાર રેખાથી રાજવૈભવી, પાંચ રેખાથી વિદ્વાન, છ રેખાથી સભામાં પ્રતિષ્ઠા પામનાર, ને સાવ રેખાઓથી દરિદ્રતા ભોગવનાર બને. આ મુજબ ટચલી આંગળીના મુળમાં પ્રાણીમાત્રના જન્મનાં સુખદુઃખ અને જ્ઞાન ઇત્યાદી સકળ લક્ષણે એ રેખાઓ પરથી જણાય છે. ધર્મ, અર્થ ને કામ.
જે મનુષ્યના હાથના પંજાની ટચલી આંગળીના મુળની નીચે ત્રણ રેખાઓ દેખાતી હોય તે તેને ધર્મ, અર્થ ને કામની નિશાની માનવી. આ ત્રણ અકૃતિઓ ધર્મ, અર્થ ને કામની પ્રાપ્તિસૂચક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
૪૯
ચિહ્નનાં ચર્ચાત્રા, પમતસ્થાપનાચાય જગદ્ગુરૂ કો સ ામુખતી સ્વામિજી હસ્તરેખાવિદ્યાની ચિહ્નચરતવલી વિષેનું પાત.નુ પૃથકકરણુ નીચે પ્રમણે કરે છેઃ—
જે માશુસના હાથના પાનની ટચલી આંગળીના મુળ નીચે એક રેખા દેખાતી હાય તો તેને પુછપતિનું લક્ષગુ માનવુ ખે રૂખાગ્મા નીકળતી હાય તો તે મનુષ્યમાં ધર્માત્માના ગુણ છે એમ માનવું. ત્રણ રેખાએ જણાતી હેાય તે તેનાનાં દુરાચ રીપણાનું દુખ્યુ છે એમ જાણવુ. ચાર રેખાએ જણાતી હોય તે ધણી એ પરણનાર જાણુવા. પાંચ રેખાએ! જગુતી હાલ તે તેને જ્ઞાનીર માનવા. દુરાચારી નારી.
જે સ્ત્રીના હાથન: પુજાતી ટચલી આંગીન. થડમાં રેખા દેખતી હૈાય તે દરચારી છે એમ સમજવુ. આયુન
સતાંત૬૯ રાાાાંધશ્વર શ્રી આન શિકા— શ્રમ સ્વામિજી ચૈતય ઉદ્યાના માનવયુ‚નર્ણય વિષે નીચે મુજબ જણાવે છે:
ST
જે માસના હાથના પંજાની ટયી આંગળીના થડમાંથી રેખા નીકળી અણુની જોડેની આંગળીને જતે મળે તે તે માણસના આવરદા સો વર્ષ ને માનવા. જે વચલી આંગળીના મુળ તળે રૈખા દેખાતી હૈાય તે તે મનુષ્ય ૭૫ વર્ષના આવરા ભાગવનાર છે એમ માનવુ.
ટચલી આંગળીના થડમાંથી રેખા નીકળીને વચલી આંગળીમાંથી એક આંગળ આધે હથેળી તરફ દેખાતી હાય ા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પ૦
અધ્યાય-૫
મનુષ્યની જીંદગી ૩૮ વર્ષની માનવી. ટચલી આંગળીની જોડેની આંગળીના મુળ તળે એક જવ જેવડી જ્ય જેવી રેખા જણાતી હોય તે તેનું જીવન ૬૬ વર્ષનું જાણવું.
નાની આયુષ્યરેખા ટુંકું આયુષ્ય બતાવે છે. લાંબી આયુષ્યરેખા લાંબુ આયુષ્ય બતાવે છે. આયુયરેખા કાળા રંગની હોય તે સમાન ભાગે સુખદુઃખ ભોગવવાનું લખ્યું છે એમ માનવું. માતાપિતાને કુસંપ,
અંગુઠે અને તેની પાસેની આંગળીઓની મધ્યમાંથી બે મોટી રેખાઓ નિકળીને પહેચા તરફ આવતી હોય, ને તેમાંની એક હથેળીની મધ્યમાંથી આવતી હોય ને બીલ અંગુઠા તરફથી આવતી હોય, તેમાંયે હથેળીની મધ્યમાં થઈને આવનાર રેખા જે સ્થળેથી નીકળીને પહોંચાને મળતી હોય ત્યાં સુધી જે આખી હોય તે તે માણસના માતાપિતામાં તેમજ તે માણસને પોતાના માતાપિતા સાથે સંપ રહે. રેખા જો તુટક પડી હોય તો માનવું કે તેને માતાપિતા સાથે સંપ નથી કે તેનાં માતાપિતામાં પરસ્પર સંપ નથી,
આયુષ્ય ને જીવન. ધંદિક માર્ગપ્રવર્તક દ્વારકામાધીવર શ્રી સમાધિ સાચાય મહારાજ ફલસામુદ્રિકને આયુષ્યજીવન ને મૃત્યુનો વિષય ચર્ચતાં જણાવે છે કે – ઢંકા આયુષ્યને પિતા.
જે માણસના હાથના પંજાની હથેળીમાં મટી ત્રણ રેખાઓમાંની જે વલી રેખા નાની દેખાતી હોય તે જાણવું કે તેના પિતાનું આયુ ટુંક છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
લાંબા આયુષ્યને પિતા.
જે મનુષ્યના હાથની હથેળીમાંની ત્રણ રેખાઓમાંની મોટી રેખા રાતા રંગની જણાતી હોય તો માનવું કે તેના બાપને ખાવરદા લાંબે છે. માતાનું ટુંકું આયુષ્ય.
જેની હથેળીમાંની ત્રણ રેખાઓમાં છેલ્લી રેખા નાની દેખાતી હોય તે મનુષ્યની માતાનું આયુષ્ય ટૂંકું જાણવું. માતાનું લાંબુ આયુષ્ય.
જેની હથેળીમાંની ત્રણ રેખાઓમાંની કેટલી રેખા લાંબી દેખાતી હોય તેની માતાનું આયુષ્ય લાંબુ માનવું. માતાપિતાને સહસ્વર્ગવાસ.
જે માણસના હાથની હથેળીમાં ત્રણ રેખાઓમાં માબાપની બેઉ રેખાઓની મધ્યમાં ત્રિશૂળના જેવો આકાર જણાત હોય તે માણસનાં માતાપિતાને સાથે સ્વર્ગવાસ માનવે. આ ચિહ્નવાળાનાં માતાપિતા એકસાથે સ્વર્ગપ્રયાણ કરે એવો યોગ હોય છે. ફરી દેહ ધરનાર માતાપિતા,
સર્વય માણસના હાથના પંજની હથેળીમાં માબાપની બેઉ રેખાઓ ભિન્નભિન્ન હોય છે. માની રેખા અંગુઠો તથા તેની નજીકની આંગળીની મધ્યમાંથી શરૂ થઈને અંગુઠા તરફ પહેચાને મળે, ને બાપની રેખા તેજ સ્થળેથી નીકળી આયુરેખાની તળે પહોંચીને મળે તે રેખાઓ ધારણ કરનાર મનુષ્યનાં માતાપિતા સંસારમાં ફરીથી દેહ ધારણ કરશે. નિધન બનવાની નિશાની.
જે મનુષ્યના હાથના પંજાની હથેળીમાંની માબાપની રેખાઓની મધ્યમાં અન્ય દલીક નાનકડી રેખાએ આવી તેય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
અધ્યાય-૫
માણસ નિન થશે એમ માનવું. આ વચલી રેખાએ નિધન બનવાની નિશાનીરૂપ છે. ઝીણી સુતરના તાર જેવી રેખાએ માતાપિતાની રેખાએ વચ્ચે દેખાય તે પણ એ પ્રમાણે માનવું. શ્રી નિખિલનિગમાગમસારહૃદય શંકરસ્વામિશ્રી નારાયણુમહારાજ હસ્તરેખાનાં સારાંમા પરિણામે જણાવતાં કહે છે કે:
તી
આબરૂદાર, બુધ્ધિવાન ને સુખી,
જે માણસના હાથના પહેાંચાની હથેળીમાં માતાપિતાની રેખાઓની મધ્યમાં ત્રિકાણુ, ત્રિશૂળ, અષ્ટકાણુ તે ચક્રનાં ચિહ્ન, હાય તે માણસ બહુજ આબરૂદાર, મુધ્ધિવાન ને સુખી થવાની નિશાનીવાળા જાણવા.
ધનવાન, ગુણવાન ને સુખી.
જે માશુસના પત્ની દર્શાય આંગળીઞાના વચ્ચેના વેઢા ગણી તેને ત્રણે ભાગતાં દે ભાગાકાર ૧૧ કે ૧ર આવે તે જાણવું કે તે બહુ ધનવાન, ગુવાન તે સુખી માસ છે. દુ:ખી, રાગી ને ધનહીન
દળે આંગળીમાના કાપ ગણીને તેને ત્રણે ભાગતાં ભાગાકાર તેર આવે તે માનવું કે તે મનુષ્ય દુઃખી, રેગી તે ધનહીન છે. શુભાશુભ લક્ષણ..
જે માસના હાથો દય માંગળીમના વચ્ચેના વેઢાએ ને ગણી તેને ત્રણે ભાગતાં ભાગાકાર ૧૫ અવ તા તે મનુષ્ય ચેર બનશે એમ નવુ. ૧૬ આવે તે ચાર ઉપરાંત ખરાબ કર્મોં કરનાર, ૧૭ આવે તે મહાપાપી ને અપકતિ મેળવનાર ને ૧૮ આવતાં નાનાપ્રકારનાં સુખ ભેગવનાર ભાગ્યવાન હેય એમ માનવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ફળસામુદ્રિક
૫૩
જહુબા.
જે માણસના હાથની દશેય આગનાએ એ છે ગણીને તેને ત્રણે ભાગતાં જે ભાગાકાર ૧૯ આવે તો માનવું કે તે મનુષ્ય ઈજજતદાર અને સગુણવાન બની ભારે માન-કાર પામશે. કદાચ ભાગાકાર ૨૦ આવે તો જાણવું કે તે માટે તપસ્વી થશે. ભાગાકાર ૨૧ આવે તો તે મહાજ્ઞાની મહાતમા થઈ ઘણું માન મેળવી મહાતેજસ્વી યોગી તરીકે લોકપ્રસિદ્ધ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ છે. ૪ ગ્રહ સામુદ્રિકઃ
ઉપચિહેનું અવલોકન. શ્રીમદ્રાજાધિરાજગુરૂ ભુમંડળાચાર્ય જગશુરૂ શ્રી વિશ્વશ્રમ રવામિજી સામુદ્રિક મહાશાસ્ત્રનાં ઉપચિહ્નોનું અવલોકન કરતાં ચાંદની, ચારસ, ચતુષ્ટક, ત્રિકેણ, અંકુશ, બિન્દુ, વર્તુળ, જાળી, જવ, તારા, ચાકડી, પ્રવાસરેખા, ને અરિરેખાનું વિવરણ નીચે પ્રમાણે કરે છે – ચાંદની, ચેરસ, ચતુષ્ટક.
ગુરૂમહારાજને ગ્રહભુવન પર અવલોકાતી ચેકડી કઈ એક માણસ-સાથેના સ્નેહસંબંધની સુચના કરે છે. જે એની સાથે ભાગ્યરેખા શુભફળનું સૂચન કરતી હોય તે પ્રેમપ્રસંગના પુણ્યબલે ભાગ્યોદય થવા પામે છે. જે આ આકાર સુર્યનારાયણના રહસદન પર નહિં હતાં આદિત્ય-અંગુલિના મુળ સ્થળ પાસે અર્થાત સુર્યના સ્થાનની બાજુમાં હોય તે તે મનુષ્ય પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ગ્રાડસામુદ્રિક
પપ
પૈસાદાર નહિં બનતાં માલદાર માણસના સંબંધમાં અધિક આવવા પામે છે. ત્રિાણ, અકુશબિદુ.
હળીમાં કેટલીક વાર સ્વતંત્ર રેખાઓથી ત્રિકોણ બનતા દેખવામાં આવે છે. આ ત્રિકોણનો આકાર તેને ધરાવનારનાં અહરાનાં સારવ્યવહારનાં કાર્યોમાં, જા પુલ કરેલી ચળવળમાં સત્તા સ્થપવામાં ને સમાજવ્યવસ્થા નળવવામાં તેને બેનમુન. બહાર ને જીત મેળવનાર જણાવે છે. અંકુશનો આકાર જે સ્થળે
જોવામાં આવે છે, તે સ્થળનું પણ તે અતિ શુભ ફળ આપે છે. બિન્દુનું પ્રતિક વિશેષે કરી માણસના હાથના પહેચાની હથેળીમાં
આવેલી રેખાઓ પર આવેલું જણાય છે. વર્તુળ, જાળી, જવ.
હથેળીમાં જણાતી વર્તુળની આછી ભાસતી આકૃતિ સુર્ય દેવતાના ગ્રહદ પરજ શુભ પ્રભાવ પાડે છે. વર્તુળની આછી જતી આકૃતિ સુર્યદેવના રહસદન પર ચક્ર સમાન પ્રતાપ પાડે છે. આ પ્રકારનાં ચ ધરાવનાર માણસ પુર્ણ પ્રતાપશાળી હોય છે. હળીમાં જાતિ જાળીના આકાર દેવતાઓનાં બિનભિન્ન સ્થળો પર નજરે પડે છે. જે માનવહથેળીમાં ગુરૂ મહારાજના મંદિર પર જાળીની આકૃતિ દેખાય છે તેવા મનુષ્યોની જંદગીમાં ગુરૂગ્રહના દુર્ણે જણાય છે. આવી અવસ્થાવાળે માણસ અતિશય અભિમાની ને આપખુદ ખાસિયતો હોય છે. જે હથેળીમાં શનિદેવતાના સ્થાન પર જાળીની નિશાની જણાતી હોય, તો તે મનુષ્યમાં શનિગ્રહના દુર્થણે જણાય છે. આ માણસ અતિ ઉદાસ, ફિકરમંદ છળકપટી અને ઘાતકી દેવામાં આવે છે, માણસના હાથની હથેળીમાંની જવની આકૃતિ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૬
અધ્યાય-૬
રીતે હથેળીની રેખાઓને મથાળે માલમ પડે છે. આ આકૃતિ જ્યારે શ્રભુવનેા પર જાય છે, ત્યારે તે ગ્રહનાં ઘરેથી સુચિત થતા પ્રભાવને ઓછો કરી નાખે છે. હથેળીમાં જે ગુરૂદેવતાના દેવળ પર જવનું પ્રતિક જણાતું હોય તે તે મનુથની મહાત્વાકાંક્ષા મંદ પડેલી હોવાનું સમજાય છે તારકડી.
મનરેખા તથા પ્રજ્ઞારેખાની મધ્યમાં જે તારાની આકૃતિ જોવામાં આવે તો તેવા તારા જે જે ગ્રહનાં દેવળો તળે દેખાતા હોય તે તે પ્રહનાં સારી શ્રેણીનાં ફળ આપે છે. મનુષ્યના હાથની હથેળીમાં ચેકડીને આકાર અંતરરેખા ને પ્રજ્ઞારેખાની મધ્યમાં માલમ પડે છે. આ એકડી જાદુવિદ્યા, આધામિક કળા ને ગક્રિયા આદિ ગુખાનની આગાહી આપે છે. ગુપ્તજ્ઞાનની એ સૂચક નિશાની છે.
ચાતુર્વર્યશિક્ષક શંકરાચાર્ય શ્રી વિમાચાર્ય મહારાજ રેખાનિરીક્ષણમાં પ્રવાસરેખા, આરિરેખા તથા પેટાપ્રતિકો વિષે વિવેચન કરતાં જણાવે છે:-- પ્રવાસરેખા.
હથેળીમાં ચંદભુવન પર આડી આકૃતિઓ, મણિબંધમાંથી પ્રવેશ કરી આગળ જતા ઉભા આકારે ને આયુષ્યરેખામાંથી પ્રાકટય પામી ચંદ્રમાના ચોક પ્રત્યે ચાલતાં પ્રતિકે પરથી જમીનની અને જળની મુસાફરીઓ સ્પષ્ટ થાય છે.
પર્યટનપ્રતિક ઉંચું વધતું જતું હોય તે પ્રવાસ ફાયદાકારક નીવડે છે. પ્રતિક નીચું જતું હોય તો પ્રવાસ નુકશાનકારક નીવડે છે. આવી જતના આકારોને અંતે ચોકડીનું ચિહ્ન નજરે પડતું હોય તે મુસાફરી દરમ્યાન અણધાર્યો અકસ્માત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૭.
ગ્રહ સામુદ્રિક નવા પામે છે. આવી આકૃતિના અંતમાં જવાની નીશાની પડી હોય તો મુસાફરી મુશ્કેલીભરી ને નુકશાનકારક નીવડે છે. • અરિરેખા.
હથેળીમાં આવેલી મંગળદેવની રેખાના ભુવન પર આડી આવેલી આકૃતિઓ અરિરેખાના આકાર મનાય છે. આ પ્રકારના આકારે જે ઉંડા ગયા હેય છે તે અરિદળ પરાજીત બને છે. આવા આકાર જે અતે ઉંચા જતા ય તો દુશ્મનો તેમના મનની મુરાદ બર લાવવામાં નારીપાસ નીવડે છે. એ આકારો ની નમતા હોય છે તો તે મનુષ્યને હદ ઉપગંત સંકટ સહન કરવું પડે છે. આવાં આરિપ્રતિક મંગળ મહારાજના પ્રહસદનમાંથી શરૂ થઈ રવિરેખા કિંવા જયરેખાને ભેદતાં હાથ તે માનવીને માલપાણીને માર ને ઈજજતની બરબાદીને પ્રહાર સહન કરવું પડે છે. આવી શ્રેણુંની અરિરેખા પ્રારબ્ધ અર્થાત ભાગ્યરેખાને ભેદતી જણાય છે તે મનુષ્યને તેના વેપારમાં પ્રતિસ્પર્ધાિ એ તરફથી ભારે સહન કરવું પડે. પેટાપ્રતિકો,
હથેળીમાં જે સુર્યનારાયણના ગ્રહમંદિર પર શ્યામ બિન્દુ જણાય તે તે બિન્દુ કિતિને કલંક લગાડનારૂં ને પ્રતિષ્ઠાને પ્રત્યાઘાત પહોંચાડનારું માનવું. બુધ ગ્રહના ભુવન ઉપરથી જે એક સીધી લીટી જતી જણાય તો તેના ભાવિમાં નહિં ધારેલો નાણાંને ફાયદો થવાનું માની લેવું. જો બુધ ગ્રહના ભુવન પર ત્રણ કે ચાર સીધી સાફ આકૃતિઓ હયાત હોય તે તે આકૃતિવાળા માણસને વૈદકિય વિષયને છંદ હોવા જોઈએ. આવા આકારવાળા મનુષ્ય વૈદ, હકીમ કે ડોકટર ન હોય તે પણ તે બીજા વ્યવસાય તરીકે દવા દેવાનો વ્યવસાય ચલાવતા હોય છે. બુધદેવતાના ગ્રહસદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮
અધ્યાય-૬
પર જે આડી સાફ આકૃતિ જણાતી હોય તે તે માણસને ધર કે દુકાનમાં ચેરી થવાના કારણે મહા મુશિબતમાં મુકાવું પડે છે. મંગળ મહારાજના મંદિર પર પડેલી આ પ્રકારની ઉભી આકૃતિએ માણસની કાતિલ કુરતાભરી પ્રકૃતિ દર્શાવે છે. મંગળદેવના મંદિર પર કાળા રંગનું તલ જેવું ટપકું દેખાતું હોય તો તે માણસને યુદ્ધથી અસહ્ય ઈજા થવા પામે છે. શુકદેવતાના સ્થાન પર ચારપાંચ ઉભી લીટીઓ પાસે પાસે આવેલી જણાતી હોય તે તેવી આકૃતિવાળો માણસ ઉપકાર પર અપકાર કરનારે બેકદર હોય છે. તેને મહેબતમાં ભારે મુંઝવણ થાય છે. શુકદેવતાના સ્થાન પર મગ જેવું કાળું ટપકું નજરે પડતું હોય તે તે મનુષ્યના મસ્તકના મગજતંતુઓમાં અશકિત અને જ્ઞાનતંતુઓમાં નિર્બળતા આવિર્ભાવ પામે છે. જો ચન્દ્રમાની જગ્યા પર અર્ધત્રિકોણનો આકાર જણાતો હોય તે તેવી આકૃતિ પાણીમાં કે પ્રતિષ્ઠામાં ડુબી મરવાને ડર દેખાડે છે. શુકદેવતાના સ્થાન પરથી આરંભાઈ ગુરૂ મહારાજના સ્થાન પર જતો આકાર માણસને કોઈ નહી સંબંધી તરફથી સહકાર ને સહાયતા સંપા. દન થતાંજ સદ્દભાગ્યની સંસ્કૃદ્ધિ થશે એમ સુચવે છે.
મહાત્રિકોણ ને વિશિષ્ટ પ્રતિક. ગમતીતીરવાસી શંકરસ્વામિત્રી નૃસિંહતીર્થ મહારાજ ગ્રહસામુદ્રિકના મઠાત્રિકોણફળ ને વિશિષ્ટ પ્રતિક બળ વિષે જણાવે છે કે – વિશિષ્ટ આકૃતિઓ.
મનુષ્યની હથેળીમાં પેખવામાં આવતી ચંદ્ર, ચિરસ ને ચતુષ્કની વિશિષ્ટ આકૃતિઓ સ્પષ્ટ રીતે દેખાતી હોય તે તે તેમનાં સારાંમાઠાં પરિણામે બહેકાવી દે છે. આવા પ્રકારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
5
-
-
ગ્રહ સામુદ્રિક
પ૯ એક પણ પ્રતિક જે તેના યથાયોગ્ય સ્થળે દેખાતું હોય તો તે જગ્યા કે આકારના ફળને અનહદ ઉજજવલ કરી મુકે છે. આવાં પ્રતિકોમાંનાં કેટલાંક અશુભ બનાવોનું પણ સુચન કરતાં હોય છે.
શનિ મહારાજના સદન પર જણાતી ચેકડીની વિશિષ્ટ આકૃતિથી શનિદેવતાની જગ્યાની જાહેરજલાલી મિટાવનારી તેની છાયા જીંદગીમાં વધુ વખત સુધી દ્રષ્ટિગોચર થાય છે. પ્રારબ્ધ રેખાને આ નિશાની શનીદેવતાનાં પ્રભુવન પર અડકતો હોય તે તેવી જાતના માણસને અણધાર્થે સમયે અકસ્માતને અંગે અંત આવી જાય છે. મંગળદેવતાના મંદિરના મેદાનમાં ચતુષ્કનું પ્રતિક દેખાય, ને તે આયુષ્યરેખાને અડકતું હોય તો તે માનવીને તે વખતે કારાગ્રહનાં કષ્ટ સહેવાં પડે છે, એમ ન થાય તો તેના પર અદાલતને આંગણે મુકદ્દમો મંડાય છે.
મનુષ્યના હાથની હથેળીમાં આવેલી મનરેખા ને પ્રજ્ઞારેખાની મધ્યમાંની જગ્યા તથા આયુષ્યરેખા, પ્રજ્ઞારેખા તેમજ સ્વાથ્થરેખા (આરોગ્યરેખા) ને મંગળ મહારાજના મંદિરની મધ્યમાં ચનો ત્રિકોણાકાર મહાત્રિકોણને નામે ઓળખાય છે. આ મહાત્રિભુની ત્રણેય બાજુએ શકિતશાળી રેખાઓની બનેલી હોય છે. જે
આ પત્રિકોણાકૃતિ સાંકડી ન બની જતી હોય તે તે માણસના વિચારે વિશાળ, આરોગ્ય અનુપમ ને પ્રકૃતિ હિંમતબાજ ને સાહસિક હોય છે. આરોગ્યરેખા જે આયુષ્યરેખાથી દુર જતી હાય, ને તેમાં ભળી જતી ન હોય તો તે મનુષ્યનું શરીરસ્વાધ્ય અનુપમ હોય છે. આરોગ્યરેખા આયુષ્યરેખાની નજીકમાં નજરે ચઢતી હોય, તે આયુષ્યરેખામાં એકત્રિત થઈ જતી હોય તે તે મનુષ્યના તનબદનની તંદુરસ્તી નાદુરસ્ત રહેવા પામે છે. જે પ્રજ્ઞારેખા ટચુકડી ને સીધી હાઈ મનરેખા પ્રત્યે જતી હોય તથા પહચાની હથેળીની સામી દિશામાં ચાલી જતી હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૦
અધ્યાય-૬
પ્રજ્ઞરેખા ટચુકડી ને સીધીસટડાવાને લીધે તેવી રેખાવાળા માનવીની પ્રકૃત અસભ્ય ને મુધ બહેર મારી ગયેલી હાય છે. ઉદરનિર્વાહના વ્યવસાય,
મનુષ્યજાતિના ઉદરાંનર્વાહ અથવા દ્રવ્યપ્રાપ્તિને વ્યવસાય મુખ્યત્વે આશરે એકવીસ વર્ષથી આરભાઇ લગભગ ખેતાલીસ વ પ તતા હોવાને લીધે આ વિભાગમાં મંગળ મહારાજનુ મદિર સમાઇ જાય છે. એ એકવીસ વર્ષાની અગાઉનાં વર્ષમાં પણ આન્દોલાના આર્ભ થવા પ્મ્યા હૈાય તે એક વની અંદર પ્રારબ્ધરેખાને પ્રારંભ થાય છે. જન્મસિદ્ શ્રીમાન કે વંશવારસાના સગા હકથી જેમને જજમીન પ્રાપ્ત થયાં હાય તેવી કાટીના માનવીમાં આવી અવસ્યા અવzાકાવનારી નિશાનીએ નજરે ચડતી હોય તો તે મનુષ્યની વર્તમાન સુખી સ્થિતિને કમાસ કાઢી શકાય છે, છતાં પણ જે આવી શ્રેણીતા ગર્ભશ્રીમંત ક્રાઇ પણ કાઢતા વ્યવસાય કરતા જણાય તો તે રાજગારની · શરૂઆત ને તેમાં થનાર મા નુકશાનની અગત્યની માહિતી ઉપરાંકત ગણુત્રો અનુસાર પ્રારબ્ધરેખા પરથી પરખી શકાય છે. જે શનિદેવતાના, સૂર્ય નારાયણના અથવા ગુરૂમહારાજના ગ્રહમંદિરપુર પ્રાર્Üરેખા ઉડી જતી હોય તે તે અમુક અમુક પ્રકારની આગાહી આપે છે. ગુરૂદેવ, શાંનેદેવ કે સુર્યદેવના દેવળપર ઊંડી જતી પ્રારÜરેખાથી પ્રદર્શિત થતું પરિણામ પ્રારબ્ધરેખા પર સારૂ યા મુ` ફળ બતાવનારી નિશાનીઓ પર તે તે સાથે માનવીની દ્રષ્ટિએ પડે એવા નિયમ છે.
.
——
આકૃતિવિચાર. દ્વારકાપુરાધીશ્વર જગદ્ગુરૂ ચહસામુદ્રિક વિષે વિહંગાવત્રાકન કરતાં અગુડાઆંગળીની
શ્રી
શ્રીધરાશ્રમસ્વામિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
ગ્રહંસામુદ્રિક
આકૃતિએ સબંધેના વિચાર વિષે પેાતાનુ
મુજબ જણાવે છે. હુથેળીવિભાગ.
પાતળી, સાંકડી ને કરચલીવાળી ગળી જે મનુષ્યને હાય તે મનુષ્ય ડીક, શુધ્ધમદ, બર્બાન નયા નતિક શકેતશુન્ય હાય છે.
مره
૬૧
વકતવ્ય નીચે
માં વૈકસિત, મજબુત ને સારી રતુ વળી શકે તેવે ાથ જે મનુષ્યત હેાય તે મનુષ્ય સુવ્યવસ્થિત, કરદાત, ગ્રાદ્ઘશકિતવાળે, તે વિચારાતે કન્નુમાં રાખી યથાયોગ્ય -ઉપયોગ કરનારા હાય છે.
અત્.વકસિત હાથ જે મનુષ્યને ડ્રાય તે સ્વાસ્થ્ય સાધુ, અયરાઆગમ ભગવનાર ને અતિવશ્વાસુ
મેાજમજાક કરનાર, માણસ હેય છે.
રાિનેકાંસ, સખ્ત ને કકરા હાથ જે મનુષ્યને હાય, તે મસ જ ંગલીપણું ને હેવાનિયત :નાવનારા જીલ્લા તે સિતમગર હાય છે.
પહેળી હથેળી, કાળે! માણસ કમનસીબ, પૈસાની ખુવારી કરન!રા તથા નિષ્ફળતા મેળવનાર હોય છે. આંગળીએના સાંધા,
સવે વિકસત તથા સ્પષ્ટ ને
એ.
જે મનુષ્યના હાથની આંગળીઓના પહેલા હૅાય, તે વિચારમાં ક્રમ ને કારણું, સુવ્યવસ્થત કા અમલ માં મુકાય તેવું વર્તન ધરાવનારા હેવે અંગુઠાના પહેલા વઢે ાકૃત સુચવે અગુડાવાળા માનવી અસામાન્ય બુદ્ધવાળા હાય, ટુંકા હાય તા તે અયાગ્ય કારણકતવાળું। અર્થાત્ આડે માગે વળેલી મુદ્ર્શાતવાળા હાય. જે વિષરખા ચન્દ્રગરપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
છે, તેવા મેટા પરંતુ જો તે
Page #69
--------------------------------------------------------------------------
________________
૨
અધ્યાય-૬
પડે તે! તેમ થવા વધારે સભવ છે. બ્રહતિગિરિ જો ઉંચા હાય તે
તેનું મિથ્યાભિમાન સુચવે છે.
ડાયની આંગળીએના પહેલે
સાંધે બહુ વિકસેલા હાય, તો તેને ધરાવનાર માણસ ઘણીજ બુદ્ધિવાળા હ્રાય છે. પરંતુ જો હસ્તરેખા શુષ્ક ને પાતળી હાય તે સમજી લેવું કે તેનામાં શકિતની ઉણપ છે.
મનુષ્યના હાથની આંગળીઓના બંને સાંધા વિકસિત હ્રાષ તો તે સમતાલતા, ક્રમ, નિયમિતતા, સારા ને યોગ્ય વિચાર, પૃથકકરણુ, નિરીક્ષણ, વિજ્ઞાન પ્રત્યેનું વલણ, વિગેરે દર્શાવે છે. જે આ લક્ષણા સાથે ચન્દ્રગિરે પણ ઉંચા હાય તે તે સકારણ કાવ્ય તથા વૈજ્ઞાનિક સંગીતના રોાખવાળા હાય. બીજો સાંધે! વિકસિત હૈાય તે તે મનુષ્ય વ્યાવહારિક કુશળતાવાળા તથા વસ્તુક્રમવાળા હાય.
અતિવિકસિત સાંધા હાય તો તે મનુષ્ય કલા પ્રત્યે પક્ષપાત ધરાવનાર, સ્ફુરણાર્થા કતવાળા ક્ષણિક વિચારે સેવનાર ને માર્નાસક ભક્ષણથી કા કરનાર હાય, તેની પહેલી ધારણા યાગ્ય. પ્રકારે સિદ્ધ ચાય, પરંતુ પાછળથી મુઝવણુ આવી પડે.
અવિકસિત સાંધાવાળા મનુષ્ય ખરાબ અને ગુંચવાયલી તથ ચંદ્રગિરિ પર પડતી શિરેખાવાળા હ્રાય, તદુપરાંત તે સ્વયં’ જીરા ને ખેાટી ધારણાવાળા હાય.
અવિકસિત સાંધા હાય, તે તે મનુષ્યની સરેખા જીવનરેખાથી જુદી હાય, તો તેમ હાવાથી તે ભુલભરેલુ સાહસ ખેડનારા તથા ખોટા આવિશ્વાસ ધરાવનારા હાય.
વિકસિત સાંધા, આંકણી, કારણુ અને બુદ્ધિથી કાર્ય કરવાની શક્તિના વિષયનું નિરીક્ષણ કરતાં દ્રષ્ટિગોચર થાય છે કે અવિકઐિત સાંધાવાળા મનુષ્ય રઘુરા, વલણ અને ક્ષણિક વિચારોથી કાય કરનારા હૈાય છે. આવા વિકસિત સાંધાઓમાં કાળબળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ગ્રહ સામુદ્રિક
•
•
•
•
•
•
ફેર પડતો નથી. પરંતુ અવિકસિત સાંધાઓમાં ફેર માલમ પડે છે. કેળવણું, આત્મસ્વાથ્ય, ને બુદ્ધિવિકાસને કારણે અવિકસિત સાંધા વિકસિત થઈ શકે છે. આંગળીઓના પ્રકાર
મનુષ્યની ટુંકી આંગળીએ ચંચળ, સ્વયંસ્ફરણથી કામ કરનાર, ઉતાવળે નિર્ણય કરનાર, ઉપલકિયું જેનાર, સામાન્ય વસ્તુને ઝટ ગ્રહણ કરનાર, ટુંકે અને સમયે સાવધાન મનુષ્ય તરીકે તેને ઓળખાવે છે. પરંતુ જે બાકીનો હાથ નબળો હોય તે તે મનુષ્ય અવગણના અને હાસ્યને પાત્ર દેખાવવાળો તથા અંદગી સંબંધમાં બેદરકાર હોય છે. ટુંકી ને જડી આંગળીઓ.
મનુષ્યની ટુંકી અને જાડી આંગળીઓ તે માણસને ક્રુરતાવાળે, ટુંકી શિરોરેખાવા, યુકિતની ઉણપવાળે, વિચાર અને વર્તનમાં બેદરકાર હોવાનું દર્શાવે છે. જે તેને ચંદગિરિ બહુ વિકસિત હોય તો તેમ થવા સંભવ છે. પરંતુ જે નખ ટુંકા ને સિર્ષરેખા લાંબી હોય તો તે મનુષ્ય બધી વસ્તુઓ કે યુકિતને સમજવાની શક્તિવાળો હાય. ટુંકી આગળી ને વિકસિત સાધા.
ટુંકી ગળી ને વિકસિતા સાંધાવાળો મનુષ્ય કારણ અને પ્રમાણુશકિતની સહાયતાવાળો હાથ. લાંબી આંગળી ને વિકસિત સાંધા,
લાંબી આંગળી ને વિકસિત સંધાવાળા મનુષ્ય ઘણું ઝીણવટવાળ હોવા છતાં પણ સામાન્ય વસ્તુ ખોઈ બેસનારે, ટાપટીપની ચાહનાવાળે તે સહજ કે ધી સ્વભાવનો હોય. લાંબી આંગળી ને પહેલે
જે વિકસિત હોય તે તે મનુષ્ય આતુર, સાવધ ને સ્વાતંત્ર્યસંરક્ષક હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૪
અધ્યાય-૬
•
પહેલા લાંબા વેઢા.
પહેલો વેઢે જો લાંબે હેય તે મનુષ્ય ગાંડપણને વિચિત્રતાવાળો હોય. આ અવિશ્વાસપાત્ર મનુષ્ય બીજાની ટીકાનો ઉધો અર્થ લેનાર ને અર્થહીન વાણીમાથી ઉંડે અર્થ કાઢનાર હોય. પર તુ જો શિર્ષરેખા લાંબી અને અંગુઠાનો બીજો વેઢે લાંબા હોય તો ઉપરના અવગુણો ઓછા થાય.
લાંબી આંગળીવાળે માણસ ડરપક, કણ, લુચે, ને હારવાળે હેય. જે કે શિર્ષરેખા સારી હોય, ને મંગળગિરિ ઠીક વિકસિત થયેલો હોય તો એ અવગુણ ઉપર કાબુ રહે.
લ બી ને વિકસિત સાંધાવાળી આંગળીવાળે મનુષ્ય વઢક, દલીલ કરનાર, લંબાણપુર્વક સમજાવનાર, વાણી, વર્તન ને દુકૃત્ય માં હિંમત કરનાર, તકરાર, અપ્રામાણિકતા, કટાક્ષ ને મારત પ્રત્યે વલણવા બે હૈયાં તેનો અંગુઠે મોટેર અને નખ ટુ કા હોય તો તે મનુષ્ય ખાસ લાંબી ઝીણી નજરવાળે,
મ ઝીણી નજરવાળો, વડ ગાવલોકન કરનારે તેનેજ તીવ્ર |હ ગ લેાકનશ કનાળે હેય.
૫ % નગ્ન ૧ શ્રી મચ્છરદાપીઠાધીશ્વર શ્રી વિશ્ર્વાચાર્ય મહારાજ હસ્તરેખા શાસ્ત્રના ભિન્નભિન્ન વિભાગે નું વર્ણન કરતાં ના પ્રણે જણાવે છે. આંગળીઓ.
મનુષ્ય પહેચાન આપીએ . તો વઢે સ્વયંસ્કરણા, બીજો હૈો વિ શા કત, ન વેઢે વસ્તુવલ , અને ટુકુ ટેરવું તે માણ ના માજશેખને અભાવ દર્શાવે છે.
વાંકીચૂંકી આંગળા, ટુ કા નખ, માત્ર હારેખ, શિર્ષરેખા ને જીવનરેખા જે મનુષ્યને હોય તે મનુષ્ય ધાતકી અને આપખુદ - હાય, પરંતુ સારી રેખ.વળા હાથવાળે મનુષ્ય મકરે તથા ક્રોધી સ્વભાવના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ગ્રહસામુદ્રિક
૬૫
મજભુત ને સખ્ત આગળવાળા હાથવાળા મનુષ્ય સખ્ત વનવાળા હાય. પાળ નમતી આંગળીએવાળા માણસ ડાચે, હાં!શયાર, ઉડાઉપણુા તરફ વલણ રાખવા તે આતુરતાવાળે હાય, ચી આંગળીએવાળે! માનવા તૈ!ભા હોય, પરંતુ જ્ હમ થી આકારા દેખાય તો તેને કાર્યો કરવામાં આતુરતા
વાળા માનવેા.
લીસી પારદર્શી સો આંગળીઓવાળા મનુષ્ય મુખેર્યાં ને વાડિયા હાય; ગમે તેમ પણ જો આંગળીઓના પડેલા વેઢાન ટાર્ચે સહેજ ઉપસેલા ભાગ હોય તો તે મનુષ્ય ધ્વનમાં તયા ખારાકમાં લાગણીપ્રધાન હાય છે તે ખીજા માસને દુભવી શકતા નથી.
ઉપર વકી આંગળીએ કાળે નુષ્ય લેાબી, લાલચુ અને લાંચરૂશ્વત લેના, લક્ષ્મીની વધારે પડતી ડાલવતા રાખનાર હાય છે. હાં.
માંગવા જમ તે મા ીલ, ચુંચળ,
અતિખાન, રૉથે યાત જાણી જોનાર સખત શબ્દ ચપટાં ટેરવાં.
પહેલી
જ રહે, પ્રાણીમ સાકર ન, ખેતી
1, ભુજારપર હાર તે હેતુ
રે
મા
પ્રત્યે શુ
વિકસિત સાંધા કે ચપટાં
વાળ વસ્તુ કાન, પ્રાણ તે સનથી કરનારા યું
વસ્તિ સુધી ને ચપટાં ટેરવાંવાળે; મનુષ્ય પુરા, ક્ષણક વિચાર, તથા એકાએક દેશાંતર કરનારા હૈય. શસ ટેરવાં.
ચારસ ટેરવાંવાળે મનુષ્ય સામ્બુતા, વિચાર તથા આચારન ચાકકસતા, તત્વજ્ઞાન, રાજર્નતિ, સમાન્ય વિજ્ઞાન અને નીતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હૈ
છે.
થ પ્રત્યેક
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬
ભાષા, વિવાદ, પિંગલ, વ્યાકરણ, રાગરાગિણી અને અન્ય રચનાત્મક વસ્તુ વિષે હાલ ધરાવનારો હાય. શોધ, કપના અને વકતૃત્વશકિત પ્રત્યે પ્રેમ રાખનાર હોય. તેનું કરેલું કામ ઓછું ગણાય, પણ તેની વ્યવસ્થા ને સ્વચ્છતા વખણાય. પરંતુ જે સાંધા વિકસિત હશે તો તે પ્રમાણે થશે નહિં.
નિશાનીથી લાભાલાભ આદિમૈકાન્તિકસ્થાન દ્વારકાશ્ય શંકરાચાર્મ શ્રી કેશવતીર્થ સ્વામિજી ગૃહસમુદ્રિકમાં નિશાનીઓથી થતાં નરેનુકશાન નીચે પ્રમાણે દર્શાવે છે. ગુરૂની આંગળી.
જે માણસના હાથમાં ચાકડીની નિશાની હોય તે માસુસ બહુજ ધાર્મિક તરંગથી ઉદ્ભવતી મનની આસ્થર સ્થીતિવાળો થાય.
જે માણસના હાથમાં તારાની નિશાની હોય તેની અંદગીમાં એક બહુજ સારો અવસર આવે.
જેના હાથમાં ત્રિકોણની નિશાની હોય તે માણસ ધાર્મક વાયમાં નિષ્ણુત બને. સફળ પ્રધા,
જે માણસના હાથમાં વર્તુળની નિશાની હોય તે માણસની શુદ્ધિ પર શ્રદ્ધાનો વિજય થાય. બન્દીવાન ધર્માધ.
જેના હાથમાં જાળીની નીશાની હોય તે માણસ બંદીવાન થાય અને તેની અમર્યાદિત ધર્માધતાથી સંસારમાં અતિરિત યાતિ ઉભી કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ગ્રહ સામુદ્રિક
ખરાબ ખાસિયત
જેના હાથમાં સીધી સાપના આકારની નિશાનીઓ હેય તે માણસ ખરાબ વૃતિઓને પોષક ને આશાઓ રાખનાર હોય, અદેખે, પ્રપંચી.
જેના હાથમાં આડી નિશાની હોય તે માણસ અદેખે ને પ્રપંચી પ્રકૃતિને બને. મેટાથી રક્ષણ
જે માણસના હાથમાં ચેકડીની નિશાની હોય તેનું મેટા માણસથી રક્ષણ થાય. પવિત્રતાની પ્રતિમા.
જે માણસના હાથમાં ઉભા તારાની નિશાની હેય તે માણસને પવિત્રતાની પ્રતિમા જાણ. નિર્લજ.
જે માણસના હાથમાં આવતા અને અર્ધચન્દ્રના આકારની નિશાની હોય તે માણસ લાજશરમ વગરને હેય. પ્રવીણ રાજપુરૂષ,
જે માણસના હાથમાં ઉભા ત્રિકોણની નિશાની હોય તે પ્રવીણ રાજપુરૂષ થાય. એક નિશ્ચચી.
જે માણસના હાથમાં સિધા ચતુષ્કની નિશાની હોય તે ચોકકસ નિશ્ચયન બને. મિથ્યા અભિલાષા. ( જે માણસના હાથમાં મોટા વર્તુળની નિશાની હોય તે ફળિભૂત ન થનાર મિયા અભિલાષાવાળે હોય. ખરાબ હેતુ
જે માણસના હાથમાં જાળીની નિવાની હય તે ખરાબ હતએ રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
અધ્યાય-૬
ઉદારચરિત્ર,
જે માણસના હાથમાં શુક્રની જગ્યામાંથી નીકળી ગુરૂની આંગળીના બીજ વિભાગ સુધી રેખા જતી હોય, તે ઉદાર ચરિત્ર અને યશ મેળવનાર માણસ થાય. ખરાબ ટેવે.
જે માસના હાથમાં આડકતરી ચાકડીની નિશાની હોય તે ખરાબ વાળ હલે. નિર્લજજ નર
જે માસના હાથમાં આડા વાંકા તારાની નિશાની હોય તે નિર્લજજ સ્વભાવને થાય સિતમગર જવાંમર્દ.
જે માણસના હુ પ વક્ર કી નિશાની છે તે સિતમગર જવામર્દ છે. મને છે,
જે મન અને હા 1 કપ બની નિશાની હોય તે કહુર એવા “
એના હા. ૯ એ.
.
વિ
.
. તા. રર
ન ર સાવનો
તે થાય.
જે મારા હા પાડી હતી. ન શાનો હાય તે આઘન કરવાના સ્વભાવવાળે વિ. શકા સ્વભાવ.
જે માણસના હાથમાં વાક ચુંકી ચાકડીની નિશાની હોય તે બહુજ શકાશીલ સ્વભાવના હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ગ્રહસામુદ્રિક
ભયાનક ભવિષ્ય.
જે માણસના હ્રાયમાં તારામ`ડળની ન ચ તે ભયાનક ભવિષ્યના થાય.
૬૯
અભણ, હુઠીÀા.
જે નાણુસના હાથમાં આડી રેખાની જાતે ય તે ભુખ્યુ અને ડીલે હુંય.
ઝેરથી મેાત.
જે માંણુસના હાથમાં મમાં એક બડી રેખાની નિશાની હાય તેનુ ઝેરથી મેાત થાય,
પ્રાણઘાતક પ્રસંગ.
જે માસના વચમાં નડી દેખાતી ચાકડીની નાની હાંસ તેના જીવનમાં પ્રભુધાતક પ્રસંગ આવે,
~h
રેખાકૃતિએથી લાભહાનિ
પ્રમહંસ પરિવ્રાજકાચાર્ય' શંકરસ્વર્ગામ થી વિશ્વાશ્રમ મહારાજ પ્રસામુદ્રિક પ્લાયના રેખાકૃર્ય લાઈનના સ વિષે નીચે પ્રમાણે સ્પષ્ટિકÁ કરે છે :~~~ આત્મધાતક પત્તિ.
જે માસના હાર્કનો
તેના ઉપર આત્મધાતક આપત્તિ આવે છે. જીવલેણ આત.
જે માણસના હાથમાં જાડી દેખાતી ચતુષ્કાની નિશાની ડ્રાય તેના જીવનમાં તેના રૃપર જીવલેણુ આફત ઉતરે, છુપી વિદ્યા પ્રત્યે પ્રીત.
જે માજીસના હાથમાં મધ્યમાં ત્રિાણુની નાની ડ્રાય તે છુપી વિદ્યા પ્રત્યે મુખ્યત્વે કરીને ધ્યાન આપતા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ડા કે દારીનો હાય
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૦
અધ્યાય-૬
ગુતજ્ઞાનની શેાધ
જે માણસના હાથના વચલા ભાગમાં વર્તુળની નિશાની હોય તે ગુસજ્ઞાનની શોધમાં વિજય વરનારે હાય. દુર્ભાગી દદી.
જે માણસના હાથમાં એક કરતાં વધુ જાળીની નિશાની હોય તે દુર્ભાગી દર્દી બને. વંધ્યત્વવાળી વનિતા.
જે સ્ત્રીના હાથમાં ચાકડીની નિશાની હોય તે વંધ્યત્વને પામે. અર્થાત તેને સંતતિ ન હૈ. થોરીનો સ્વભાવ.
જે માણસના હાથમાં ચાર ચોકડીની નિશાની હોય તે ચારી કરવાના સ્વભાવને થાય. હિંસક ખાસિયત.
જે માણસના હાથમાં ઉંડી તારાની નિશાની હોય તે હિંસક સ્વભાવનો અથવા હિંસાને પાત્ર થવાના ભવિષ્યનો હેય. છળપ્રપંચની હલકી વૃત્તિ.
જે માણસના હાથમાં ઉંડા ત્રિકોણની નિશાની હોય તે ળ પ્રપંચી અને હલકી વૃત્તિને થાય. ઘાતકી હદય.
જે માણસના હાથમાં વધારે ઉપસેલા ચતુષ્કની નિશાની હોય તે ઘાતકી હૃદયને બને. મુંછ, ચિત્તભ્રમ સ્થિતિને.
જે માણસના હાથમાં ઝીણું જાળી હોય તે મુંછ સ્વભાવથી ઉત્પન્ન થતી ચિત્તભ્રમ સ્થિતિને હાય.
જગદગુરૂ શ્રી પદ્મનાભાચાર્ય સ્વામિ મહારાજ સર્યની આંગળીનાં ચિહ્નોની લાભહાની નિમ્નલિખિત આલેખે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ગ્રહસામુદ્રિક
૭૧
પવિત્રતાવાળા પુરૂષ,
જે માણસના હાથમાં સ્પષ્ટ ચેકડીની નિશાની હોય તે પવિત્રતાવાળો પુરૂષ બને. વિજયકીર્તિની કિરણાવલિ.
જે માણસના હાથમાં ચમકતા તારાની નિશાની હોય તે ભવ્યતા, વિજય અને કીર્તિ મેળવવાની કિરણવલિવાળો હેય. કેળાવિજ્ઞાન,
જે માણસના હાથમાં તીણ વિણની નિશાની હોય તે કળાવનાવાળ બને. વિજયી વરનાર,
જે માણૂસને હાથમાં તીક્ષ્ણ વર્તુળની નિશાની હોય તે વિજયશ્રીને વરે છે. ગાંડપણવાળા.
જે માણસના હાથમાં મટી જાડી જાળીની નિશાની હોય તે ગાંડપણવાળે થાય. દ્વેષી સ્વભાવ.
જે માણસના હાથમાં બહુ જાડી દેખાતી ઉપસેલી કડીની નિશાની હોય તે નિષ્ફળતા મેળવે અને અભિમાનથી ઉત્પન્ન ચતા હૈષવાળ બને. અસામાન્ય બળવાન.
જે માણસના હાથમાં તરતા તેજસ્વી તારાની નિશાની હોય તે અસામાન્ય બળવાળે થાય. કળાસર્જક.
જે માણસના હાથમાં ખાડા ખરબચડાપણું વિનાની ચોખા ત્રિકોણની નિશાની હોય તે કળાસર્જનની અભુત બુધિ
શકિતવાળો બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૨
વિશિષ્ટ શકિતશાળી.
જે બસના હાથમાં એક કરતાં વધારે અનુષ્કની ભરત હ્રાય તે વિભ્રષ્ટ વ્યાખાઓમાં સક્રિય થતાં તંત્રવાળે ઘચ, વિજયવાન.
અધ્યાય-દ
જે માલ્યુસના હાથમાં ઉપર લગાવી અંતુલન હત હાય તે વિજયશાળા ખા
અખે!.
જે માણસના નિશાન હેાય તે દેશ ૨ાવ થામ
દુ:ખી.
હમાં ઝી ઝીણા કાપી માન
જે માપુસના કાચુ રેખાની નિશાની વાસ તે દુ:ખો ૮. વ્યવસાયમાં વિરે
જે માસના જેમાં ભારતમાં કોની સામ તેના વ્યવસમાં વિધા
આલાસો કર્
જે માસના વાથમાં ઉંઘ કરે હાર ડૉ નિશાની હૈંય તે આસા કરતારે, ભી અંતે ઢેગી મ પ્રકારામાં આવવાની કળા.
જે મજુસતા લાયખાં સૂર્યચંદ્રતી મધ્યમાં પત્રકે બી ચાવી હાય તે પ્રકાશમાં આવવાની કળાવા અને વિજાલક્ષ્મીની પ્રાપ્તિ,
જે માલ્યુસના હાથમાં કલાની પુણે વર્તુળની નિશાની હૅાય તે વિજયને પ્રાપ્ત અને લક્ષ્મી સપાદન કરે.
આશાની નિરાશા.
તા કાન
જે માસના હાથમાં ભાગ્યરેખામાં જાળાની નશાનો મ તેની આરા! નિરાશાનાં પ૮પૃ ત્તસ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ગ્રહ સામુદ્રિક
૭૩
બુધની આગળીની રેખાઓનો લાભ લાભની સમીક્ષા વક ધર્મોપદેશક સંકરાચાર્ય શ્રી મહાદેરતી મહારાજ નીચે પ્રમાણે કરે છે–– આત્મશ્લાઘા કરનાર,
જેના હાથમાં એકબીજાને છેદની રેખાએ નિશાનો એ હોય તે માણસ એ વા કરનારા ડર સત્ય સભાને
ભવિવેત્તા
જે માણસના મુવક દ્રવ્ય એ ભાગ્ય ના માં ન ચાકડી નિસાની વ ત બની આ કડીનું જ્ઞાન : ૨ યાય, અને માતા અને. ચેરી કરનાર,
જે માણસના અશુ સૂચક હાથમાં કમર માં : રોડ નિશાની મિ તે ચે કવિ રવિ . . વ્યાખ્યાન કર્તા,
જે પાસના હાથમાં વિદ્યારે માં તા ર નિશાની છે તે ભગ્ય વકતૃતશ કેવળ બને. ગુસંવિધાની વૃત્તિ.
જે ક હ પૂ. સૂતો સાથે ત્રિણનું નિશાની હોય છે ગુણવિદ્યા ન જો રાખનારે હેય.
જે માસના હાથમાં ઉઘાની ટોચે ચતુષ્કની નિશાની હેય તે વણિકબુદ્ધિનો બને. પ્રપંચી.
જે માણસના હાથમાં બુદ્ધિરખાના મૂળમાં જાળીની નિશાની હોય તે પ્રપચી સ્વભાવ તથા ચોરવૃત્તિને હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪
અધ્યાય-૬
સુશીબતે જોગવનાર.
જે માણસના હાથમાં ભાગ્યરેખા તથા ઉમરેખામાં ચાકડીની નિશાની હોય તે મોટી મુશીબતે ભેગવે. અપયશ મેળવનાર,
જે માણસના હાથમાં ઉઘપરેખાની મધ્યમાં તારાની નિશાની હોય તે અપયશ મેળવે. ગુમવિદ્યાને જ્ઞાની
જે માણસના હાથમાં બુદ્ધિરેખાની મધ્યમાં ત્રિકોણની નિશાની હોય તે ગુમવિદ્યાના જ્ઞાનને પ્રયોગમાં મુકવાની શાસ્ત્રીય ક્રિયાવિધિમાં સફળતા સંપાદન કરનાર થાય. ચપળતાને ધીમી કરનાર,
જે કઈ માણસના હાથમાં ચતુષ્કની નિશાની હોય તો બુધના સ્થાનથી સચિત થતી ચપળતા તે નિશાનીથી ઓછી થાય. મખ.
જે માણસના હાથમાં બુદ્ધિરેખાની ટોચે જાળીની નિશાન હેય તે તે મૂર્ખતાવાળો મનુષ્ય હેય. ચિરવૃત્તિને.
જે માણસના હાથમાં સાપના આકારની ઉભી રેખાઓની નિશાની હોય તે ચેરી કરવાની વૃત્તિને માણસ હોય. ચોર,
જે માણસના હાથમાં ઉભી રેખાઓ છેદતી આડી રેખાઓની નિશાની હોય તે ચોરી કરવાના સ્વભાવને માનવી હોય. ચારી કરવા ટેવાય.
જે માણસના હાથમાં ઉભી રેખાઓની ઉપર ચાકડીની નિશાની હોય તે ચોરી કરવાની ટેવવાળી વ્યકિત થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ગ્રહસામુદ્રિક
સારા વકતા.
જે માણસના હાથમાં બુદ્ધિરેખાના અગ્રભાગે ખુલા તારાની નિશાની હાય તે સારી વકતૃત્વકળાવાળા વકતા અને. રાજનીતિજ્ઞ પુરૂષ.
જે માણસના હાથમાં બુધ્વિરેખાની વચ્ચેાવચ ત્રિકાણુની નિશાની હૈાય તે રાજનીતિજ્ઞ પુરૂષ થાય. અવિચારી અને બેવકૂફ વ્યકિત.
જે માસના હાથમાં મુદ્દરેખા અને ઘુમરેખામાં જાળાની નિશાની ડાય તે માઝુસ વિચારી અને ખેવ વ્યકિત બને.
ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
અદાચ ૭ મો. : રેખા સામુદ્રિક :
મુખ્યરેખા હિમા. સનાતન ધર્મોપદેશક શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદાશ્રમ મહારાજ રેખા સામુદ્રિકશાસ્ત્ર વિષે પ્રવચન કરતાં મુખ્ય બા મહિમા નીચે પ્રમાણે જણાવે છે:-- ભાગ્યરેખા અને આખા
યોગ્ય ભાખા અત્ પ્રારબ્ધ ઉપના હાથની હથેળીમાં નહિં દેખાથો સુયરે બા મત વિજયરેખા, કે જીવનરેખા અર્થાત આયુરખ માંથી અથવા આરા રેખામાં થઈને શનિ દેવતાના ડેર કે ગુરૂ મહારાજના મંદિર પ્રત્યે જતી ઉપરેખા પણ ભાગ્યરેખાની જ જગ્યા રોકે છે. તે રેખા પ્રારબ્ધરેખાના જેવા જ ફળ આપે છે. આ ભાગ્યરેખાનું અસ્તિત્વ તદન ગરીબ માણસના હાથના પહ ની હથેળી માંજ નથી હોતું. આ ભાગ્યરેખા મનુષ્યના હાર પહેચાની હથેળીના મળમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ખાસામુહિક
૭૭
નીકળી આયુષ્યરેખા વટાવી દેના ઘરમાંથી પસાર થઈ, મંગળ મહારાજના મંદિરમાં ઘા શુક્રવના સ્થામાંથી બહાર પડતી જોવામાં આવે છે, જે ભાગ્યરેખ માણસના હાથની હથેળીના માહબધમાંથી બનાવ પામી શનિદેવતાના ગૃહ રૂદન પર સીધી પહોંચતા દેખાતી હોય તે તેવી આકૃતિઓવાળો માણસ પોતાના પ્રાર્થના પુણ્ય પ્રતાપે નીચી પાયરીએથી ઉચ્ચ અધિકાર આરોહણ કરે છે. જે આ આકારની સાથે શરૂઆતથી જ જયરેખા જણાતી છે તે તેવી આકૃતિવાળે માણસ નમુદાર નસીબદાર જ છે. જ્યરેખા
જે અનુષ્યના હાથમાં હથેળીની રેખ માં જયરેખા જષ્ણુતી ન હોયમનુષ્યના હાથ ચાય તો શુભચિહે દર્શાવન છે કે તે પણ તે અનુમાન છે પણ કાર્યમાં જીત મેળવવા મારે શ્રમ ઠાર પડે. તે મસી મતના કાબલામાં પર !! ન ધ પછી શા છે, આમ થાય તે માસ પર શ્રી ઈ -દસ હતાશ થ.. કાપી કંટાળી તે નિરાશા અવન- કે પગ 3 ન.
ને અનુપના ડાથમાં એ વા મા ૫ થી ઉભરી રે એ તો તે ફરીથી પ્રાપ્ત ક પર ની આગાહી આપે છે. aધાની સાથે જ પ્રજ્ઞારે બે સુંદરતાના ડેરા પ્રત્યે નકલી હોય તે પનીને જય પિવાના બુદ્ધ ન શરીર કતના પ્રતાપે
તું યા છે. આ જ તે ધરાવર માની લગભગ પાંત્રીસ વર્ષની વય થાય ત્યારે થવા પર છે. મનુષ્યના હાથને પની હથેલીમાં આવેલી જયરેખા જ મનરેખાના સ્થાનમાંથી બહાર પાડીને સૂર્યનારાયણના ગૃહસન અને જતી જણાતી હોય
તે મ પ્રકારની રેખા ને લઈ ને શતી હોય તે વર્ષથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૮
અધ્યાય ૧૭
માનવી તેના વણુજગ્યાપારમાં વિશેષ વિજય અને વસ્તુ સંપાદન કરે. આશરે ખેતાલીસ પીસ્તાલીસ વર્ષ વીતી ગયા પછીના આ પ્રકારની રેખા ધરાવતા માણુસ પેાતાના મનની મુરાદ મુજ્બ કાસિદ્ધિ સ ંપાદન કરવા સામર્થ્યવાન ચાય છે. સામાન્ય રીતે આ પ્રકારની રેખા પુર્વાવસ્થામાં નહિં, પરંતુ મનુષ્યની ઉત્તરાવસ્થામાંજ દ્રવ્યપ્રાપ્તિની સુખશાંતિનું ભાવિ ભાખે છે.
જો મનુષ્યની હથેળીમાંની જયરેખા જન્મીતે સુસન તરફ તી હાય તો જે સાલથી જયરેખા ભાગ્યરેખાના સ્થાનથી છુટ્ટી પડતી હોય તેજ સાલથી માણુસને તેના ધંધામાં સફળતા મળે, ને પૈસા પણ મળવા માંડે, હથેળીમાંની જયરેખા જો વાંકાચુકા ચતા સાપની આકૃતિના જેવા આકારની હ્રાય તો તેને ધરાવનાર માણુસતી નાણુંવિષયક સ્થીતિ ડામાડાળ તે મહાન મુઝત્રંણુકારી હેાય છે. જો માણુસના હાથની હથેળીમાંના શુક્રદેવતાના ડૅાપરથી આવિર્ભાવ પામતા આકૃતિ જયરેખાને ભેદી નાખતી દેખાતી હૈાય તે તે આકારવાળા મનુષ્યને તેનાં કેઇ સગાંવહાલાં, સ્નેહીસંબંધી કે મિત્રમંડળને લીધે છાંટા ઉડી ધનની હાનિ પહેાંચે છે. જો આવા પ્રકારના આકાર પર જવ જેવી આકૃતિ જણાતી હૈાય તે તે પુરૂષતે દ્રશ્યન્હાની સાથે કીર્તિની પણ હાનિ થાય છે.
વર્ણાશ્રમકર્માંપદેશક શારદાપીઠાધીશ્વર શ્રી વિદ્ય શંકરાચાય મહારાજ રેખાસામુદ્રિકના ચિહ્નચરેત્રવિભાગ વિષે વિવરણ કરતાં નીચે મુજબ જણાવે છેઃ——
જો મનુષ્યના હાથની હથેળીમાં જયરેખાની છેવટે સૂર્યનારાયણુના સ્થળ ઉપર ચાંદનીની નિશાની હોય છે, તેા તે માથુરા મહુજ છે તમબરૂવાળા, માનમત બાવાળા તથા સીત પ્રતિષ્ઠાવાળા પ્રસિધ્ધ પુરૂષ બને છે. જે જ્યરેખા પાતાના જંગમાં કઇ પણ સ્થળે ઓચિંતી એવડી બની જતી જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
રેખાસામુદ્રિક
આવે છે, તે તે માનવીને નહિ ધારેસે સ્થળેથી ઓચિતા લક્ષ્મીના લાભ આવી મળે છે, મનુષ્યની હથેળીમાં જે કાષ્ઠ રેખા ચંદ્રદેવતાના ચ'નીચેાકમાંથી શરૂ થઈને જયરેખા સાથે મુલાકાત કરતી જણાય છે તે તેનામાંથી ખીજી રેખા બહાર પડીને જયરેખાની બરાબર વિહરતી હૈાય છે, તેા તેવાં ચિહ્નાવાળા મનુષ્યને લગ્ન થવાથી સાસ રયાંથી અથવા તો અન્ય કાઇ સગાંવ્હાલાં, સ્નેહીસંબંધી કે મિત્રમંડળથી શ્રીની સિપ્લી થાય છે; તેવા મનુષ્યતે આવાં કાઇ મનુષ્યો તરફથી દ્રવ્યપ્રાપ્તિના ચાગ હૈાય છે.
વિયરેખા પેાતાના પ્રવાસમાર્ગમાં જે તેજ્જીન ખની ઝંખી પડી જતી ડાય છે તે તે માણસને કલદારની તાણુમતાણુ રહે છે. તેની સ્થાતિ વસુ વિના નર પશુ' જેવી થાય છે. જો નાનીનાની આકૃતિ વિજયરેખાને વિધી નાખતી હૈાય તે તેનાથી લક્ષ્મીલાભમાં અડયણા ઉભી થાય છે. દ્રવ્યનાાની પણ્ થાય છે. જો આવી ઝીણી કૃતિઓ વિજયરેખાને ભેટતી જાય છે. તેા તે ચિહ્ન સરૂં જાવુ. આમ હેય તેા મનુષ્યના વસુમાં વધારે થવા પામે છે. નાણાં હરતાંફ્રત થવાથી અંતઃકરણુ આનંદમાં રહે છે. ચંદ્રમાના ચાકની ઉપરથી
ce
શરૂ થતી
કાષ્ટ આકૃતિ વિજયરેખાને આરપાર ભેદી નાખે છે, તા તે માણુસને પ્રેમના પ્રસંગમાં નાણાંનુ નુકશાન જાય છે. જો આ પ્રકારના આકાર પર જવની નિશાની જણાતી હૈાય તો તે માણુસને પૈસાથી ન પતતાં ઇજ્જતઆબરૂની ભરબાદી થતી જાતે એવી પડે છે. પહેાંચાની હથેળીમાં આવેલી વિજયરેખા પર ચતુષ્કની અકૃતિના આભાસ થતા હાય છે તો હરીફે તથા દુશ્મના તરથી માન પ્રતિષ્ઠાનું જાહેર લિલામ કરવાના પ્રયાસેામાંથી તે આબાદ છટકી જવા પામે છે. હથેળીમાં સૂર્યના સ્થાન પર એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૦
અધ્યાય-૭
કસ્તાં વધારે આકૃતિઓ જણાય છે તે ચિહેને અંગે માનવીને એક કરતાં વધુ સાધન-સામગ્રીઓ મળી આવે છે. તે આકૃતિઓરાંચી જેટલા આકારે શકિતશાળી ભાસતા હોય તેટલા પ્રમાણમાં માલપણું મળવામાં શકિતવાન સાધનસામગ્રી હોય છે. મનુષ્યના બાથની હથેળીમાંના સૂર્યનારાયણના ગૃહસદન પર ઉભી લીટીઓ જેવી નાનકડી બહુ આકૃતિઓ જણાતી હોય તો તે માણુ કચ્છ સંપાદન કરવા પોતાના મનમાં અનેક પ્રકારના તરંગનું સેવન કર્યા કરે છે, પરંતુ જય પ્રાપ્ત કરવામાં જોઈએ તેટલી ધિરાજ તેના હૃદયમાં છેતી નથી. - હા માં આવેલી ઉદયરેખના આરંભથી જયરેખા પણ ઉદ્દતી હું, ને તેની સંગાથે સરખે અંતરે સૂર્ય
રાણાને ગુદભુવન પર આક્રમણ લઈ જતી જનું તી હોય તે ને પદ્ધ ધારણ કરનાર સાણસ તેજાર તકદીર ને સુખ ભેગ: સાધના અગ્ર વાળે બ =પાયુ કરે . શી જય ને
- પી જાય છે. એવી કૃતિવાળા માસને સિદ્ધિ છે કે ક. એ ઝાઝી હક છે વવી પડતી નથી. શાતિ ને સંગે આ ૬ સર્વ રતુમાં તે સને હાક બનતી જાય છે. હા હથેળીમ જમા સૂચના ગૃહ ૨ (ર. - તે ગ્રહની ગુડ પર કર કર છે કે તેવી
કૃતિકા | કાર જપ, દીશા વિજ્ઞાન વિદ્યાની પક્ષા છે જેથી વા ભાગ્યશાળી બને છે.
હળીમાં આવેલા ચિખા માંથી જે આકૃતિઓ . નર : ઉ જતાં જણાય છે તે ચહ્ન વડે કરીને તે સાતમાં છે. ભણસ : દ્રવિષયક વિષમ પરિસ્થીતિમાં સંતોષકારક - રે વઇ સુખશાન્તિ પ્રસરે છે. તે વિજયરેખા
છે. સૂ.. ો કારમાં જુદી પડતી હોય, તો તે ચિતવાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
રખાસામુદ્રિક ••••••••••••••• માણસ પિતાની યોગ્યતાના પૂજા માનમર્ત;િ નાખ્ય
દર, કીર્તિ પ્રતિષ્ઠા ને સુખભવના ગિરિશિખરે પહોંચી નસિબદાર નીવડે છે. પરંતુ જે વિજયારે આમાંથી ત્રિશૂળી આકૃતિને આવિર્ભાવ ન થતાં એકજ સાખાજદી પ ક તે તે ફાંટાવાળો માણસ પિતાના આંતરિકબળીને પિતાના પર કરેલા વ્યવસાયકાર્ય સિવાય અન્ય ખજે રસ્તે ઉપયોગમાં લેતે હાથ છે. તેમજ તેવી રીતે પૈસાની પ્રાપ્તિ માટે અહનિર પત્નશીલ બનતે હોય છે. હથેળીમાં જે વિજયરેખામી સરને છેટે સીધી આકૃતિઓ સૂર્યનારાયણના સદનઃ પર આવેલ અવલોકાતી હોય તો તેવા આકારવાળે માણસ કરાવી અનહદ ઈતઆબરૂ સંપાદન કરવા પ્રારબ્ધવાન બને છે.
–૨– . . . : -
ગણ રેખાકૃતિઓ. : : : : :પાખંડપખંડનાચાર્ય દ્વારકામઠાધીશ્વર શ્રી શિવ સચ્ચિદાનંદતીર્થ સ્વામીજી રેખા સામુદ્રિકની ગાણ રેખાકૃતિઓ વિષે નીચે મુજબ વર્ણન કરે છે –
મનુષ્યના હાથની હથેળીમાં આવેલા ગણરેખાઓમ, મગરેખા, આરોગ્યરેખા, દુસરેખા, પ્રભુપ્રેરણરેખા, ગુરૂમંડલ શનિકંકણ ને શુક્રમેખલા મુખ્ય રેખાઓ મનાય છે. આ રેખ કૃતિઓ પ્રત્યેક માનવીના હસ્તનાં કારમાં અવલોજી આવતી નથી. મંગળરેખા,
મનુષ્યના હાથના પહચાની હથેળીમાં આવેલી પંઝિલા રેખા મંગળ મહારાજની ઝઘડાખર આન, બાસિતને તામારા બતાવે છે. આવી રેખાવાળા માણસે પિતાના હેવાન માની આસપાસના કે પિતાના ધંધાજગારની દુકાનેની સારવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
કાકી સામેલ રાશિદ કરે છે. તે કારણને હી જો તારી પાસે બહારની અંદગીમાં પણ ફાટી નીકળે . જો મારા હાથની હથેળીમાંની આવા પ્રકારની રેખાકૃતિમાં
શખપ્રતિક બહાર પ્રગટ થઈ બહાર પડી ચંદ્રગ્રહના ગૃહપ્રલે વિરતું દેખાય છે તે માનવીના દેહને ઇન્દ્રિવિભાગ બહુ બહેરે હાલાને લીધે તેવી ટિને માણસ માદક પીણું તયા કામી કામના અને આકર્ષવ થી રેખાકૃતિને છેડે જે ચાંદનીની નિશાની
જે પહે છે, જે તેવા માનવીનું નશાખોરી અને ઇશ્કબાઝમ અવસાન થાય છે. અમારા ઘરેણા ને માજીથરેખા
માણસના હાથની હથેળીમાં કેટલીક વખત અશકિતને આભાસ આપતી આયુષ્યરેખાથી સખે અંતરે મંગળ મહારાજની રેખા નજરે પડે છે. આ રેખાવાળા માનવીનું કાયિક સ્વાય લેખમાયેલું રહેતું હોવા છતાં પણ આવા પ્રકારની મંગળદેવતાની
બ્દ અંદગીનું રક્ષણ કરવાને શકિતશાળી થાય છે. જે આયુષ્યરખા અવિચ્છિન્ન નહિં રહેતાં કઈ જગ્યાએ તૂટી જતી હોય તે
માં પણ તેજથી સરખું અંતરે મંગળદેવની રેખા દેખા દેતી હોય હે તે માણસ કોલેણ બિમારીનું બલિદાન બનતાં બચી જાય છે, આત, તે મરતે નથી. હથેળીમાં જે મંગળ ગ્રહની રેખા અધ જંદગી પછી આયુરેખની બરાબર સામે આયુષ્યરેખાની સમાપ્તિ સુધી ચાલી જતી જોવામાં આવતી હોય તે તે માણસ પરદેશમાં એકજનક સ્થિતિસંજોગોને ભેગા થઈ મૃત્યુ પામે છે. માગ્યરેખ ને દુસનરેખા,
. . મનુષ્યની હથેળીમાં આરોગ્યરેખાનો ઉદય માતાના રિક અવતરવાની અવસ્થાથી નથી હોતો એવું અનુભવવૃદ્ધ તથા
જવાહ રિષિઓનું માનવું છે. માનવીના હાથમાંની આરોગ્યરેખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
રેખાયાણદ્રિક
. ભાવિ ભાખે
જરૂબાને ભેદ્યા વિના
તરફ ચાલી જાય તે
કોઈપણ પ્રકારના દુઃખદર્દની આગાહી આપે છે. ત્યારે આરામરેખા આયુષ્યરેખાને આરપાર વીંધી નાખે છે ત્યારે રોગરંજા વધી પડી આદમી અવસાન પામે છે. હથેળીમાં દુન્યસનની રેખાની હયાતી અફલાતુન ઈશ્કબાઝ તથા બેહદ નશાબાજીનું ભાવિ ભાખે છે. આ રેખા જે આયુષ્યરેખાને ભેદ્યા વિના મણિબંધના મેદાન તરફ ચાલી જાય છે તેવી રેખા ધરાવનાર માણસની વિષયવાસના બહુ બલવત્તર હોય છે. તેને પોષણ આપવા તે દુર્વ્યસન પણ કરે છે. પરંતુ આ રેખા મણિબંધ તરફ ન જતાં જીવનરેખાને આરપાર ભેદી નાખે ને શુક્રના સદન તરફ વળે છે તેવી આકૃતિવાળો માણસ રંડીબાજી ને નશાખોરીના ઘડાને પૂરપાટ છેડી મુક્તાં પોતે દીર્ધાયુષી હોવા છતાં હાથે કરી અપાયુષી બની જંદગીને અકાળે અંત લાવે. પ્રભુપ્રેરણ.
હથેળીમાં પ્રભુપ્રેરણની રેખા આરંભકાળની ચોખંડી, શોધકવૃત્તિના હાથને સંજોગસાનુકુળ નહિં હતાં તે મોટે ભાગે અન્યકેટિના હાથમાં હયાતિ ભેગવતી દષ્ટિગોચર થાય છે. આવી શ્રેણીની આકૃતિવાળા આદમીઓ ને ઓરતને ભાગ્યચકમાં છુપાઈ રહેલી ઘટનાની અદ્દભુત પ્રકારે આગાહી થવા પામે છે. આવાં નરનારીઓને નિદ્રાવસ્થામાં ભવિષ્ય ભાખતું સ્વપ્નદર્શન થાય છે. તેમજ કેટલાક પ્રસંગે તેમને ઉંઘતાં ન હોવા છતાં પણ જાગતાં સ્વપ્નમાં આવે છે. જ્યારે આ પ્રકારનો આશ્ચર્યકારક બનાવ બને છે ત્યારે તે સ્ત્રી પુરૂષને જાગૃત અવસ્થામાં પણ નિદ્રાવસ્થામાંથી આવતી આત્મશ્કરણની અન્ય અવસ્થાઓને આભાસ થાય છે. હાથની હથેળીમાં વિરાજમાન થયેલું ગુરૂમંડળ યોગક્રિયાની કુંળસિધિનું ભાવિ ભાખનારૂં ચતુર ચિહ્ન છે. તે ચોગક્રિયાઓને થયેલ, તે કે થનારે ફેલા બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
તેમજ આ jમંડળ સિધિશકિત સંપાદન કરવાની ગુપ્તજ્ઞાનની અનેરી આમાંહી આપે છે.
અવૈદિકમતખંડનાચાર્ય જગદગુરૂ શ્રી શશિશેખરાશ્રમ સ્વામિ રેખા સામુદ્રિકના શનિકંકણુ તથા શુક્રમેખલા સર્ગ વિષે નીચે અનુસાર વક્તવ્ય કરે છે – શનિકંકણ ને શુકમેખલા.
મનુષ્યના હાથના પહોંચાની હથેળીમાં આવેલું શનિદેવતાનું શનિકંકણું દુર્દશાની નિશાની પુરી પાડે છે. માણસની હવાઈ કિલા બાંધનારી શેખચલ્લીશાહી તરંગી પ્રકૃતિ પ્રદર્શિત કરે છે. હરકોઈ કાર્યમાં પરાજય દેખાડે છે. ડામાડોળ દિલ દર્શાવે છે. મગજને ચકાવે ચઢેલું દેખાડે છે. નિરૂત્સાહી નીતિ સાબીત કરે છે. શોકાતુર સ્વભાવ દર્શાવે છે. જે આ રેખા સાથે પ્રા. રખા ભંગીતૂટી જવ સાથેની કે સાંકળના આકારની અવલોકવામાં બાવે તો તે માણસ મગજશકિતનું સમતલપણું ગુમાવી બેસે છે. તેવી રેખાવાળે માણસ જીદગીમાં પરાજય વિના અન્ય કાંઈ પણ પ્રાપ્ત કરી શકવાને અસમર્થ નિવડે છે. માણસની હથેળીની આ આકૃતિ સાથે પ્રજ્ઞાખા ચંદ્રમાના ચોક પ્રત્યે નમી જતી જોવામાં આવતી હોય તે એ પ્રકારનાં માનવી ત્રિશંકુની સ્થીતિમાં લાવી મુકનાર હવાઈ ખ્યાલો રાખી પોતાની શોકાતુર પ્રકૃતિને વિશેષ શેકાતુર કરી મુકે છે. તે નિરાશાવાદી બની જઈ જીદગીમાં જય મેળવવાથી સદા દૂર ને દૂર રહેતાં જાય છે.
મનુષ્યનાં રૂષ્ટપુષ્ટ હાથની લહિયાળ હથેળીમાં જે મુખ્યત્વે કરીને શુકનાં ગૃહ પ્રમાણ કરતાં વધારે ઉપસી ગયેલાં જણાય ને ચંદ્રગ્રહ ને શુકદેવ મજબુત હથેળીના મળભાગ પાસે અરસપરસ મળી જતા જવાય તો તે શુકમેખલાની સત્તાથી સંધાય છે. આ પ્રકારની શામેખલા વિષયવાસનાની પ્રચં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
રેખા સામુદ્રિક
૮૫
પ્રબળતા પ્રદર્શિત કરે છે. આવા ચિહ્નવાળા મનુષ્યનું મન હંમેશાં ભોગવિલાસ ભોગવવાને તરફડિયાં મારતું હોય છે. એવા માનવીને સ્વમાવસ્થા કે જાગૃતિમાં સ્ત્રી સ્વરૂપનાં જ દર્શન થયાં કરે છે. આ માણસ એકાંત મળતાં કદી શાંત રહી શકતે નથી. મને કે કમને, સ્વેચ્છાએ કે અનિચ્છાએ પણ તે પિતાની વિષય વાસનાને તૃપ્ત કરવા તૈયાર થઈ જાય છે. ગમે તેવું સાહસ ખેડતાં પણ તે અચકાતા નથી. કેટલીક વાર કળારસિક ને યોગપ્રિય હાથમાં પણ આ પ્રકારની નિશાની નજરે પડે છે. આવી શ્રેણનો મનુષ્ય અતિશય ઝડપથી લાગણને વશ થનાર જેવામાં આવે છે. બહુજ કડક મગજને લીધે સાધારણુસાધારણ બાબતમાં તે જોતજોતામાં નાગની માફક છેડાઈ પડી બુમબરાડાના ડુંફાડા મારવા મંડી પડે છે. આવો બેહદ તીર્ણ લાગણીવાળો મનુષ્ય ઘડિકમાં આશાવાદી ને ઉદાસી જણાય છે. આવા મનુષ્યોની પ્રકૃતિ તીવ્ર ને વૃત્ત ચપળ હોય છે. આ અનર્થકારી શુકમેખલાની આકૃતિ જયારે પૂરેપૂરી અર્ધગોળાકૃતિમાં ને અર્ધલંબાકાર જણાય છે ત્યારે તેના મનમાં ઉનાવાયુ અર્થાત મૃગીનું દર્દ કે હીસ્ટીરીઆને વ્યાધી કે નિરાશાની ઉપાધી થયેલી લાગે. સ્ત્રીઓના હાથની હથેળીમાંની આ પ્રકારની આકૃતિથી ઉન્માદી દઈ લાગુ પડવાને યોગ હોય છે. શુકદેખાં જે વિવાહખાને ભેદી આરપાર નીકળી જતી હોય છે તો તે માણસની પરણ્યા પછીની સાંસારિક જીંદગી બહુ જ દુઃખ દેનાર નિવડે છે. તેના દુઃખનું મુખ્ય કારણ તેને જલદ
સ્વભાવ જ હોય છે. આવા સ્વભાવવાળે માણસે પરણ્યા પછી પિતાની સ્ત્રીમાં કાપી પણ ન શકાય તેવાં લાખેણાં લક્ષણે જેવા રાતદિવસ ઈરછા કર્યા કરે છે, ને તે પ્રમાણેના ગુણે પિતાની સ્ત્રીમાં ન જોતાં તે પિતાના પરિણિત જીવનમાં વિખવાદનાં ઝેર રહે છે. પતિ ગમે તે ભોગે પણ તેને રાજી રાખી શકતી નથી
તે સંસારકલેશમય બની જાય છે, , , . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
હથેળીમાં આવેલી શુકદેવતાની શુકમેખલાની આકૃતિ પર ચાંદનીની નિયાની નજરે પડે તે વિયવિકાર તથા તેને લગતા પીડાકારી રોગ લાગુ પડે છે. જે માણસના હાથમાંની શુક્રમેખલા નિદેવતાના ડેરા ને સૂર્યનારાયણના દેવળની આજુબાજુ ન કરી વળતાં ગુરૂના ગ્રહભવન તથા શનિ મહારાજના હસદનની પ્રદક્ષિણ કરતી જણાય છે તે તેવી આકૃતિવાળા માનવી ગુરૂમહારાજની મહત્ત તેમજ શનિદેવતાના ભાગ્યથી દૂર રહે છે. તદુપરાંત તે પિતાની પ્રિયતમાની અતિશય રતિપ્રિયતાથી પિતાને પરિણિત સંસાર નિષ્ફળ નિહાળે છે. માણસના હાથના પહોંચામાં આવેલી શુમેખલારખા ભાગ્યરેખા, વિજયરેખા ને આયુરેખાને જોતી આરપાર પસાર થઇ જતી હોય તે તે માણસના મનની કામવાસનાની અનહદ લાલુપતાને પ્રતાપે તેના ગૃહસ્થાશ્રમમાં વિજયશાળી બનવાના માર્ગમાં તેને અસંખ્ય આપત્તિઓનો સામનો કરવાના દુઃખદ દીવસે આવે છે.
વિવાહલગ્નકાંત ને વંશવારસાસિાધ. દિકધર્મમંડનાચાર્ય શંકરસ્વામિ શ્રી વાસુદેવાચાર્ય
' મહારાજ રેખા સામુદ્રિક અખાયના વિવાહ લગ્નસર્ગનું વિવેસન કરતાં જણાવે છે કેભણિમધ,
મનુષ્યના હાથની હથેળીમાં આવેલા મણિબંધના મેદાનમાં પ્રથમ આકૃતિ ઉંચે જતી જતી હોય છે તે તે માણસમાં મગીની ન્યુનતા તથા તે નારીમાં નારીવની ન્યુનતા જણાવે છે. આ પ્રથમ આતી પર જે શાકડીની માફતિ સુતી કરવા તે તે માણી કરી શાળાના સંદરાંતિવાણી હા છે.
આ ચોકીના ચિહને સ્થળે જે વિભુતિ આમ તો તે મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક
....••••
અને જન્મ સાથે જ વડિલોપાર્જિત જય મળે છે. આ સિવાય કારના અંદરના ભાગમાં ચોકડીની નિશાની લાય છે તો તે મન મને સમ૫ણુનો વારસહકક મળવાથી ધન લલતની પ્રાપ્તિ થાય છે. આ આકૃતિ પર જે ચાંદનીની આકૃતિ જણાય છે તે તે માણસને સગપણને વાર પ્રાપ્ત કરવા મવષાર મળે છે. એ આવી આકૃતિ હોય, ને હાથની બીજી રેખાઓ અનિષ્ટ ડાય તો તે માણસને વારસાહઠક ન મળતાં અનામી જરી જીદગી જોગવવી પડે છે. મણિબંધના મેદાનમાંથી એક આકૃતિ સધી બહાર પડી ગુરૂદેવતાના પ્રહસુવન પ્રત્યે ચાલી જતી Rય છે તો તેવા પ્રકારની આકૃતિ જનની માંગલિક મુસાફરી ને જળની સફળ સફર સાથે ધનલત મળવાની આગાહી છે છે. જે મણિબંધના મેદાનની પાસે ત્રણ ચાર આકૃતિ એ દેખાતી હે ને તે સીધી સળંગ જતી હે તે માણસના તનબદનની તંદુરસ્ત સ્થિતિ ને દ્રવ્યસંપત્તિ સંતાકારક રીતે રહેવા પાળે છે. પ્રથમ પ્રતિક છે સાંકળના આકારનું હોય છે તો તે માનવીને યુવાવસ્થામાં આપત્તિઓમાંથી પોતાને પય પસાર કરવો પડે છે, પરંતુ મયમાવસ્થામાં તેનું ફળ છે થઈ છે વધાવવામાં તે માણસ સુખશાંતિ ભગવાને ભાગ્યવાળી બને છે. આ આકૃતિઓમાંના પ્રથમ આકાર પર શરીરરવા, બીજા આકાર પર ધનસંપત્તિ તેમજ ત્રીજ આકાર પર સુખભગ ભાળવામી આવે છે. કેટલાક પ્રસંગે વિવાહલગ્નતિ અને વંશવારસાવી ચંદ્રમાના ચોક પરથી આરંભાઇ ભાગ્યરેખાકૃતિમાં મળી જa આકાર પરથી કે આયુરેખાથી સસ્પે છે. અલી જ સુક દેવતાના રહસદન પરના ચિતા આધારે ચોકકસપણે તો વાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
આ અધ્યાય
અને સંબંધ િ
એ જે હથેળીમાં સૂMારાયણનું ગ્રહમદિર ખીલી ઉઠેલું ન દેખાતું વ્ય, ને “શુક્રગ્રહનું રહસદન પૂરબહારે ખિલેલું હોઈ તેના પર આડી અવળી અનેક આકૃતિઓ દેખાતી હોય, કિંવા
કદેવ પંડ્યા શુક્રદેવતાનાં ગ્રહભુવને પરસ્પર એકત્રિત થઈ જતાં હોય, તે તેજ આકારવાળા માનવીના હાથમાં બુધદેવના સ્થમ, પર “લાંબી લગાકૃતિ નહિં દર્શાવતાં પરપ્રમદાઓ સામેના અનિષ્ટ સંબાની આગાહી આપે છે. જે મનુષ્ય એક કસ્તાં વધારે વનિતાએ સાથે વિલાસ ભેગવનાર દુરાચારી હોય છે. તેવા મનુષ્યના ગ્રહભુવન પર જાળીની જરકમની આગાહી માપનાર વિલાસવૃત્તિ દર્શાવતી વ્યભિચારદર્શક આકૃતિ જોવામાં રમાવે છે. બાકી મનુષ્યના પહાંચામાં સીધી લગ્નરેખા દેખાતી હોય તે પહેલાં દંપતિની વચ્ચે આદર્શ સ્નેહસંબંધ સચવાઇ સહે છે. માણસની કંથેળીમાંની લગ્નરેખા જે અંતરરેખા તરફ આ નમી ગયેલી હોય તે તે વરવધુનું દંપતિજીવન કલેશકકાસ. સમસતિષ, આપત્તિ ને દુઃખદર્દથી હેરાન પરેશાન કરતું થઈ જાય છે. આ આરાણકને મૂળ સબબ માટે ભાગે પત્નિની ચાલુ સખ્ત બિમારી હોય છે. લગ્ન રેખા જો મનરેખા તરફ ઝુકી હેાય છે તે તે સ્વામિ
વાં નું ભ થવા પામે છે. સ્ત્રીના હાથમાં જે આવી નિશાન જણાવે છે તે તેના પતિનું પનિ પહેલાં અવસાન
છે. જે, ભગ્નરેખા બુધ ગ્રહની . આમળી પ્રતિ નમતી હોય છે તેવા, રેખાવાળા માણસનું વિધિપુરઃસરનું લગ્ન જ થવા પામતું નથી. આ અનિચ્છનીય વાંઢાયા. જે સાલમાં આવતો આવે તે સાલમાં તે આકારવાળા માનવીને કઈક આ સાથે સ્નેહસંબંધ Uિજે બાગ પ્રાપ્ત થાય છે. આથી તે બંને વિધિપુરેદસર પરણી
જવાની મહેચ્છા કરે છે, પરંતુ તેઓ એકબીજાનાં પતિ પતન થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
રેખા સામંદ્રિક
શકતાં નથી. માણસના હાથમાં જે જવની નિશાની જણ તી હોય છે તો વરવધુની પરિણિત છંદગી દુખી ને અસંતેલી રહે છે. આ પ્રકારની આકૃતિ જેટલાં સમય સુધી લગ્નરેખા પર દેખાતી હે વ તેટલાં સમય સુધી ધણધણીઅણી એકબીજાથી વિખુટા પડી જુદા રહે છે. ઉમરેખા જે બે ભાગમાં વહેંચાઈ જતી હોય છે તે તે ૫ તને પત્નિના પરિણીત જીવનમાં આકસ્મિક ભંગ પડે છે. જે બુધદેવતાના મંહસ્થળ પર લગ્નદર્શક પ્રતિક સમુસાફ દેખાતું હોય છે, ને ચંદ્રમાના ચોકની જગ્યા પરથી સ્વચ્છ ને ચેકખી આકૃતિ બહાર પડી ભાગ્યરેખામાં ભળી જતી હોય છે, તે તેવાં નરનાર'નું વિધિપુર:સરનું લગ્ન ને દંપતિ જીવન શ્રીની સિધિ સંપાદન કાવનારૂં થઇ પડે છે. '
વૈદિકકમંડનાચાર્ય શંકરાચાર્ય શ્રી પુરૂષોત્તમતીર્થ મહારાજ રેખા સામુદ્રિક અધ્યાયના વિવાહલગ્નકૃતિસર્ગના વંશ વારસાસિદ્ધિવિભાગ પર નીચે પ્રમાણે વિવરણ કરે છે. સતત.
: : : : હથેળીની બહારની જગ્યામાંથી અંદરની જગ્યામાં જતાં લગ્નરેખાની આકૃતિમાંથી ઉદ્ભવતા આકારો સંતતિરેખાનો સંજ્ઞાથી ઓળખાય છે. આ આકારે લગ્નરેખાના સ્થાન પર પ્રગટ થઇ આડાઅવળા ન જતાં સીધાસટ બુધદેવતાના પ્રમુખ પર આક્રમણ કરતા દેખાય તે ને. સંતતિ રૂપુષ્ટ, તંદુરસ્ત તથા ત્રાકાત-તાજગીવાળી હય. આ આકૃતિઓમાંની તેજહીન જશુ? આકૃતિઓ એજિસ વિનાનાં અચકત બાળકનું સૂચન કરે છે આવી નિશાની છે. પ્રારંભમાં જવ જેવી,ને પાછળના વખતમાં સીધી ને સાફ દેખાતી હશે તો તે પર આધાર રાખનાર બાળક છંદગીની શરૂઆતમાં અતિશયમંદાર બાગવે છે. મોટું થતાં તે બળવાન,
ક્ષતિવાન તે પ્રભાવશાળી બને છે. . જવનું ચિહ્ન જે આકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
સમસ્યાયન9.
છેટના ભાગમાં જણાતું હોય તે તે પર આધાર રાખતું બાળક મણને શરણ થઈ જાય છે. આવી સંતતિસુચક આકૃતિઓમાંની તેજદાર ને સાફ કૃતિઓ ચમક્તા સિતારાવાળાં અને તેજદાર તકદીરનાં બાળકોનું સૂચન કરે છે. સંતતિની રેખાઓ બનતા સુધી જનેતાના હાથમાં વધારે સ્પષ્ટ હોય છે. તેના હાથમાં તે વધારે સ્વચ્છ, સાફ ને ઓજસવાન જણાય છે. આ કારણે કરીને સંતતિનિર્ણય કરવા માટે દંપતિયુગલના હાથની નિશાનીઓ મેળવી જેવાની ખાસ જરૂર રહે છે.
જે નારીની હથેળીમાં ગુરૂમહારાજના મહમંદિર પર ચોકડીનું ચિહ્ન દેખાય ને ભાગ્યરેખા ચંદ્રમાના ચેકની જગ્યા પરથી વિભવ પામી અંતરેખામાં મળી જતી હોય તો તે ધરાવનારનું લગ્ન સુખશાંતિભર્યું જાણવું.
આયુષ્યરેખા ને આરોગ્યરેખા. તેદધર્ણોધારક જગદગુરૂ શ્રી જનાર્દનાશ્રમ સ્વામિજી રેખ સામુદ્રિકના આયુષ્યરેખાસર્ગ પર વકતવ્ય કરતાં નીચે પ્રમાણે જણાવે છે. અવસાનને આકાર.
મનુષ્યની હથેળીમાં છે રેખાકૃતિ તર્જની આંગુલિ ને અંગુઠાના મધ્યમાંથી ઉત્પન્ન થઈ મણિબંધ જયંત જતી હોય છે તે રેખ આયુષ્ય-આયુરેખાને નામે ઓળખાય છે. જે મનુષ્યના ઉભા હાથની પહાંચાની હથેળીઓમાં મનરેખા જણાતી નથી તે માણસ અણધાર્યો અવસાન પામે છે. આયુરે જમાં થતી પી જવો હોય તે સાલમાં તે માણસને બિમારીને બિરને પટકાઈ પણ પડે છે. તે આકૃતિ પર ગુરૂમહાજા ગ્રહમહિરના સાથે આ
ચાંદનીની આકૃતિ હોય છે તે છે મનુષ્ય જોવા જલ્દી ચૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
પામે છે. જે પતિ મગળ મહારાજના સહભુવનમાં દેખાય તો તે માણસને પિતા સ્વર્ગવાસી થાય છે. ચકના સદનની નજીકમાં જે આયુષ્યરેખાને આકાર પૂરો થઈ જાય છે તે માનવીની કાયા કેમળ રહે છે. અપાવરહાને આશરે
મનુષ્યના હાથમાં ગારી નામથી ઓળખતી રેખાકૃતિ દેખાય તો તે મનુષ્ય સો વર્ષનું પુણુંઆયુષ્ય ભોગવી કૈલાસવાસ પામે છે. રમાશાથી પ્રસિદ્ધિ પામેલી રેખાકૃતિ જણાતી હોય તે તે વિનને આવરદા ત્રીસ વર્ષના ગણાય છે. પરગઢાને નામે પરિચિત ચાલ રેખાકૃતિને ધારણ કરનાર માણસ વીસ વર્ષ પર્વતનું જીવન જવવાનું ભાગ્ય ધરાવે છે. ગદામા નામક રેખાકૃતિવાળો માણસ • વર્ષની અંદગી ભોગવે છે. ગજરેખાકૃતિ ધારણ કરનાર નુષ્ય પચાસ વર્ષને આવરદા ભગવે છે. સુભદ્રા નામક રેખા ધરાવનાર કચાશી વર્ષ પર્યત આવે છે. કુમુખી નામની રેખાવાળે મનુષ્ય પચીસ વર્ષ સુધી જીવે છે. સર્વ સૈપ્પનાશિની નામે ઓળખાતી રેખા ધરાવનાર માત્ર એક વર્ષ સુધી હયાત રહે છે.
- પાશુલા રેખાકૃતિ હથેળીમાં વિમાન હોય તેને ધરાવનાર કેવળ પાંચ માસનોજ આવરદા ભોગવે. મનરેખાવાળો ફકત બે વાસ, તુરંગી રેખાકૃતિવાળે પંદર વર્ષ ને વાચવી રેખાવાળા મનુંમ સિતેર વર્ષનું આયુષ ભેચવે છે.
' ચંપકી નામની રેખાકૃતિ ધરાવનાર અરાત વર્ષની અંદગી માણે છે, ને ચપળવદના રેખાકૃતિ ધરાવનાર ત્રેતાળીસ વર્ષ જીવે છે. ઉપર અનુસાર અને કોટિની રેખાકૃતિઓ હાય છે. તેમના કોણ નિરીક્ષણથી મનુષ્યના મુખમાં નિર્ણય કરાય છે.
નાતનધર્મઝનલ રાધિશ્વર શ્રી હરિલાસચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
: ••• • •••••••••
મહારાજ સામુદ્રિકશાસ્ત્રના આયુષ્યસર્ગ વિષે વિવરણ કરતાં નીચે મુજબ જણાવે છે -- જન્મ સમય. ' "
મનુની હથેળીમાંની ગેરીરેખાકૃતિ કે નિગૂઢ રેખાકૃતિ માં જન્મ થયે હેય તે તે મનુષ્ય મહિનાના વદપક્ષમાં જન્મે જાણવો. જે પરગઢ રેખાકૃતિ, કે સંગૂઢ કિંવા વિગુઢ રેખાકૃતિમાં જમ્યો છે તે તે મહિનાના સુદપક્ષમાં જ જાણે. - મહિનાઓની માહિતી.
મનુષ્યની હથેળીમાં મૃગીગતિ રેખાકૃતિ, નાગિની રેખાકૃદ્ધિ કે ચા વિલાસલિલા રેખાકૃતિ હોય તે જન્મચકના અંકમાંથી ૧૬૫૯ ઓછા કરતાં જે શેષ બાકી રહે તે મનુનના જન્મનાં માસ જાણવો.
હથેળીમાં વૈરાટી રેખાકૃતિ હોય તો જન્મચકના અંકમાંથી ૧૬૬૨ એ કરતાં જે શેષ બાકી રહે તે મનુષ્યના જન્મને માસ જાણુ.
હથેળીમાં સુભારેખા હોય તે જન્મચકના અંકમાંથી ૧૬૯૩ અંક ઓછા કરતાં બાકી રહેતા શેષ એટલે જ મને મહિનો જાણુ.
હથેળીમાં કુમુખીરેખા ધરાવનારના જન્મષનું અંકમાંથી ૧૬૩૮ બાદ કરતાં જે રહે તે તેના જન્મનો મહિનો જાણ.
હથેળીમાં પાથલારેખા ધરાવનારના જન્મચક્રના અંકમાંથી ૧૬૭૨ બાદ કરતાં રહે તે તેના જન્મનો મહિતી જાણ. .
વિરાટ કે વિભૂતિરેખાકૃતિ ધરાવનારના જમાના અંકમાંયો ૧૬૪૦ બાદ કરતાં રહે છે. તેના જન્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
રેખા સામુદ્રિક મહિને જાણવો. જે શેષ ૧૨ કરતા વધારે છે તે શેષમાંથી બાર બાદ કરતાં જે આવે તે અંકને તેના જન્મના મહિનાને અંક જાજુ. તિથિદર્શન.
. હાથની હથેળમાં પેખાતી અમુક રેખાકૃતિઓ તે માણસના જન્મની તિથિ દર્શાવે છે. '
હથેળીમાં દેખાતી સામ્રાજયરેખાકૃતિ પડવાને દીવસે થયેલ જન્મ દર્શાવે છે. કુમારીરેખાકૃતિ બીજનો, રમણરેખાકૃતિ ત્રીજને, જમતીરેખા ચોથને, ધતિરેખાકૃતિ પાંચમને, વાલવીરેખા છઠને, વિશ્વદેવીરેખા સાતમને, શલગુણસ્વરૂપ આઠમને, ત્રિપદીરેખા નવમીનો, ચિયુક્ત રમણરેખ દશમનો, કુગ્રહણી અગિયારશનો, મહારાજયમદરેખા બારશને, સેનાનિત્વમદારેખા તેરશને, શુદ્ધત્રિપદી ચૌદશને, ને ગાધારીરેખાકૃતિ પર્ણમાનો જન્મ દર્શાવે છે. વાસી રેખાકૃતિ જે તિલયુક્ત હોય તે તેને ધરાવનાર મનુષ્ય અમાવસ્યાને દિને જમ પામે માન.
ઉપરાત રાત અનુસાર રેખાશાસ્ત્રના પૂણય જ્ઞાનપ્રતાપે કોઈ પણ મનુષ્યના જન્મનો માસ તિયિ સાથે જણાવી શકાય છે. માસની શોધ કરવા માટે ઉપર જણાવ્યા સિવાયની અનેક ઐણ રેખાકૃતિઓ છે. તિથિઓની શોધ કરવા માટે પણ એવી અનેક રેખાકૃતિઓ છે. એવી ગણ રેખાકૃતિઓનું અને વર્ણન કર્યું નથી.
ઉપર વર્ણવેલ ત્રીસેક પ્રકારની રેખાઓ ને તેના પ્રવાકાની વિધિપુરાસરની યોગ્ય ગણત્રીને આધારે મનવાંછિત ફલસિદ્ધિ અર્પણ કરનારૂં ઇષ્ટકાર્ય પણ શોધી શકાય છે. અતિ વિસ્તારના જમે તે વિષયને અહિં ચર્ચવામાં આવ્યું નથી.
આ રમણીય સ્વર, વસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે.
દેવસામુદ્રિક
ગ્રહભુવવર્ણન ને ચિનિરિક્ષણ. વચમકર્મપ્રતિપાદક શંકરાચાર્ય શ્રી શ્રીભવતીર્થસ્વામિ દેવસામુદ્રિક અધ્યાયના પ્રહભુવનવર્ણનસર્ગના ચિહ્નનિરિક્ષણ વિષયનું સંક્ષિપ્ત સિંહાવલોકન કરતાં જણાવે છે કે – સર્વસદન, * મનુષ્યના કરતલ (હથેળાનું કેન્દ્રસ્થાન) ભાગમાં અંગુઠાથી ચોથા અકની ગણત્રીની અનામિકા અંગુલિની તળે સૂર્યનારાયણનું સદન હોય છે. ચંદભુવન,
કરતલ ભાગમાં પૂર્વ દિશાએ એટલે કનિષ્ઠિકા અંગુલિ (કેલી આંગળી) ની બરાબર તળે મણિબંધની પાસે ચન્દ્રદેવતાનું ભુવન હોય છે. મગળનાં મંદિરે.
મંગળનાં બે મંદિરે કરતા ભાગમાં દેખાય છે. એક બુધદેવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
અવતાકે
દેવાલયની તળે ને બીજું શુકદેવના સ્થળને મથામ ગુરૂદેવતાના હિની નીચેના ભાગમાં હોય છે. બુધનું દેવાલય.
કનિરિકા (ટચલી) આંગળીની તળેના ભાગમાં બુધનું દેવાયા હોય છે. ગુરૂનું ગ્રહભુવન.
તર્જની (અંગુઠાની પાસેની) આંગળી તળે ગુરૂદેવનું ગ્રહભુવન રેય છે.
ગ્રહનું સ્થાન,
અંગુઠાની તળે મણિબંધની ઉપર શુક્રગ્રહનું સ્થાન હોય છે. શનિનું મંદિર. 1 મધ્યમા અંગુલી (ત્રીજી આંગળી) ની તળે શનિદેવનું મંદિર હોય છે. રહસ્થળની નિરિક્ષણનીતિ.
ઉપરોક્ત ગ્રહોનાં સ્થળોનાં નિરિક્ષણ કરવાની નીતિ વિષે શાસ્ત્રીય સિદ્ધાંતસમર્થક શંકરાચાર્ય શ્રી બ્રહ્માશ્રમસ્વામિજી કર્થ છે કે :બળવાન ગ્રહદેવતા. . મનુષ્યની હથેળીમાં દર્શાવેલા આ ભાગે સશકત ને ઉચ્ચ દેખાય તે તે ગ્રહદેવતા બળવાન ગણાય છે અને તે પ્રહ સરે સ્થાનમાં હોવાનું મનાય છે. જે કેન્દ્ર કે ત્રિકેણુકારના હોય તથા નેહક્ષેત્રી હોય તે તે શુભ ફળ આપનાર હોય છે. નિર્બળ ગ્રહદેવતા.
પ્રહસ્થાન બેસી ગયેલું નરમ કે ખરબચડું હોય તે તે પ્રહ નિર્બળ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૮
ખરાબ ફળ આપનાર ગ્રહ.
ખરાબ જગ્યામાં પડેલા કે અરિક્ષેત્રી ગ્રહ ખરાબ ફળ આપનાર હોવાનું મનાય છે. સારું ફળ આપનાર ગ્રાહક
જે ગ્રહના ભુવન પર ચોકડીનું ચિહ્ન હોય તે પ્રહ શુભ ફળદાયક હોય છે. શુભાશુભ ફળદાયક.
જે ગ્રહ પર નક્ષત્રની નિશાની હોય તે ગ્રહ પર્વાવસ્થામાં શુભ ફળ અને ઉત્તરાવસ્થામાં અશુભ ફળ આ૫નાર હોય છે." અશુભફળદાયક.
જે ગ્રહ પર જવને આકાર પડયો હોય તે ગ્રહ માઠું ફળ આપનાર હોય છે. શુભાશુશ ફળદાયક આકૃતિ,
ત્રિભૂજ અર્થાત્ ત્રણ હાથની આકૃતિ કેટલેક સમયે સારું ને કેટલેક સમયે માઠું ફળ દેનારી હેવાથી તે શુભાશુષ ફળદાયક આકૃતિ તરીકે ઓળખાય છે. અનિષ્ટ ચિહ્ન.
હથેળીમાં ખંડુ ખટાનું ચિહ્ન દુખી કરનાર, નિર્ધન બનાવનાર તથા આપત્તિઓ આણનાર હોવાથી અનિષ્ટ ચિહ્ન તરીકે ઓળખાય છે. નુકશાનીની નિશાની.
હથેળીમાં આવેલી . બિન્દુની નિશાની ઈજજતઆબેનું હિલામ કરાવનાર, ને કુટુંબ કબિલાથી કષ્ટ પમાડનાર આકૃતિ
હોવાથી તે નુકશાનીની નિશાની લેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક
પિશાચી પ્રતિક.
જાળી જેવુ અર્થાત્ દ્રિમાળા જેવું પ્રતિક બહુ ખરાબ કામ કરાવનાર, કામી બનાવનાર, અસભ્ય પ્રકૃતિ રાખનાર, અધમવાસના સેવડાવનાર, ઉચ્છ્વ ખલ, ઉડાઉ તથા દુરાચારી વ્યસની બનાવનાર ચિહ્ન હેાવાથી પિશાચી પ્રતિક તરીકે એાળખાય છે.
ઉપર અનુસાર મહદેવાના ગુણુઅવગુણુને ચિદેના સારાંમાઠાં લક્ષણા છે. તેમાં કેટલાક તફાવત જણાવે છે. દ્રષ્ટાંત તરીકે ભિન્નભિન્ન દેવતાઓનાં ગ્રભુવના પર વિવિધ પ્રકારનાં ચિહ્નો, તલની આકૃતિ કે લક્ષ્મ (લાખના આકાર) હેય છે તે અનુસાર ફળાદેશ લાલ કે હાનિકર્તા દર્શાવેલા છે. ગ્રાહકેવતાઓમાં જો ગુરૂમહારાજ શક્તિશાળી હેાય છે, તે તે માણુસ મહવાકાંક્ષાવાળા, નાયક, અમાત્ય, ધારાશાસ્ત્રી, ખાતુાશ, ધર્માત્મ ને કરૂણાળુ સ્વભાવને હાય છે.
ગ્રહચિહ્નાના પ્રતાપ.
પરમહંસ પરિવ્રાજકાચાર્યં જગદ્ગુરૂ શ્રી વામનાચાય મારાજ દેવસામુદ્રિક અધ્યાયના મહચિહ્ન સ` વિષે વિઘ્ન ગાવલાકો રતાં આલેખે છે કેઃ—
સ્વાદ્રિષ્ટ લાજન ખાનાર
જે માણસના હાથની આંગળીએના ત્રીએ ભાગુ અંદરની દિશાએથી ભરાવદાર હૈાર, ભાંગળીને હથેળી સાથે નેડનાર સાંધા મજબુત હાય, આંગળી શીસી અને ગાળ પાય ને ગુરૂદેવતાનું સ્થાન પુષ્કળ ફેલાવા પામેલુ હાય છે તે માપુરા સ્વાદીષ્ટ ને લહેજતદાર વાની ખાત્રાની ખાતિના હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૮
છે
.
કે
.
•
•
:
:
સ્વર્ગીય સ્નેહના શાંત સ્વભાવનો. છે. જે મનુષ્યની હથેળીમાં ગુરૂ મહારાજની જગ્યામાંથી ઉદ્ભવતી એ માર્ગોમાં લિન થતી મનરેખા જે ગુરૂદેવતાના છેવટના ભાગમાં. અર્થાત હથેળીની બાજુએથી નિકળેલી હોય, તે તે મનુષ્ય સ્નેહમાં આંધળો હોય છે. એ માણસ સ્નેહની ચર્ચા વિશેષ ચલાવે છે. આવી રેખાની નિશાની ગુરૂદેવતા ને શનિ મહારાજની આંગળીઓની મધ્યમાંથી ઉદ્ભવે છે, કે તેની નીચેના સરૂદેવના સ્થાનની સપાટીને શિરેથી પ્રગટે છે, તો માણસ સવગયા
સ્નેહના શાંત સ્વભ્રાવવાળા હોય છે. વિષયપ્રેમી.
શનિદેવતાના સ્થળમાંથી મનરેખા ઉદ્ભવતી હોય છે તે તે માણસ વિષયવાસનામાં વહાલવૃત્તિ ધરાવનાર હોય છે. પાંપી પ્રેમને પ્રવેગ કરનાર,
જેની હથેળીમાં ચંદ્રદેવતાની ને શુકદેવતાની જગ્યા અરસ્પરસ એકત્રિત થઈ જતી જણાતી હોય તેમજ તેની સાથે હથેળીમાં શુક્રકણું દેખાતું હોય અથવા શુક્રદેવતાને સ્થાને જાળીની નિશાની હોય, તે માણસ પાપી પ્રેમનો પલિતપ્રયોગ કરનારો હોય છે. સંવનનેહી.
જે મનુષ્યની હથેળીમાં બુધદેવતાની જગ્યા ખાલી હથેળીના ડાના ભાગ તરફ જતી વિશેષ જાણતી હોય ને શુકદેવતાની
૫ ફેલાવે પામેલી દેખાતી હોય, પરંતુ તેમાં જે આડીઅવળી ખસબ ખાસિયતે સૂચવતી રેખાઓ ન હોય, તે તે ભણસ સતાન તરફ સનેહ રાખનાર હોય છે. "શિરોહી, . !
જેની હોવીમાં ગુરૂદેવતા તથા શુક્રમહારાજની જગ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
કેવસામુહિક ખિલેલી હેય ને મનરેખા બરાબર દેખાતી હોય તો ગુરૂદેવની જગ્યા પર સત્યતા સિદ્ધ કરવા મનરેખાની છેવટમાં બે વિભાગ થયેલા હોય તે માણસ મિત્ર પ્રત્યે સ્નેહ ધરાવનાર હાય છે. ઝધડા ખેર, ' જે મનુષ્યની હથેળીમાં મંગળદેવતાની પ્રેઉ જો ખીલેલી હાથ ને ગુરૂદેવની જગ્યાની તળેની મંગળમહારાજની જયા પુષ્ટ તથા પ્રસાર પામેલી હોય, તે તે માણસમાં ઝઘડાખોર ઝેરીલું જેમ હોય છે. આંતરિક અવાજ.
જેની હથેળીમાં બુધદેવતાની જગ્યાની તળે આવેલા મંગળમહારાજનું સ્થાન ઘણું ફેલાયેલું હોય, તે માણસ આંતરિક અવાજ કરવાની શકિતવાળો હોય છે. ખારીલી ખાસિયત
- જે માણસને અંગુઠો પોતાની પાછળની દિશાએથી ગળાકાર અનતે જ હોય તે માણસ ખારીલા સ્વભાવમાં રાચનારે હોય છે. નાશકારક નીતિવાળા.
જે માણસના હાથની હથેળીમાં ગુરૂદેવતાની જગ્યા મજબુત ને ફેલાવા પામેલી હોય, મનરેખા લાલ રંગની ને હથેળીની એક દિશાએથી બીજી દિશા તરફ જનારી હોય, બુધિરેખા પણું લાલ રંગની ને ઉર્વગામિની બની મનરેખાને ભેદનારી હાય તયા અંગુઠાને પ્રથમ ભાગ પ્રમાણમાં વિશેષ જાડે ને ટચ પરથી ભુ હેય, તે માણસ નાશકારક નીતિની કાર્યપ્રણાલિકાવાને હાય છે. આપવડાઈ.
જેની ગુરૂમહારાજની આંગળી સાધારણ પ્રમાણુથી વધારે ત્રાંબી હાય, સૂર્યનારાયણ તથા બુધ અને શુક્ર દેવતાની જગ્યા વધારે ફેલાયેલી હોય, તે માણસ પોતે આપવડાઈનાં લતાં 'વડવાના સ્વભાવને હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Aધાવા પામેલી દિશા તરફ
આ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અધ્યાય-૮
કાય ગુપ્ત રાખનાર.
જેની આંગળીઓ મઠ્ઠાવાળી હોય, બુદ્ધિરેખા સીધી ને હથેબીની સામેની દિશાએ જનારી હેય, તથા મનરેખા ને બુધિરેખા વચ્ચેની જગ્યા લાંબી ન હોય, તે માણસ કાર્ય છુપાવવાની ઇચ્છાશકિતવાળો હોય છે. મતલબી, દમડીદાસ,
જેની બુદ્ધિરેખાની છેવટે બે માર્ગો છે અને તેમને એક માર્ગ બુધદેવતાના સ્થાન તરફ જતે હોય, સૂર્યરેખા અર્થાત વિજયરેખા લાંબી હોય અને હથેળીની એક દિશાએથી બીજી દિશા તરફ ચાલી જરી મનરેખા હોય, તે તે માણસ આપમતલબી ને પસાના ખારવાળો હોય છે. સ્વાભિમાની, સ્વાશ્રયી.
જેનું ગુરૂમહારાજનું સ્થાન વચ્ચેથી ખિલેલું દેખાતું હોય મુધિરેખા જીવનરેખાથી યુક્ત ન હોય તથા મંગળમહારાજનું પણ વિસ્તાર પામેલું હોય, તો તે માણસ સ્વાભિમાની ને સ્વાશ્રયી હોય છે. વીદષ્ટિની ખામી.
જેની હથેળીમાં પ્રાદુર્ભાવ પામેલી બુધિરેખાની સાથે જીવનરે બહુ જ જોડાઇ ગયેલી હોય અને મંગળ મહારાજનું સ્થાન વિસ્તાર પામેલું ન હોય, તે માણસમાં સાવચેતીની તિવ્ર હરદષ્ટિની ખામી હોય છે. જ કરનાર,
જેની હથેળીમાં શુનું સ્થાન સામે ફેલાયેલું હોય, ગુરગ્રહનું સ્થાન પણ વિસ્તૃત છે, ગુરૂહના સ્થાન પરથી નિકળતી મનરેખાની છેવટમાં જયતાની સૂચના આપનારા બે માર્ગો હેય અને બુધ્ધિખા ચંદ્રગ્રહના મતે નમતી હવ, તે તે માણસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક
૧૦.
સ્વભાવના મળસ્થાનમાં તરંગ રહેલો હોય છે. આંગળીએ ગઠ્ઠા વિનાતી હોય છે, તે તે માણસ ભલું કરવાની ભવ્ય ભાવના સેવનારો હોય છે. પ્રભુ પ્રેમ,
ગુરની આંગળી લાંબી ને ટાય પરથી ગોળાકારની હોય, પહેલા ને બીજા ભાગને મેળવનારે વહેમ બતાવતે ગ ફેલાવે પામેલ ન હોય અને ગુરૂગ્રહનું સ્થળ પ્રસાર પામેલું હોય તે તે માણસમાં ધાર્મિક ભાવના વિકાસ પામે છે. તેની હથેળીમાં જે ગુપ્ત વિદ્યા દર્શાવનાર ચોકડી પડી હોય છે તે તે માણસ
ગવિલા મારફત પરમાત્મા પ્રત્યેના પવિત્ર પ્રેમને વિકસાવે છે. માની સાથે ખિલેલ પરંતુ રેખાઓની નિશાનીઓ વિનાને યદ્રગ્રહ છે, ખાસ કરીને હથેળીના મૂળ પ્રત્યે તે નામ હોય તેમજ જીવનની અઘરી દિશા પ્રત્યે ખેંચાણ કરતે શનિ પણ હથેળીમાં વિસ્તાર પામે છે, તે તે પરમાત્મા પ્રત્યેનો પવિત્ર પ્રેમ ધરાવનાર માણસ હોય છે.
–૩– સુરાતિઓની બળશકિત. દ્વારકસ્થાનાધીશ્વર શંકરસ્વામીશ્રી સર્વત્રતીર્થ મહારાજ વિસામુદ્રિક અધ્યાયના સુરાકૃતિસર્ગનું વિવેચન કરતાં તેની નીચે ગમાણેની બળશકિત દર્શાવે છે. મમતા મમત.
જેની હથેળીમાં દિલની દ્રઢતા સૂચવતી ઉંડી બુદ્ધિ બા હોય, અંગુઠાના બીજા અને ત્રીજો ભાગને સાંધનાર મજબુત બંધ હાય, બુધપ્રહના સ્થાન તને મંગળની જગ્યા કઠણ ને વિસ્તાર પામેલી હોય અથવા તેના ઉપર મુખ્યત્વે કરીને ખાસ ત્રિકેણ કે તારાની નિશાની હોય, તે તે માણસ કમ મતાના મમતવાળો હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અધ્યાય
-
-
-
- -
- -
-
-
લુણહલાલ
સીધી બુધિરેખા ખિલેલી, ગુરૂ, શુક્ર ને સર્યનાં પ્રહસ્થાન, મુકાબલે કમ વિકસેલાં, તેમજ બુધગ્રહની જગ્યા તથા બુધનો આંગળી [અનામિકા રેખાઓ સાથે દેખાતી હોય તે તે માણસ લુણહલાલીની લાગણીવાળા હોય છે. આશાભર્યો.
જે માણસની હથેળીમાં ગુરૂગ્રહનું સ્થાન વિસ્તાર પામેલું હોય ને આંગળીઓ ગોળ આકારના ટેરવાવાળી હોય, તે તે માણસ તરંગવશ હોય છે. આ પ્રકારની નિશાનીઓ સાથે જે તેની હથેળીમાં આવેલી બુદ્વિરેખા ચંદ્રગ્રહની જગ્યા તરફ નમી, છેવટે બે ભાગમાં જુદી થયેલી જણાતી હોય, તો તે માણસ સાહસિક અને નિરાશ નહિ થનાર આશાવાદી હોય છે. ઉપરાન્ત તેની બીજી આંગળી શનીનો આંગળી સમાન લાંબી હૈય તે તે નિરાશ નહિ થનારા માણ સના હાથમાં શનિની જગ્યા ઉ દેખાતી નથી. કદાચ કનિરહની જગ્યા જણાય છે તે સૂર્યની જગ્યા પણ તેટલી જ પ્રસાર પામેલી પેખાય છે. આ માણસ નિરાશ ન લેવાની નિશાનીવાળ ગણાય છે. અધર લાલસા,
જેની હથેળીમાં બુદ્ધિા ને મનરેખાની મધ્યમાં છું વિદ્યા સૂચવનાર ચોકડીને આવિર્ભાવ થયેલો જણાય છે. તે માણસ ગવિલા અથવા આંખે ન દેખાય તેવાં અગમ્યનમાં માનનારે હોય છે. તેની હથેળીમાં આમÚરણ પણ દેખાય છે ને માંગળીઓ જાડી કે ખરબચડી નહિં તેવી લોલ
ય છે. ટેરવાં પરથી તે બહુજ ગળાકારવા ને ગણિત વાળી હોય છે. તેની હથેળામાં ગુરૂમંડળની નિશાની પણ લાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક
છે. છુપી વિદ્યા દર્શાવનારૂં ચાકડીનું ચિહ્ન સ્વભાવ ને કાષ્ઠ વાર છુપી ક્રિયાની સૂચના નિશાનીએ માણસની અધેર લા?સાનાં ચિહ્ન આદર્શો પ્રેમાન્જી.
કાઈ વાર કાનવા આપે છે. આવી ગાય છે.
જેની હથેળીમાં સમડની જગ્યા વિસ્તૃત ને આંગળા લખી તે ગેસળ આકારવાળી હાય છેતે માણસ ઉદ્દામ વિચારેના પ્રેમની અતરાભિલાષાવાળા હેમ છે,
આ
આમેદપ્રમેદની પ્રેમાળ પ્રકૃતિ,
જેની આંગળીઓના નખ લાંખા નથી હાતા, જેની હથેળીમાં મંગળ તે બુધ ગ્રહોનાં સ્થાન વિકાસ પામેલાં હેાય છે, તિ ગ્રહની જગ્યા હતી નથી તે મુરેિખા કાકાઇવાર વનરેખાથી યુક્ત હેતી નથી તે માણસ અમેદપ્રમેદ કરવાની પ્રેમાળ પ્રકૃતિને હાય છે. અનુસરણની બુધ્ધિશકિત,
જે મનુષ્યની હથેળીમાં બુધનું સ્થાન પિધેલુ' હાય, અ ંતે બે મોટા ટામાં વહેંચાતી મુધિરેખા હાય, શુક્રનું સ્થાન વિસ્તાર પામેલુ. હાય, સૂર્યરેખા અર્થાત્ વિજયરેખાની સાથે સૂર્યપ્રક્રનું સ્થાન પશુ ખિલેલું હોય, તે આ ખિલેલુ સુગ્રહનું સ્થાન મનુષ્યમાં અનુસરણની બુધ્ધિશક્તિ છે એમ સાબીત કરે છે. તુલનાત તુ બુદ્ધિમળ
જેની હથેળીમાં બુગ્રહનું સ્થાન ઉપસેલું... હાય, માંગળીઓ લાંબી ગઠ્ઠાવાળી ને ટેરવા પી ટી કે ચાખડી ય અને મુદ્દિરેખા સુધગ્રહના સ્થાન તથા શ્રી જનારી ાય, તે તે માણુસની તુલના અને તર્કની બુદ્ધિશક્તિ સરી ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૮
૧૦૪
ર્ગપ્રીતિ.
સુગ્રહના સ્થાનની તળે આવેલું મ’ગળગ્રહનું સ્થાન ખિલેલુ હાય તે તે સાથે અન્ય સ્થાને પણ ખિલેલાં હાય, તે તે પરથી ખાસ રંગીન વસ્તુની પસ’દંગી માલુમ પડે છે, જે એકલું મ ́ગળનું સ્થાન ખલેલ હાય, તે તે માણસને લાલ રંગ ધણા ગમે. મંગળ સથે ગુરૂગ્રહનું સ્થાન પ્રસાર પામ્યું ડ્રાય તે તે માણસને ચમકતા રગા ધણા ગમે છે. મુખ્યત્વે તેને પીળા રંગ ધણા ગમે છે. મંગળના સ્થાન સાથે શનિનું સ્થાન વિશેષ વિકસેલું હ્રાય છે, તે તે કાળા રંગની વસ્તુ પસંદ કરે છે. મંગળ સાથે સૂર્ય ગ્રહનું સ્થાન વધુ વિકસેલું હ્રાય, તે તેને સાંનેરી કે સફેદ રંગ વિશેષ ગમે છે, મંગળપ્રહના સ્થાન સાથે સુધ×વંતુ સ્થાન વધુ વિકાસ પામેલુ હય, તે તે માણુસને ખુલતા રંગે પસદ પડે છે. પગળદેવતા સાથે ચંદ્રદેવતા ખિલેલા હેાય છે, તો તેને રૂપેરી રંગ પ્રિય લાગે છે. મ ́ગળદેવતા સાથે શુક્રદેવતાનું સ્થાન વિશેષ ઉપસેલુ હાય છે, તેા માણુસને ખુલતા લાવ કે ગુલાખીની છાયાવાળી વસ્તુ વિશેષ પસંદ પડે છે. શ ચિહ્નવાળા, હાથ રંગીન વસ્તુથી વિશેષ આકર્ષાય છે. મુખ્યત્વે કરીતે સૂર્યની આંગળીનેા ત્રીજો ભાગ મુકાબલામાં વધારે લાંખા હાય છે. તેવા માશ્રુસ ખાસ રંગીન વસ્તુની પસંદગી કરે છે, સ્થળાંતરપ્રિય.
:
જે મનુષ્યની હૃથેળામાં મુખ્યત્વે કરીને ખિલેલા મુધમ્રહનુ સ્થાન, વિશેષ વિકસેલું સૂર્યગ્રહ તે ચંદ્રગ્રહનું સ્થાન, ચંદ્રગ્રહના સ્થાન પર અડી રેખાઓ, મણિબંધમાંથી હથેળીમાં આવતી અન્ય રેખાએ 'તે ચ'ગ્રહના સ્થાન પ્રત્યે ચાલી જતી રેખાઓ તે માણસની ચળાંતરપ્રિયતાની હૃદયપ્રકૃતિ દર્શાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક ગણિત ગણવાની અજબ અકકલ.
જે માણસની આંગળીઓ ગટ્ટાવાળી તથા ચોખંઘ ટેરવાવાળા હોય, અંગુઠો કે ન હોય ને બુધિરેખા આડીઅવળી ન હોય, તે માણસ નાણું તથા આંકડા ઈત્યાદીની ગણત્રી કરનારે હોય છે. એવાં ચિહે ધ ધાદારીઓમાં ને શરાફોમાં હવા ઉપરાના ગુરૂનું સ્થાન વિશેષ વિકસેલું હોય, તે તે માણસ ગણિત ગણવાની અજબ અકકલવાળે હોય છે. અદ્દભુત યાદશકિત.
ઉડી બુદ્ધિરેખાવા માડ્યુસ સરસ હદયબળવાળો હોય છે. બુધિરેખા સાંકડી, ઉંડી અને તીણ હાય છે, તે તે માણસ અદ્દભુત યાદશકિતવાળો હોય છે. સંગીતપ્રિય.
હાથના પહચાના ત્રીજા ભાગના (ત્રીજી આંગળીની નીચેના) ઉભય ખૂણાઓ અર્થાત પહેલાં એટલે બીજા તથા ત્રીજા ભાગને મેળવનારે ખુણે તેમજ નીચેને એટલે ત્રીજા ભાગની છેવટમાં આવેલા ખુણો ચેખે દેખાવો જોઈએ. આ ચિહ્નાની સાથે સૂર્યની આંગળીને ત્રીજો ભાગ મુકાબલામાં વિશેષ લાંબે હોવું જોઇએ તથા સર્વગ્રહનું સ્થાન પણ હોવું જોઈએ. આટલી નિશાનીઓ સંગીતપ્રેમ ને ગાયકશકિત બક્ષે છે. આ ચિઠ્ઠા સાથે જે હથેળીમાં પ્રાદુર્ભાવ પામેલા ગ્રહદેવતાનાં સ્થાને પ્રસાર પામેલાં હેવ છે, તે તે મુજબ ગાષાની જાતમાં ફરક પડે છે. દાખલા તરીકે ગુરૂગ્રહનું સ્થાન વિશેષ ઉપસેલું હોય, તે તે માણસ ધર્મકાર્યના આદર્શવાળાં ગાયને ગાય. જો શુકદેવનું પ્રભુવન ફેલાવે પામ્યું હોય, તે તે ટુંકાં ને તનબદનમાં તરવરાટ કરાવનારાં ગાયને ગાય. શનીદેવતાનું રહસદન વિકસેલું હોય તે તે માણસનું દિલ દિલગીરીની છાયામાં ગંભીર ભાવનાં ગાયન પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અધ્યાએ ૮
દ્વારા
આકર્ષાય. મનુની ગાયન તરફની પ્રીતિ આવાં ચિ જાણી શકાય છે.
ગ્રહોનું સામર્થ્ય. પરિવ્રાજકાચાર્ય જગશુરૂ શ્રી પ્રવુનાશ્રમ સ્વામિજી સામુ દિક જ્યોતિષ મહાશાસ્ત્રના પ્રસામ સર્ગ વિષે નિમ્નલિખિત આલેખન કરે છે – વાલ્મળ ને વકતૃત્વકળા,
જે માણસની હથેળીમાં મંગળમહારાજ, શુકદેવતા અને ચંદ્રદેવતાનાં ગ્રહસ્થળ વિકસેલાં હાઈ બુધિરખા ટુંક નથી હોતી અને તે સાથે બુધની આંગળી સાધારણ પ્રમાણથી વિશેષ લાંબી હોય, તો તે માણસની વકતૃત્વકળા કે વામ્બળ સૂચવે છે. તેલનાબુધિ.
જે માણસની હથેળીમાં સૂર્યનારાયણ અને બુધદેવતાનાં સ્થળે પ્રસાર પામેલાં હોય છે તથા બુધદેવતાનું સ્થાન સૂર્ય દેવતાના સ્થાન પ્રત્યે નમેલું હોય તેમજ તેની સાથે જે ચંદ્રમાન સ્થાને પ્રત્યે નમતી બુદ્ધિ રેખા હોય છે, તે તે ચિ માણસની તુલનાબુદ્ધિની કલ્પનાશકિત બતાવે છે. શાપકની કાર્યકશળતા.
જે માણસની હથેળીમાં લાંબા નખ વિનાની ગોળ ટેરવાં શિવાયની આંગળીઓ હોય છે, ચંદ્રમાનું સ્થાન ખિલેલું હોય છે અને બુદ્ધિ આ ચદ્રગ્રહ પ્રત્યે નમતી ને અંતમાં બે માર્ગોવાળી હોય છે, તે માણસ શોધળની કાર્ય કુશળતા ધરાવનાર હોય છે, મુત્સદ્દીગીરીભરી દીર્ઘદ્રષ્ટિ. - જે માણસની હથેળીમાં લાંબી બુધિરેખા હોય છે, તે માણસ મુદ્દીગીરીભરી લાંબી દ્રષ્ટિવાળે હૈય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક
એકચિત્ત.
જો માજીસની હથેળીમાં ઉંડી ધિરેખાં સાર્ક દેખા છે, તે તે એકચિત્તપણાનું ચાચિહ્ન કહેવાય છે. ખુબસુરતી.
E
....
માણુસની હથેળીમાંનુ સર્વાંગ્રહનું ઉપસેલું સ્થાને તે માણુસ ની ખુબસુરતીની ખાસિયત દર્શાવે છે, સૃષ્ટિસાં માં પ્રીતિ રાખનાર
જે માણસની હથેળીમાં ચંદ્રગ્રહનું ઉપસેલું સ્થાન હાય, તે માલુસ સસ માં પ્રીતિ રાખનાર નિસ પ્રેમી દ્વાય છે. શરીરસૌંદ્ર ની વાસના.
જે માણસની હથેળીમાં શુક્રપ્રહનું સ્થાન ઉસેલું ય, તે માસ શરીરસની વાસનાવાળા હામ, અંતરાત્મા પર વિશ્વાસ રાખનાર.
જો મનુષ્યના અંગુઠા લાંખા તે રફાર હેાય, હથેળીમાં ગુરૂ. ગ્રહનું સ્થાન વચ્ચેાવય હાય તથા બુદુરેખા જીવનરેખાની જોડા ગલી હાતી નથી અથવા જરાક જોડાયેલી હાઇ પાછાય વનરેખાથી જુદી પડીને હથેળીમાં ફેલાતી જણાતી હૅડ્સ, તે તેને ધારણુ કરનારનેા અંતરાત્મા પરના વિપુષ વિશ્વા દર્શાવે છૅ. કવિત્વ.
જે મનુષ્યની સૂર્યની આંગળીના ખીTM બગ મુકાબલે વધારે લાંખા હાય, ખુદુરેખા ચંદ્રદેવતાના સ્થાન પ્રત્યે નમતા રામ અને તેની સાથે ગુરૂમહારાજ, ચંદ્રદેવતા, સૂર્યનારણ્યનું તથા શુક્રદેવનાં સ્થાના વિકસેલાં હાય, તે તે માસના સ્ટુલી પદ્મરચનાની કલ્પનાક્ષતા દર્શાવે છે. ચિત્રકાર્ય કાળ
જે મનુષ્યના હાથની સૂમની માંગળાના ત્રીજો ભાગ ખાનને સુઢાર્બસે સરખામણીમાં વિશેષ લાખો હાય, હથેળામાંની અધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૮,
રખા ચંદ્રગ્રહના સ્થાન તરફ નમતી હોય અને તેની સાથે સૂર્યગ્રહનું સ્થાન ખિલેલું છે, તે તે માણસ ચિત્રકળામાં પ્રવિણ હોય એમ જાવું. વિવેચક.
જે મનુષ્યની આંગળીઓના નખ લાંબા ન હોય, આંગળ લાંબી અને ચાખંડ ટેરવાંવાળી હોય, બુદ્ધિરેખા સીધી ને ચંદ્રમાંના સ્થાન પ્રત્યે નમતી હોય તેમજ મોટે ભાગે બુધદેવતા ને શનિ મહારાજ કે બુધદેવતા ને સૂર્યનારાયણ વધુ વિકસેલા હોય તે માણસને વિવેચન કરનાર વિવેચક લેવાની નિશાનીવાળે જાણુ.
વધારાની વિવિધતા. જગદ્દગુરૂ શંકરાચાર્ય શ્રી મદ્ ગોવિદાચાર્ય મહારાજ સાસુદિકવિલાના વિવિધ વિષે વિવેચન કરતાં પ્રહશક્તિની વિવિધતા નીચે પ્રમાણે વર્ણવે છે – ઔષધ આપનારનાં લક્ષણે.
જે માણસના હાય મેળ, પહચાની પાતળી ને ચપટી આંગmઓ, હથેળીમાં બુધપ્રહનું ઉપલું ને સખ્ત સ્થાન, તેમજ તે જગ્યા પર ઉભી રેખાએ આવેલી હોય, અંગુઠે સશકત ને જડે હોય, તો તે માણસમાં આષધ આપન રનાં લક્ષણે છે એમ પ્રતિતિ થાય છે. આવાં ચિહ્ન કરાવનાર મનુષ્ય વૈદ્ય, હકીમ કે ડોકટર હોય એવું સિદ્ધ થાય છે. શક્રિયામાં કુશળ.
જે મનુષ્યની હથેળીમાં મંગળ મહારાજનું સ્થાન ઉપસેલું હાય, આંગળીઓ ટુંકી કે ગફ ની હોય તેમજ જાડી ન હોય, આગને બીને કામ કઇ હેય, છે તે માર્સ શસ્ત્રક્રિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
દેવસામુદ્રિક
૧૦૯
કુળ હશે. આવા પ્રકારનાં ચિ ધરાવનાર સન હોય એ માની શકાય છે. ઔષધિઓની શોધખોળ કરનાર
જે મનુષ્યની હથેળીમાં આવેલા ચંદ્રગ્રહને બુધગ્રહ સ્થળે ના હોય, સ્થાન ઉપસેલું હોય ને મુહના રેખા સરસ હોય તે તે માણસ વધિઓની શોધખોળ કરનાર ને અવનવી અકલ દોડાવનાર હોવાનું ફલિત જાય છે. પશુવૈદ્ય,
જે માણસની હથેળી સ હય, આંગળીઓ સાંકડી ને હમ તથા સૂર્યનારાયણની રેખા સુંદર દેખાવ દેતી હોય, તે તે ચિહ્ન માણસને જાનવરના દાકતર (વેટરનરી સજન ) હોવાનું દર્શાવે છે. સી (નર્સ).
ગળ, પાતળા ને ચપણ હાથવાળા, કઠ, સખ ને બુધ ગ્રહના અને માથે ઉભી આવેલી જ્ઞાનરેખાઓ તેમજ શુક્રમ ને ચંદ્રગ્રહનાં સરસ ને લેહિયાળ માનવાળી સ્ત્રી નર્સ મા દાક્તર બને એ કેમ હોય છે, યંત્રવિદ્યા વિશારદ
નાને અંગુઠા, કઠણ હાથ ને રસ પાતળી કે જાડી ન હોય તેવી ચપટી આંગળીએ ને ગોળ ન હોય તેવા હાથનાં ચિતે ધરાવનાર માણસ યંત્રવિદ્યાને જાણકાર ઇનિયર કે મિના કાય છે. શિયી કારીગર
- જો માણસની હથેળીમાં ગુરૂને પહાડની ને હૈ, સૂર્યની આંગળી સીધી, લાંબી ને ચોખંડી સુરૂની આંગળા મરાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧
અધ્યાય-૮
ને ચંદ્રનું સ્થાન ઉપસેલું હોય, તે તે લક્ષણે શિલ્પશાસ્ત્ર જાણનાર શિપીનાં જણવાં. કાયદાશાસો.
જે માણસના હાથની માંગણીઓ લાંબી તથા નજીક નજીક રહેનારી હોય, અંગુઠો લાંબો ને સીધું હોય તેમજ મસ્તકરેખા સીધી હોય, તે તે માણસ કાયદાકાનુનને માહિતગાર હોય. વકીલ કે કાયદાશાસ્ત્રી તરીકે તે પ્રખ્યાત થઈ શકે.
ઉપરનાં લક્ષણે હોવા ઉપરાંત ગુરૂ-શનિની આંગળીઓ નયા બુધ–સૂર્યની આંગળીઓ વેગળી વેગળી રહેતી હોય; ચંદ્રગ્રહ ગુરૂ, બુધ સૂર્ય તથા શનિદેવતાનાં સ્થાનો સરસ લોહિયાળ હાય, અંગુઠાને વેઢ લાંબો હોય તથા મસ્તકરેખા આયુષ્યરેખાને મળ્યા વિના નોખી ગઈ હોય, તો તે માણસ બાહોશ ધારાશાસ્ત્રી સેલીસીટર કે બેરીસ્ટર બને. ન્યાયમૂર્તિ,
જે મનુષ્યના પંજમાં બુધગ્રહની આંગળીનો પહેલો વેઢે aછે, ગુરૂગ્રહની આંગળી સીધી ને દેખાવડી, સૂર્યગ્રહનું સ્થાન વિશેષ ઉપસેલું તથા મસ્તકરેખા ઉચ્ચ પ્રકારની હોય, તે તે માણસ ન્યાયમંદિરને ન્યાયાધિશ બને. ગણિતશાસ્ત્રી.
જેની આંગળીઓને પહેલો કા બીને વેઢે માંસાળ, હથેળા પાતળી, મસ્તકરેખા લાંબી, શનિની આંગળી ભરાવદાર ને તેને બીજે વેઢા બીજાઓ કરતાં વધારે લાંબો ને નકદાર હોય તે જાણવું કે તે માણ ગણિતવિદ્યાનો નિણત ગણિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
દેવસામુહિક
૧૧૧ ધર્મગુરૂ
જે મનુષ્યને બુધના વેઢે લાખે ને લેહિયાળ, ચંદ્રગ્રહ ને સૂર્યગ્રહનાં સ્થાન ઉપસેલાં ને માંસાળ, સૂર્યની આંગળી સશકત તથા જાડી, અંગુઠે અશકત ને પચે તથા ગુરૂગ્રેહ ને શનિગ્રહનાં સ્થાનોની મધ્યમાંથી પસાર થતી મનરેખા હેય, તે એ માણસને ધર્મસ્થાનનો ધર્મગુરૂ જાણ. ગાયકવાદક.
જેની હથેળીમાં થનું સ્થાન ઉપસેલું હોય, આમળીએ મુલાયમ હોય ને અંગુઠા સુકોમળ હોય, તે તે માણસ ગાયનને ગાયક ને વાઘને સારે વાદક હોય. ગાવા બજાવવાની કુશળતા કુદરતે તેને અપી હોય છે. સિપાહી.
જે મનુષ્યના પંજાની આંગળીઓ નાનકડી, ચપટી, પાતળી કે રસ હોય છે, હથેળીમાં મંગળ ને બુધનાં સ્થાનો સબળ હોય છે ને અંગુઠો વજનદાર હોય છે, તે તે ચિહ્નો માણસની સિપાહીગીરી સૂચવે છે. ખેડુ કે જમીનદાર.
જે મનુષ્યને સખ્ત હાથ, ચોખંડી હથેળી. લાંબી શનિની આંગળી તથા તેનો બીજે લાખે વેઢે હોય. તે માણસ કૃષિકાર અથવા જમીનદાર હોય એમ સૂચન થાય છે. મોચી, દરજી.
જેના હાથમાં સૂર્ય-બુધની આંગળીઓ તથા સ્થાને ખાસ કરીને ઉપસેલાં તેમજ માંસાળ ને લોહિયાળ હોય, તે માણસ બહાથ પગરખાં બનાવનાર કે કપડાં શીવનાર હોય એમ જાણવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨
......
સાહિત્યજ્ઞાની કે સાક્ષર.
અધ્યાય-૮
******
જેની મુધની આંગળી માંસાળ, લેઢિયાળ ને રાનકદાર હ્રાય,
તેના પહેલા વેઢા લાંખા ને પુષ્ટ હાય તથા
મસ્તકરેખા સરસ
સ્થળે
રૂષ્ટ હાય, તે
હે,તેમજ ગુરૂમ અને ચંદ્રગ્રહનાં માણુ સાહિત્યપ્રિય સાહિત્યજ્ઞાની સાક્ષર ડ્રાય એમ ફલિત
ાય છે. ખેલાડી સટેરિયા.
જે મનુષ્યના હાથમાં મંગળમહારાજ તથા શુક્રદેવતાનાં સ્થળે ષ્ટપુષ્ટ તથા ગુરૂદેવનું સ્થળ ઉપસેલું, લાંખી સૂર્યની માંગળી અને ગોળાકાર હાય હાય તો તે મનુષ્ય ખેલાડી ચટારિયા હોય.
અત્રેરાતના વેપારી.
જે મનુષ્યના હાચના પઢાંચાની લાંખી માંગળી અને શુષ્ટ, સ્ત્ય ને મુધનાં સ્થાને ાહિયાળ તેમજ માંસાળ હોય છે તે મનુષ્ય ઝવેરાતના વેપારી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મિ. : ચરણસામુદ્રિક, ૧
પગરેખા પર પ્રકાશ. શંકરસ્વામિ શ્રી ચિતીર્થ મહારાજ સામુદ્રિક જાતિ મહાશાસ્ત્રના ચરણસામુદ્રિક અધ્યાયના 'પગરખાસગનું પારાયણ કરતાં જણાવે છે, કે મનુષ્યના પગના પંજાના તળિયામાં દેખાતી રેખાઓ અને ચિ પરથી કેટલીક અમૂલ્ય ઉપયોગી માહિતી મળે છે. તે માહિતી અત્રે ક્રમાનુસાર વર્ણવી છે. રાભવન,
જે મનુષ્યના પગ લાંબા ન હતાં ટુંકા હૈય, જબા મદભર અર્થાત માંસલોહીથી ભરપૂર હોય ને તળિયાંમાં મત્સ્યરેખા (માલીના આકારની રેખા) હેય, તે તે રાજભવનની સુખસાણી ભેગવવા ભાગ્યશાળી થાય. પ્રતાપશાળી વાહનસુખવાળા. . . .
જે મનુષ્યના પગને તળિયે મકરની આકૃતિ દેખાતી હોય તે મનુષ્ય મહા પ્રતાપશાળી ને વાહનસુખવાળા બને. . . " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અધ્યાય -
રવિ.
જે મનુષ્યના પગના તળિયામાં વજઆયુધનું ચિહ, પદ્માકૃતિ કે કૃષિક્ત હળને આકાર જતા હોય, તે માણસ તેદાર તકદીરને રાજવિ બને, રાણી,
જે નારીના પગના તળિયામાં વજ, કમળ ને હળનાં ચિહે જણાતાં હોય, તે સ્ત્રી દાસી કે સેવિક હોવા છતાં પણ સણી થવાને ભાગ્યશાળી થાય છે. ઉત્તમ ફળદાતા,
જે પુરૂષની જાંઘમાં વાળ ઉગેલા હોય તે પુરૂષ ઉત્તમ ફળદાતા પુરૂષ છે એમ જાણવું. કારણ કે પુરૂષની જાધમાંના વાળ શુભચિહ્ન ગણાય છે. લાભદાયક પુરૂષ
જે પુરૂષની જાંઘમાં શિર સાફસાફ જણાતી ના હોય, તે તે ૧ી માટે સામાન્ય લાભદાયક છે એમ જાણવું. પુરૂષની જાંઘમાં સ્પષ્ટ જણાતી શિર એ લાભલક્ષણ છે. પુત્રસુખવાળી જનેતા,
જે સ્ત્રીની બેઉ જાંઘે સરખી દેખાતી હોય તે સ્ત્રી પુત્રીદિકનું સંપૂર્ણ સુખ ભગવે, કારણ કે સ્ત્રીઓને બે જાંઘે સરખી
@ાવી એ સાભાગ્યવતીની નિશાની છે. સુખશાંતિ.
જે સ્ત્રીની જા હાથીની એ જે માળ, સુંવાળ ને જાણીલી હાય, લે આવિ સર્વ પ્રકારનું સુખ એચવનાર ભામિની
અય એમ માનવું... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ચરણસબુદ્ધિક
૧૧૫ એક ફાસિદિલવાળી.
જે સ્વતીની જંલા હાથણીની સુંઢ સરખી, લહિયાળ, ભરાવદાર ને મુલાયમ હોય, ને તે પર બિલકુલ વાળ ન ઉગ્યા હાય, તે તરૂણને પણ શ્રેષ્ઠ ફળસિદ્ધિવાળી સ્ત્રીશકિત જાણવી. આવી સ્ત્રી ઉત્તમ પ્રકારનું ફળ સંપાદન કરવા ભાગ્યશાળી નિવડે. પુત્રવાન ને ધનવાન ગૃહરાણું.
જે યુવતીની જંધા કદળી વ્યંજ કહેતાં કેળના થાંભલા સમાન કમળ, રસાળ, રેશમ સમાન લીસી, ચમકદાર ને ખુલતા રાતા રંગની તેમજ વાળ વગરની મનોહર દેખાવવાળી હોય, તે સ્ત્રી પુત્રવાન ને ધનવાન ગૃહરાણું બનશે એમ જાણવું. દુર્ભાગી, નિર્ધન, કંકાસીયણ.
જે સ્ત્રીની જાંઘમાં બહુજ વાળ ઉગેલા જણાતા હોય, તે નારી સંકટવાન, નિર્ધન, કંકાસ કરનારી ને અનિષ્ટ ફળ પ્રાપ્ત કરનારી દુર્ભાગી દારા હેય. જાંધ પરના વાળ સ્ત્રીઓને માટે ખરાબ ચિહ્ન છે. ભાગ્યશાળી.
જે મનુષ્યનાં પગનાં તળિયાં નરમ, કમળના ગર્ભ જેવાં અને લાલ રંગના નખવાળાં હોય, તે મનુષ્ય ભાગ્યશાળી હોય છે. સુખી..
પગને તળિયે અડકતાં ગરમી લાગવી એ સુખી માણસનું ચિહ્ન છે. નિધન.
પગની નસે નજરે ન જણાતી હોય છે તેવા પગવાળા માણસને દરિદ્રો, દુઃખી ને નિર્ધન જાણો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -
પગનાં આંગળાંના નખ લાંબા, વાંકા ને પોળા રંગના ડાય છે તો માણસ દુઃખી થાય છે. પર્યટન કરનાર,
જેના પગના પંજાને ભાગ વચમાંથી ઉપસેલે છે, તે માણસ પગે મુસાફરી કરનાર પર્યટન પ્રેમી હોય છે. વાહનસુખ ભાગવનાર,
જે માણસના પગનાં તળિયાં સુકમળ ને આંગળીઓ સુધી ઉર્વરેખા ગયેલી હોય, તે તે માણસ ગાડીડા કે મોટર જેવાં વાહનનું સુખ ભોગવે.
પાદાકૃતિમાં અસ્તાદય. યોગાનુજાનનિષ્ટ શારદામઠાધીશ્વર શ્રી વિશ્વેશ્વરાશ્રમ સ્વામિજી વૈદિક સામુદ્રિકશાસ્ત્રના ચરણસામુદ્રિક અધ્યાયના પાદરકૃતિમાં અઑદય સર્ગ પર વિવરણ કરતાં નીચે પ્રમાણેનું વક્તવ્ય જણાવે છે – રાજગી. *
જે મનુષ્યના પગના તળિયામાં કમળની નિશાની છે, તે માણસ રાજયોગી નિવડે. મહાજ્ઞાની.
જે મનુષ્યના પગના તળિયામાં કમળની રેખા હોય, તે માણસ મહાજ્ઞાની નિવડે. મુસાફર.
જે મનુષ્યના તળિયામાં વજ.(વાવટા)નું ચિહ્ન હોય, તે માણસ લાંબી મુસાફરી કરનાર હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
ચરણસામુદ્રિક
ગમાર્ગના પ્રવાસી.
.........
૧૧૦
..
પગના તળિયામાં શંખ કે મચ્છની નિશાની ધરાવનાર મનુષ્ય કરનાર હાય છે.
મુખ્યત્વે જળની મુસાફરી
ધનવાન, રાજ્યવાન.
પગના તળિયામાં કુંડ કે કચ્છપ (કાચલા)ની આકૃતિ ધરાવનાર મનુષ્ય ધનવાન તે રાજ્યમાન ભાગવનાર સાય. વૈમાનિક.
પગના તળિયામાં મેારની આકૃતિ ધરાવનાર માણુસ વાયુમાન (વિમાન)માં ખેસનાર કે વિમાન ચલાવનાર વૈમાનિક હાય. નટ, અભિનેતા.
કાયલ જેવા મીઠડા સ્વર ને પગના તળિયામાં કાફિયાની આકૃતિત્વો ધરાવનાર નાટકના નટ થવાથી કીર્તિવાભ મેળવે. સાત્રતેજ્વાળા શુરવીર.
પગને તળિયે તીરકામઠું કે શ્ત્રને આકાર ધરાવનાર પુરૂષ ક્ષાત્રતેજવાળા ક્ષત્રિયવટ બતાવનાર શુરાતની હાય.
સમરક્ષેત્ર કે વનમાં મૃત્યુ પામનાર.
જે મનુષ્યના પગના તળિયામાં ચાકડી, સ્વસ્તિક કે તારાનુ ચિહ્ન હાય, તે મનુષ્ય સમરક્ષેત્ર કે વનવગડામાં મૃત્યુ પામે છે. ભાગ્યશાળી.
જે માસના પગના તળિયાની દરેક આંગળીમાં શું ખની ાકૃતિઓ હાય છે, તે મનુષ્ય ભાગ્યશાળી ને ધનિક હોય છે. સીમૃત્યુ, ગૃહલગ
જે માતા પગને અંગુઠા નાતે હૈાય તેની સ્ત્રી. મૃત્યુ સામે નેધર વિંખાઇ જાય.
P.
તુલસૂચક.
પગના પંજાની બીજી આંગળી અંગુઠાની બરાબર ડ્રેસ, તો તે શુભસૂચક ચિહ્ન જાણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૯
નિધન, દુ:ખી.
પગના પંજાની બીજી આંગળી ટુકી હેાય, તે તે નિધન તે દુઃખીનું ચિહ્ન જાણુવું. ગરીબનું મૃત્યુ.
અક્ષય
પગના પંજાની ત્રીજી આંગળી બિલ્કુલ ટુંકી હાય, તે તે માસ ગરીબ ને ખેઆખરૂ થઈ મરે એમ જાણુવુ. બાવિલાસી.
પગના પંજાની ચાથી આંગળા નાની હૈાય, તે તે મારુ ભાગવિલાસ ભાગવનાર છે એમ જાણુg. ધનવાન, દુ:ખી.
તે માલુસ
જેના પંજાની ચાથી આંગળા મેટી હાય છે, ધનવાન હાય છે, જે ચાથી આંગળી એક બીજા પર ચઢી ગષ્ટ હાય, તે તે ચિહ્ન દુ:ખી થવાનુ સચવે છે.
વિધવા.
ના પગની ત્રીજી આંગળી નાની હાય, તા તે વિધવાપાનું લક્ષણ છે. તેવી ી વિધવા થાય.
જો
સમ્રાટસમાન.
જેના પગના તળિયાની મધ્યમાં ધાડાની, હાથીની, કહપવૃક્ષની, થાંભલાની, જનની, હથિયારની, ધ્વજા, માળા, પર્વત તે કુંડળની આકૃતિઓ હાય, તે માજીસ ચક્રવર્તિ સમ્રાટ સમાન ભેાગવિલાસ ભાગવવા ભાગ્યશાળી નિવડે એમ જાવુ.
જે મનુષ્યના હાથની હથેળીમાં ઉપરાત ચિહ્નો હાય તે પણ એજ પ્રકારનું મૂળ જાણુન્નુ. હથેળી કે પગને તળિયે એ સંખ, ચક્ર, કમળ, હાથી, રથ ને કુશની છ આકૃતિને સમ તુ માલુસ રાષ્ટ્ર સમાન સુખ ભગવનાર ગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે : સ્ત્રી સામુહિક
વિશિષ્ટ લક્ષણે. તપશ્ચર્યાચરણ ચક્રવર્ય શ્રી દ્વારકપીકાશ્વર શ્રીમદ્ દામોદરાચાર્ય મહારાજ સામુદ્રિક અધ્યાયના વિશિષ્ટ લક્ષણ સર્ગનું નીચે પ્રમાણે સિંહાવલોકન કરે છે. સિભાગ્યવતી.
જે સ્ત્રીની હથેળીમાં અને આ કાર ય, તે સ્ત્રી સાજાવતી સુંદરી હેય. લક્ષ્મીવવી.
જે સ્ત્રીની હથેળીમાં સ્વસ્તિક (સાથીઓ) જ ડાય, તે સ્ત્રી લક્ષ્મીવતી હોય. રાણી, રાજ્યમાતા.
રાજમાતા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧૦
કone
ધનિકની પત્નિ.
જે સ્ત્રીની હથેળીમાં ત્રાજવાનું ચિહ્ન હોય, તે સ્ત્રી વ્યાપાર વણજ કરનાર શ્રીમાન રસાદારની પત્નિ હાય. યાત્રાળુ. . . . !
જે સ્ત્રીની હથેળીમાં હાથી, ઘેડ, ડહે, ઘર ને વજન આકતિઓ હોય, તે સ્ત્રી તિર્થધામ કરનાર યાત્રાળ ક્ષત્રાણી હાય. કૃષિકાર–જમીનદારની સી.
જે સ્ત્રીની હથેળીમાં બળદ ને હળ જણાતાં હોય, તે શ્રી કૃષિકાર કે જમીનજરની સ્ત્રી હેય. સજરાણી !
જે સ્ત્રીની હથેળીમાં ચામર, ત્રિશૂળ, તલવાર ને ધનુષબાણના આકારો હોય, તે સ્ત્રી સામાન્ય રાજાની રાણી હેય. ઠકરાણી.
જે સ્ત્રીની હથેળીમાં ગદા, ગેણિ, ધનુષ્ય, નગાર કે અંકુશ ની આકૃતિ હોય, તે સ્ત્રી કોઈ પ્રકારની ઠકરાણું હાય. અભાગિની
જે સ્ત્રીની હથેળીમાં સાપ, શિયાળ, બિલાડી, ઉંટ, વીંછી કે પક્ષની આકૃતિ છે, તે સ્ત્રી અભાગિની અબળા હોય. આવી અનાથ સ્ત્રી પોતે દુઃખી થાય અને અન્યને દુઃખી કરે. રાણીસમાન.
જે સ્ત્રીની હથેળીમાં કે પગને તળિયે શંખ, ચક્ર, કમળ હાથી, રથ ને અંકુશનાં ચિહ્ન હય, તે સ્ત્રી રાજાની રાણી સમાન સુખ ભેગવનાર સ્ત્રી હોય એમ જાણવું. સામાન્ય સુખવાળી, - . જે સ્ત્રીના હાથપગ, મોટા ને માંસાળ, પંજ મોટો ને કૃષ્ટપુષ્ટ હોય, તે સ્ત્રી સામાન્ય સુખ ભોગવનાર હોય. . . , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૧
?
કે
સી સામુદ્રિક મહારાણ.
કમળ સમાન કોમળ હાથવાળી સ્ત્રી મહારાણી સમાન ભોગ ભેગવનાર ભામિની હોય. સુખી..
જે સ્ત્રીના પંજાના મૂળમાંથી એક રેખા નીકળીને ઉપર વચલી આંગળીના મૂળ સાથે ભળી ગયેલો જણાતી હોય, તે ઉર્ધ્વરેખાને હથેળીમાં કે પગના તળિયામાં ધરાવનાર સ્ત્રી નાના પ્રકારનું સુખ ભોગવનાર થાય. શતં જીવી. ., જે સ્ત્રીના હાથની ટચલી આંગળીના થડમાં એક નાનકડી રેખા જણાતી હોય, તે સ્ત્રી સે વર્ષનું આયુષ્ય ભેગવનાર હોય. પતિવ્રતા,
જે સ્ત્રીના હાથની ટચલી આંગળીના થડમાં એક નાનકડી રેખા જણાતી હોય, ને એવી રેખા જે વચલી આંગળીના જડમૂળમાં જણાતી હોય, તે તે રેખાવાળી સ્ત્રી પતિવ્રતા સ્ત્રી તરિકે પંકાય. સત્યવાદી, સમાજપ્રિય, સ્ત્રીશકિત.
- જે સ્ત્રીની હથેળની ટચલી આંગળીના થડમાં એક નાની રેખા હેય, ને એવી રેખા નીચે તરફ નમેલી હોય, તે તે રેખાવાળી સ્ત્રી ધર્મશીલ, ધનવાન, સાયવાદી ને સમાજપ્રિય સ્ત્રીશકિત તરીકે ઓળખાય. ટુંકા આયુષ્યવાળી.
" જે સીના હાથના અંગુઠાની નીચે નાની રેખાઓ ભેગી થઈ ગયેલી હોય, તે રી ટુંકા આવરવાળી હેય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
18
સ્ત્રીજીવન ને સંતતિસમર્પણ. અનાવિચ્છિન્ન ગુરૂપરપરા પ્રાપ્ત શારદામઠાધીશ્વર શ્રી મહાદેવતી સ્વામિજી જ્યાતિષવિદ્યાના વિષે નીચે મુજબ માગાહી આપે છે.
વિષયમાં સજીવન
સપૂર્ણ આયુષ્ય.
જો સ્ત્રીના હાથના અંગુઠાના મૂળ તળે કદાચ પૂછ્યું રેખા દેખાતી હૈાય, તે તે સર્પ આયુષ્યની સ્ત્રી હાય. સતતિ.
અધ્યાય-૧૦
સ્ત્રીના અંગુઠાના મૂળ નીચે પેખાતી રેખાઓમાં જેટલી મેટી દેખાય તેટલા પુત્રા ને જેટલી નાની દેખાય તેટલી પુત્રિ જન્મે એમ જાણવુ. મહુાભાગ્યશાળી પતિવ્રતા.
જે સ્ત્રીના હાથના પહેાંચા પાસે તજની આંગળીના થડમાં બે મોટી ઝાડ જેવી રેખા હૈાય અથવા તો જેના પહેાંચાના મૂળમાં એક ઠેકાણે ખે માટી ઝાડ જેવી રેખાઓ હાય, તે સ્ત્રી ઉચ્ચ કાટિના પુરૂષ પાંત સાથે જન્મારો ગુજારી સદા આન ંદમાં રહેનારી મહાભાગ્યશાળી પતિવ્રતા પત્નિ તરિકે ઓળખાય લેાકપ્રસિદ્ધ.
જે સ્ત્રીની હથેળીમાં ઉત્તમ ફળદાયક ઉર્ધ્વરેખા હોય તથા તેજ પ્રમાણેની રેખા તે સ્ત્રીના પગના તળિયામાં હાય. તે શ્રી રાજસુખ તથા પ્રાસુખ પરિપૂર્ણ પ્રકારે ભાગવનાર લોક
પ્રસિધ્ધ લલના હૈાય.
અલ્પાયુષી.
જો સ્ત્રીના અંગુઠાની પાસે ખાલી ત્રણ ટુંકી રખાને
હાય, તે તે સ્ત્રી પામુખવાળી ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
રિસામુહિક સિરી
જે સ્ત્રીના હાથના અંગુઠાની પાસે ફળદક શુભ લક્ષણની ત્રણ ખાલી રેખાઓ કાષ્ઠ સ્થળેથી તુટયા વિનાની ને લાંબી છે, તે ભી ઘણાં વર્ષ સુધી જીવનારી છે.
પ્રવૃતિ ' અરીઓની હાથની આંગળીઓ પર જેટલા પ્રમાણમાં વાળ (ાય તેટલા પ્રમાણમાં તેમનામાં પુરૂષપ્રકૃતિ સૂચિત થાય છે એમ જાણવું. એક વર્ષનું આયુષ્ય.
જે સ્ત્રીને હાથની ટચલી આંગળીના થડમાંથી નીકળીને વચલી આંગળી સુધી વધી ગયેલી રમાયુષ્યરેખા હેાય, તે ચીન રાજુલા સાઠ વર્ષનું જાણવું. કળાવની..
જે સ્ત્રીના મસ્તકને કેશકલાપ લખે, મુખ કમલ સમાન, માં ચંદ્ર સમાન ને નાભિ દક્ષિણ તરફની હોય, તે કામિની કુળવતની હોય છે. દનશિલ પુત્રપત્રસંપન્ન સી.
જે સ્ત્રીને રંગ સુવ કહેતાં સેનાના રંગ જેવે ને પણ સતા રંગના તથા પ્રાતઃકાળના સૂર્ય સમા પ્રકાશિત થાય, તે જ દાનસિલ પત્ર સંપન, પતિવ્રતા ગૃહલક્ષ્મી વાર્ષ એમ જાણવું.
બી વિધવા. : જે સ્ત્રના માથાના વાળ રાતા હેય અને આંખ માંજરી રામ તે વિધવા થઈ નાના પ્રકારનાં ૧ઃખે ભાગવે.
જ
નું મોં ગળે ને મેટું તથા અણિમાના ચંદ્ર જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૪
...
તેજશ્વર હાય, આંખા માટી, હાડા લાલ સુંદર ડેાય, સુખી.
અધ્યાય-૧૦
રંગના તેમજ સુરી
તે શ્રી રાજાની રાણી જેટલુ` સુખ ભાગવે.
જે સ્ત્રીના માં નીચેના સાઠ લાલ રંગને હાય તેમજ હાઠ પર વધારે માંસ હાય. માં ગેાળાકારનું, દાંત ધેાળા ને સ્વર. મીઠા કાયલ જેવા ડ્રાય, તે સ્ત્રીમાં સુખી થવાનાં લક્ષણે છે એમ જાણવું.
ઉત્તમ સુખ ભાગવનાર,
જે સ્ત્રીનુ' મે ં હસમુખુ તે સ્વર ક્રાયલ જેવા હાય, તે સ્ત્રી ઉત્તમ પ્રકારનુ ભુખ ભગવનાર જાણવી. ઉચ્ચ વિલાસ ભાગવનાર.
લાલરંગના તે ખેઉ હાથની વચ્ચેાવય આવેલા નાકવાળી ઓપરૢ ઉચ્ચ ઉલ્લાસ એમ જાણવુ.
સમાન તે નાફ
સ્ત્રીની આંખેાન કીકીએ પદ્મ-કમળ શુક્ર-પેાપટની ચાંચ સમાન હાય, તો તેવી સ્ત્રી ઊત્તમ અર્ધાંગના થાય, ને ઉંચ્ચ પ્રકારનું સુખ ભાગવે. ઉત્તમ વિલાસ માણનાર.
જે સ્ત્રીના આંખના ડેાળા રાતા ને ખીજના ચંદ્ર જેવા દેખાતા ાય, તે ઓ વિશુદ્ધ વામાંગનાં બની ઉત્તમ વિલાસવિદ્વાર માણે, ર્ગીલી.
બરાબર મધ્યમાં ભાગવનાર ગાય
.
એ સ્ત્રીના બેઉ કાળી બીજના ચંદ્રસમાન કમાનદાર હાય અને તેની ઉપર તથા તેના મૂળના થડમાં વાળ હેાય, તે તે પણ શ્રેષ્ટ સુખ ભગવનાર ર્ંગરાગમાં રંગાનાર રસીલી રમણી, થાય. સ્ત્રીઓના હાથ, પગ, ને તે શરીર પરની. ભાવિક્રયન મસ્તી ઉપર આપેલી આકૃતિએમાંની એકાદ પગુ જો સ્ત્રીની હથેળીમાં, પગને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી સામુદ્રિક
૧૨૫
તળિયે, મેં પર કે શરીરપર હયાત હોય, તે તે અનુસાર ફળ આપે છે. ઉપર આલેખેલી આકૃતિઓમાંની જે વિશેષ પ્રમાણમાં જણાવ્ય, તે વિશેષ પ્રમાણમાં ફળ આપે છે. ઓછા પ્રમાણમાં હોય તે આકા ઓછા પ્રમાણમાં ફળ આપે છે. એટલે જે જે સ્થળે વિડો પણ કહેલાં છે તે તે સ્થળે વધારે ઓછાં હશે, તે તેના પ્રમાણમાં વધારે ઓછું સુખ સમજી લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
રોગ સામુદ્રિક ,
દર્દોનું દિગ્દર્શન. પરંતસ્થાપના. ભગગુરૂ શ્રી અનિરૂદ્ધાશ્રમ મહારાજ સામદિક તિષના રેગિસામુદ્રિક અપાયના ગરૂપરેખા સર્ગનું વર્ણન નીચે મુજબ કરે છે – અંધત્વ.
જે અનુષ્યની હથેળીમાં બુધ ગ્રહના સ્થાન તળે મનરેખા પર તારકનું ચિહ્ન હોય અર્થાત ચ દ દેખાતે હેય કિંવા શાપ્રહના સ્થળે જાળીની નિશાની જણાતી હોય, તે નિશાની અધાપાની જાણવી. જીવનરેગી.
જે મનુષ્યના હાથના પોંચાની આંગળીઓના પહેલા વેઢા પર નાની નાની વિશેષ રેખાએ જણાતી હોય અથવા મસ્ત – રેખા પર શ્યામ રંગનું ધાબુ દેખાતું હોય અથવા આખરેખ પર ટાપુ સ્વસ્તિક, ત્રણ કે સમકેણ ઈત્યાદિ આકૃતિઓ જાતી હોય, તે તે ચિઠ્ઠો મનુષ્યના જીવનરોગીપણાનાં જાણવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
રામાદિક
૧૨૭
માંગળની તળી નાના ટાપુઓ અને મહયા અર્થાત
ઉમાકવાય.
. પંજાની વાંકી તથા જુદી રહેતી આંગળીઓ તથા નીચેના ભાગનાં દબાયેલાં ગ્રહમંડળ માણુને મૃગી, ઉન્માદવાકે હિસ્ટિરીઆને હદી હોવાનું સાબીત કરે છે. ક્ષયરોગ.
જે મનુષ્યની હથેળીમાં શનિની આંગળી તળેથી બુધની આંગળીની તળે પર્યત પાંખવાળી રેખાકૃતિ હોય અથવા બુધગ્રહની રેખા પર નાના નાના ટાપુઓ હોય ને પંજાની આંગળીઓના નખે મોટા ફાફડા જેવા હોય, તે માણસને યહ્મા અર્થાત ક્ષયરેમની રેખાઓ છે એમ માનવું. લ કે પક્ષઘાત.
જે મનુષ્યની હથેળીમાં શનિદેવતાના સ્થાન પર તારકે તથા મનરેખા પર આડી રેખાઓ હોય, તે મનુષ્યને અર્ધા ગવાયું કે લકવો અથવા પક્ષઘાતને રોગ લાગુ પડે છે. ઉદર ને હૃદયનાં દર્દો.
જે મનુષ્યની હથેળીમાં આયુયરેખા પર ટાપુઓનાં ચિહ્નો હોય અને તેમાંથી શાખાઓ નીકળીને ગુરૂગ્રહના સ્થાન તરફ જતી હોય, તે મનુષ્યને ઉદર ને હૃદયનાં દર્દો થાય છે. ઉન્માદ, ગાંડપણ.
જે મનુષ્યની હથેળીમાં ચંદ્રગ્રહ પર સ્વસ્તિકનું ચિહ્ન હોય, ચંદ્રગ્રહનું સ્થાન પિચું ને ખાડાવાળું હોય, શનિગ્રહનું સ્થાન યથાર્થ ન હોય તથા પંજાની વચલી આંગળી વાંકી હોય, તો તે માણસમાં ઉન્માદ, ગાંડ પણ કે પાગલપણાને યોગ જાણ. આ રાપણું
જે મનુષ્યની હથેળામાં મસ્તકરેખા પર ટાપુ અથવા વંતનું ચિહ્ન દેખાય, તે મનુષ્યમાં બહેરાપણાને એગ જાણુ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અમ્યાય-૧૧
અહીકણુ, ચીડીયા સ્વભાવ.
જે મનુષ્યની હથેળીમાં રેખાએ વિશેષ દેખાતી હોય, તે માણસ ડરપોક, બીકણ ને ચિડિયા સ્વભાવવાળ હોય. ક્ય બંધ પડી જવાનું ચિહ.
જે મનુષ્યની હથેળીમાં જીવનરેખામાં ટાપુ કે મીંડાની નિશાની દેખાતી હોય, શનિગ્રહના સ્થળ તળે મસ્તકરેખાને રંગ પીળા હોય અથવા આયુષ્યરેખાની નજીકમાં મંગળ મહારાજના સ્થાન પર શ્યામ બિદુઓ હોય, તે માણસનું હૃદય બંધ પડવાથી મૃત્યુ થવાને યોગ જાણુ. દમ ઉધરસને વ્યાધિ,
જે મનુષ્યના હાથની હથેળાને વચલા ભાગ ના હોય, બુધગ્રહની રેખા સરસ ન હોય, વાસ્થરેખા તથા મસ્તકરેખા એકઠી થઈ ગઈ હોય તેમજ શુકગ્રહના સ્થાનથી એક નાની રેખા નીકળીને આયુરેખાને ભેદી મંગળ મહારાજના સ્થળને મળી cતી હોય, તે માણસને દમ ઉધરસને વ્યાધિ થાય. કુદરતી ગાંડપણ,
જે મનુષ્યની હથેળીમાં બુદ્ધિરેખા નાનકડી, અને જવની નિશાનીઓ વાળી દેખાય, તે માણસને જન્મથી વારસામાં કુદરતી મંડપણ મળેલું જાણવું. નિબળ હૃદય,
જે મનુષ્યની હથેળીમાં બુદ્ધિરેખા છાછરી હાઈ બીજી નાનકડી રેખાઓથી ભેદરતી હોય, તે તે રેખા મનુષનું નિર્બળ હદય સૂચવે છે. હઠાગ્રહ પ્રકૃતિ,
જે મનુષ્યની હથેળીમાં બુધદેવતાના સ્થાન તળેનું મંગળમહારાજનું સ્થળ ખિલેલું તથા કઠણ હોય ને અંગુઠે સખત હાય રે મ ય હઠાગ્રહી પ્રકૃતિને હવે જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
રાગસામુદ્રિક
ગુસ્સે થવાની ટેવ.
જેની હથેળીમાં ગુરૂગ્રહના સ્થળની તળેનુ' મંગળગ્રહનું સ્થાન પ્રસાર પામેલુ હાય ને શુક્ર તથા ચંદ્રનાં ભુવા એમેમાં મળી ગયેલાં હેાય, તો તે માણુસને અંકુશમાં ન રહી શકે તેવી ગુસ્સે થવાની ટેવવાળા જાણવા.
e
દુર્ભાગી કર્યાં.
જેની હથેળીમાં જાળાની નિશાની દેખાતી હૈાય તે માણસને દુર્ભાગી દી' હાવાનું એ ચિહ્ન છે એમ જાણુવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મા. : શકૂનસામુદ્રિક :
—— વિધાતાના વર્તારા. સાંખ્યમપ્રતિપાદક શું કરસ્વામિશ્રી અચ્યુતાચામ મહારાજ
ક્રુષ્નઅપશુકન વિષે સમીક્ષા કરતાં પેાતાનુ મહતમ નીચે મુજબ આત કરે છેઃ— ગુણશુકનનાં મિત્તે.
ચઢવા
સ'સારવ્યવહારનાં કાર્યો કરવાને, નિવાસસ્થાનના દ્વારમાંથી ચણામાં પ્રવેશ કરતાં, બહારગામ પ્રવાસે પરવરતાં કે વિદેશ વિદાય થતાં, વરવાડા મઢતાં કે શત્રુ સામે સપ્રામે ગાયના દરવાજા બહાર પગ મુકતાં ને નિમ્નલિખિત વસ્તુ, મનુષ્ય કે પ્રાણી સમિપ આવે, તો તે શુભ શુકન સૂચવે છે બેય જણાય છે. 2-જાલપ્રદેશ-ાળમાં ભસ્મ ધારણ કરેલ, તે પર ત્રિપુરૂં ધારી, કઠે કાક્ષમાળા પહેરેલા એક યા તેથી વધારે વાસણા સામેથી આવતા હાય, તે તે શુભ શુકન જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
રચનાદિક
૧૩૧
તે પર
મૂળા પહેરેલા
૨–પાળમાં કંકુનો ચાંલ્લે, તે પર ચેખા ચઢેલી ને કંઠમાં
ફુલમાળા પહેરેલી યા તે સાદી ગાય શુભસૂચક છે. ૩–ફળફુલ લઈને આવતે માળી સામે મળે તે તે લાભસુચક છે. ૪-હાથી, છત્ર ને ચમ્મરવાળો વરઘોડે સામો મળે, તે તે
યણદાતા જાણુ. –મેતિ ને માણેકના દાગીના પહેરીને સામી આવતી વેશ્યાના
શુકન કીતિ બક્ષાવનાર છે. ૬-દારૂ, માંસ ને માછલું લઈને આવતી કપાળમાં ચાંલાવાળી
સ્ત્રી સામે આવે, તે વિજયની આગાહી જાણવી. –તલવાર ઢાલ, બંધુક ને કટાર તથા કામઠાવાળે મનુષ્ય પ્રતિષ્ઠા
વૃદ્ધિના સૂચા શુકનનું પ્રતિક છે. -દર્પણ, હરણ, નેળીઓ ને કળાયલ પર લઈને આવતે
માણસ સામે મળે, તે તે શુકન માનમર્ત
વધારનાર જાણવા. ૯-કમરમાં બાળક તેડીને આવતી ચુડીચાંલાવાળી સૌભાગ્યવતી
ઓ સામે મળે, તે તે કાર્યસિદ્ધ કરનાર શુકન જાણવા. ૧–પાણીનું બે, ઘડો કે ગાગર લઇને આવતી સ્ત્રીનાં શુકન
સફળતા અપાવે છે. ૧૧ન્ગીત ગાતી નારીઓના શુકન સિદ્ધિ બક્ષે છે. ૧૨-સૌભાગ્યવતી સ્ત્રીના શુકન મનવાંછિત ફળ મળવાની,
આગાહી આપે છે. ૧૩–ારી શુશવાણી સાંભળવામાં આવે, તે તે ચિત ભલું
- કરનાર નીવો છે. ૧૪-વાજાંવાળાના શુકન શુભ છે. ૧૫-કુવા, તળાવ, વાવ, સરોવર, નદી કે સમુદ્રમાં ધાને કે
કરેલાં વર સાથે આવતા બીના શન. મનવાંછિત ફળ
સિદ્ધ કરનાર છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાધ્યાય
૧૬-ધુમાડા વિનાને દેવતા લઇને કઇ સામું આવે, તે તે શુકન
શુભ છે. અશુભ-શુકન.
નીચે જણાવેલા શુકને અશુભસૂચક છે. એવા અપશુકને સામા મળે, તે ધાર્યા કામમાં બરાબર સફળતા મળતી નથી. ૧-લાકડાં, ચામડું, ઘાસ, છોડ, ધુંધવાતે અગ્નિ, તેલ, ગોળ
વગેરે વસ્તુઓ લઈને કોઈ સામું આવે, તે તે અપશુકન ગણાય. ૨-છોકરાં-વિનાની (વાંઝણ) સ્ત્રી સામે મળે તે માઠા શુકન જાણવા. ૩-દુશ્મને સામા મળે છે તે હાનિકર્તા શુકન છે. ૪–ાફસાદ કરનારાઓનું તેફાની ટળું સામું મળે, તે તે
ચિહ્ન નુકશાનકારક જાણવું. પ-કપાળમાં ચાંલ્લો કર્યા વિનાની સધવા સ્ત્ર.: ૬-મદિરા પીધેલે છાકટ સ મ મળે, તે તે અપયશકારક અશુભ
ચિહ્ન જાણવું. –શારીરે તેલ ચોળીને આવતા માણસના શુકન પરાજય
કરાવનારા છે. ૮-બળ, પવૈયા અથત હિજડાના શુકન પ્રતિષ્ઠાની પાયમાલીના
સુચક સમા છે. હ-હલાલખેર કસાઈના શુકન માનતંબાની ખાનાખરાબી કરનાર
સૂચક ચિહે છે, ૧૦–વ્યાજખેર કાંધિઓ, છતાં મનુષ્યનાં મુદાં બનાવનાર,
કસાઇઓના શુકન લાજ-શરમના લિલામની આગાહી માપે છે. ૧૧-પિતાનાં કે પાશ્મનાં ગુમ વેચાણ કે જાહેર લિલામ જેવાં
વરવિય કે કન્યાવિક્રય કરનાર સંતાનભક્ષક સ્ત્રી પર સામાં
મળે, તે તે હાનિકર્તા શુકન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
શનિસામુહિક
૧૨–વરકન્યા કે નરનારીનાં છુપા કે જાહેર ચોકઠ બેસાડનાર
દાનવી વૃત્તિનાં દલાલ નરનારીના શુકન આસુરી ઉત્પાતના
આભાસ રૂ૫ છે. ૧૩-અશવાળા હાથ, કાદવવાળા પગ ને ભીનાં કપડાંવાળી કરી
રની વ્યકિતના શુકન લોહીલુહાણ બનાવનારી નિશાની છે. ૧૪-વ્યાઘામ્બર વિનાને જેગી એ ધનના નાસચિહ્ન જેવા
શુકન છે. ૧૫-શિવભક્ત શિવાયને ગોસાઈ લુગડાં ગુમાવનાર આકૃતિ છે. :૧૬-અવૈદિક વેરાગીના શુકન સરસામાન ખવડાવનાર નીવડે છે. ૧—સામા મળતા ફકીરના શુકન ખાલી હાથે પાછા આવવાનું
સૂચવે છે. ૧૮-દંડકમંડળ વિનાને સંન્યાસી સામો મળે, તે પતીને પ્રસંગ
આવવાને યોગ જાણવો. ૧૯–ભસ્મ દ્રાક્ષ:ત્રિપુંડ્ર સિવાયના સાધુ સામો મળે, તે તે અધોગતિ
કરનારું ભવિષ્યદર્શન છે એમ માનવું. -શેવડે અર્થાત પ્રાણીને દુખ દેનાર વાદી કે રબારી સામે
મળે, તે તે અદાલતને આંગણે અપમાન કરાવનાર છે. ૨૧-અડદ ને મગ લઈને આવતે માણસ આફતની આગાહી
આપે છે. ૨૨-વાધ ને જંગલી બિલાડો સામા મળે, તે તે પ્રાણઘાતક
ઘાતચંદ્રનું ચિહ જાણવું. ૨૩-કગાલ, બેફીકર ને ઘેલા માણસના તનમનધનની બરબાદી
કરાવનાર શુકન છે. ૨૪-સાપ કે વીંછીવાળા ગારડીના શુકન સમય ને દ્રવ્યની ખરાબી
સૂચવે છે. ૨૫-છલાં કુરાકાવાળી વ્યક્તિ ખાનાખરાબી સૂચવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
i૩૪
અધ્યાય
૨૬-દેહે દવા લગાડેલો માણસ મંદવાડની આગાહી આપે છે. ૨૭–દદડતાં ભીનાં લુગડાંવાળે મનુષ્ય સાનના સમાચાર મળવાનું
સૂચવે છે. ૨૮-સામે મળતી વિધવા સ્ત્રી કામ કર્યા વિના લીલે તેણે પાળ
વળવાનું સૂચવે છે.
શુભ શુકનનાં ચિહ્નો સામાં આવતાં જેમાં હોય કે દૂરથી દેખ્યાં હોય, તે મનના ધાર્યા મનોરથ ફળી થકન સિદ્ધ થાય છે. અશુભ શુકનનાં ચિ સામે મળ્યાં હોય કે દૂરથી જોયા હોય, તે ધાર્યું કાર્ય સિધ ન થવાથી અશુભશુકન સાબીત થાય છે.
રસ્વખર્શન. વૈદિક માર્ગ પ્રવર્તક જગદ્ગુરૂ શ્રી માધવતીર્થ મહારાજ શકુનસામુદ્રિકવિદ્યાના સ્વપ્નદર્શન સર્ગનું રંગનિરિક્ષણ નીચે મુજબ કરે છે. હાલરંગની વસ્તુ,
જે કોઈ માનવીને સ્વપ્નમાં રકત–લાલરંગની વસ્તુ દેખાય, તે તેને મેષરાશિની વ્યકિત સાથે કામ પડે કે પડ્યું હોય. અહિં વ્યક્તિ એટલે સ્ત્રી, પુરૂષ કે બાળક જાણવાં. શકે ભુર.
જે મનુષ્યને સ્વપ્નમાં કિકા ખરા રંગની વસ્તુ દેખાય તેને વૃષભરાશીની વ્યકિત સાથે કામ પડે કે પડ્યું હોય. પીળા
સ્વપ્નમાં પીળા રંગની વસ્તુ જેનારને મિથુનરાશીની વ્યકિત સાથે કામ પડયું હોય કે પડે. લીલ.
( સ્વપ્નમાં નીલ(લીલા) રંગની વસ્તુ અનારને કર્કશશીની વ્યકિત સાથે કામ પડયું હોય કે પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
શકું વસામાં દ્રક
ઘરમ
નારગી.
W
સ્વપ્નમાં નારંગી રંગની વસ્તુ જેનારને સિંહાશીની વ્યકિત સાથે કામ પડયુ હોય કે પડે. ફીકકા કાળા.
સ્વપ્નમાં શીકા કાળા રંગની વસ્તુ જોનારને કન્યાથીની
વ્યતિ સાથે કામ પડે કે પડયું હાય.
કીમજી.
સ્વપ્નમાં કરમજી રંગની વસ્તુ જેનારને તુલારાશીનો વ્યકિત સાથે કામ પડે મા પડ્યુ હાય.
તેદાર લાલ.
સ્વપ્નમાં તેજાર લાલ રંગની વસ્તુ જેનારને વૃશ્ચિકરાશીની મતિ સાથે કામ પડે કે પડયું હાય.
પીળા.
એ કાઇ સ્રીતે સ્વપ્નમાં પીળા રંગની વસ્તુ જણાય, તેને ધનરાશીની વ્યક્તિ સાથે કામ પડ્યું હોય કે પડે. કાળાશ પડતા રંગ.
જો કાઇ કરાને
સ્વપ્નમાં કાળાશ પડતા રંગની વસ્તુ
જણાય, તે તેને મકરરાશીની વ્યાંત સાથે કામ પડયું હોય
સા પડે. આસમાની.
એ કાઇ છે.કરીને સ્વપ્નમાં આસમાની રંગની વસ્તુ હાય લાગી હાય, તે તેને કું ભરાશીની વ્યક્તિ સાથે કામ પડે શ્રી પડયું હાય.
તેદાર સફેદ.
સ્વપ્નમાં તેજદાર સફેદ રંગની વસ્તુ નજરે ચઢી તેને મીનરાશીની વ્યક્તિ સાથે કામ પડે યા પયું ાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અધ્યાય-૧૨
ગા પ્રમાણે સ્વખર્શનનાં ફળ જાણ્યા પછી આપણે નાનના વિષય તરા નજર કરીશું. નિખિલ નિગમાગમચારહય શંકરાચાર્ય શ્રી અનંતાશ્રમ સ્વામિજી શકુન સામુદ્રિક - તિષના સ્વપ્નદર્શન સર્ગનું નંગનિદર્શન આ અનુસાર કરે છે - પરવાળાનું નંગ.
કોઈ માનવીને સ્વપ્નમાં પરવાળાનું નંગ દેખાય છે તે અનુપ પર મેષ રાશીની વ્યકિતની વષ્ટિ થવાની છે એમ વસે છે.
જે કાઈ મનુષ્યને સ્વપ્નમાં હીરાનું નંગ આભાસ આપે, તે તેના ઉપર વૃષભ રાશીની વ્યકિત તરફથી વિપત્તિ આવી પડે.
જે કઈ મનુષ્યને સ્વપ્નમાં પાનાનું નંગ જણાય, તે તેના પર મિથુનરાશીની વ્યક્તિ તરફથી આફત આવી પડે. તી.
જે કોઈ મનુષ્યને સ્વપ્નમાં મેતીનું નંગ દેખાય, તે તેના પાર કરાશીની વ્યકિત તરફથી હુમલે ચાય. માણેક,
- જે કોઈ પુરૂષને સ્વપ્નમાં માણેકનું નંગ દેખાય તે સિંહસશીની વ્યકિત તેની ઈજત આબરૂ લે. પાણીદાર પાનું.
જે કોઈ સ્ત્રીને સ્વનામાં પાણીદાર પાનાનું નંગ દેખાય, તે નાસશીની વ્યક્તિ તેની કીર્તિપ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે. તેજસ્વી હરે.
જોકેઈ છોકરાને સ્વપ્રમાં તેજસ્વી હીરાનું નંગ નજરે પડે, તે તેના માનમરતબાને તુલારાશીની વ્યક્તિના પ્રયાસથી નાશ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શનિસાસુકિ,
૧૩૭
જે કણ કરીને સ્વપ્નમાં લાલચળ પરવાળાનું નામ દેખાય તે વૃશ્ચિક રાશીની વ્યકિતની યુકિતથી તેના આધાદરને નુકશાની પહોંચે. પોખરાજ...
જે કઈ મનુષને સ્વપ્નમાં પિખરાજનું નંગ દેખાય, તે તેની ધનદોલતને ઠંશ ધનરાશીની વ્યકિતની યુકિત પ્રયુકિતથી થાય. લાલ નીલમ,
જે કોઈ મનુષ્યને સ્વપ્નમાં લાલ નીલમનું નંગ દેખાય, તે તેની માલમિલકતની પાયમાલી મકરરાશીની વ્યકિતના દાવપેચથી થાય. લીલું નીલમ.
" જે કઈ મનુષ્યને સ્વપ્નમાં લીલા નીલમનું દર્શન થાય, તે કોઈ કુંભરાશીની વ્યકિતના છળકપટથી તેનાં સ્ત્રીસંતાન પર સંકટ આવી પડે. એપાર પોખરાજ,
જે કોઇ વ્યકિતને સ્વપ્નમાં પદાર પોખરાજનું નંગ દેખાય, તે તેના તનબદનને મીનરાશીની વ્યક્તિની પ્રપંચજાળથી પ્રાણધાતક જ થાય.
ઉપર પ્રમાણે સ્વપ્નદર્શનમાં જણાતાં નંગેનાં પરિણામની આગાહી પરત્વે જાણ્યા પછી હવે પ્રદર્શન કરવામાં આવે છે.
શ્રીમદ્વાજાધિરાજ ગુરૂભૂમંડલાચાર્ય શારદાપીઠાધિશ્વર શ્રી વિશ્વપાચાર્ય મહારાજ શનસામુદ્રિકશાસ્ત્રના સ્વખર્શનસર્ગના પ્રદર્શન વિષે પિતાનું પ્રવચન નીચે મુજબ કરે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અધ્યાય રે
મંગળ ગ્રહ.
જે મેષ રાશીવાળા, વૃશ્ચિકરાશીવાળા ને વૃષભરાશીવાળા માણસને સ્વપ્નદર્શનમાં મંગળગ્રહની મતિ પિખાય, તે તેમણે જાણવું કે તેમના સ્વામિ મંગળદેવ છે. તેથી તેમની સેવા કરવી. આ રાશિવાળા આ દેવની સેવા કરશે, તે તેમના પરની આપતિએ. અદ્રષ્ય થશે.
જે વૃષભરાશીવાળા ને તુલારાશવાળા મનુષ્યને સ્વપ્નમાં , શુક્રગ્રહની પ્રતિમા દેખાતી હોય, તો તેમણે માનવું કે તેમના. માલિક શુક્રદેવતા છે, તેથી તેમની ભકિત કરવી. તેમ કરવાથી તેમના પ્રતિસ્પર્ધિઓનો નાશ થશે. બુધગ્રહ,
જે મિથુનરાશીવાળા અને કન્યારાશવાળા મનુષ્યને સ્વપ્નમાં બુધ ગ્રહની આકૃતિ જણાય, તો તેમણે જાણવું કે તેમના માલિક બુધદેવતા છે. તેમના મંત્રનો જાપ કરવાથી દુશ્મને દૂર થશે. . ચંદ્રગ્રહ,
જે કર્ક રાશિવાળા માનવીને સ્વપ્નદર્શનમાં ચંદ્રગ્રહને આકાર ભાસતે હેય, તે તેમણે માનવું કે તેમના સ્વામિ ચંદ્રમા છે. તેથી તેમનું અનુષ્ઠાન કરવું. તેમ કરવાથી તેમના રોગારિફને હાસ થશે. સૂર્યગ્રહ.
* જે સિંહ રાશિવાળા મનુષ્યને સ્વપ્નમાં સૂર્યગ્રહને આભાસ થતું હોય, તે તેમણે સૂર્યદેવને પોતાના માલિક માની સૂર્યનમસ્કાર ને ગાય ત્રિમંત્રથી અર્ધપ્રદાન કરવું આ રાશીવાળાને નમસ્કારવત ને અર્થ ઉપદ્રત કરવાથી કીર્તિપ્રતિષ્ઠાનો લાભ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
શનિસામુદ્રિક
૧
:
જે ધનરાશીવાળા ને માનેરાશવાળા મનુષ્યને સ્વપ્નમાં ગુજરાતનું પ્રતિક રેખાતું હોય, તે તેમણે ગુરૂગ્રહને પિતાના માલિક સમજી તેમના મંત્રથી હામ કરી દેવને સંતુષ્ટ કરવા, તેમ કરવાથી તેમનું બુદ્ધિબળ પ્રભાવયાળી બનશે. શનિu.
જો મકરરાશિવાળાં ને કુંભ રાશિવાળાં સ્ત્રી પુરૂષોને સ્વપ્નમાં શનિદેવતાની છાયા દેખાતી હોય, તે તેમણે શનિદેવતાને પોતાના સ્વમિ માનવા. શનિદેવને તેલસિંકુર, અગરબતી, આકડાના પુલને હાર ને અડદિયા અર્પણ કરવા, શનિના મંત્રની માળા કરવી ને તેલને બનાવેલો ખેરાક એક વખત જમવે. આ રાશીવાળાને આ દેવની ભકિતભાવપૂર્વક શ્રધ્ધા-સહિત સેવા કરી તેમને પ્રસન્ન કરવાથી લક્ષ્મીબાજ મળશે અને શરીરશકિન પ્રતાપશાળી થશે.
કસિપિસાવામિજી સામુ જ ધારકો
– ૩ – નિદ્રાનંદ્રાની ફળસિધ્ધિ. નિખિલ નિગમાગમસરહદય દ્વારકાપીઠાધીશ્વર શ્રીમદ્ ચિદાનતીર્થ સ્વામિજી સામુદ્રિક જોતિષ મહાશાસ્ત્રના નિદ્રતંદ્રા ફળસિદિધ સર્ગનું સ્પષ્ટિકરણ નિમ્નલિખિત શબ્દોમાં કરે છે - કોણે મનુષ.
જો કોઈ મનુષ્યને નિદ્રાતંદ્રામાં કાણે મનુષ્ય ભાસતું હોય, તે જંગૃતાવસ્થામાં તે મનુષ્ય જાણવું કે કોણે માણસ બાહ્યાડંબરમાં સૌને સ્વાંગ સજનાર છે. એ વ્યકિતને આ પ્રકારે સાધુવે બીજાને પળવાને ઢાંગ હોય છે. આવા સ્પષ્ટિકરણ પરથી બધે પાઠ ગ્રહણ કરી તે માણસે કણ માણને વિશ્વાસ ન કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ન
ગ સજાય છે. અને વિશ્વાસ
માણસ જા
જ
એ વ્યકિત
પાક ળવાને
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ચાય ૧૨
તે છતાં જે તેના પર ઇતબાર રાખવામાં આવશે તો તેના તરાથી દગો થવાનો સંભવ હોય છે.
જે કઈ મનુષ્યને નિદ્રાતંદ્રામાં માંજરા મનુષ્યનો આભાસ થતું હોય, તે જાગ્રતાવસ્થામાં તેણે માંજરા માણસની ઉદાર. વૃત્તિની વાતને ઠંડા પહેરની તે જ માનવી. તે માણસ તેલમાં પડેલી માખને નીચાવે તેવી મખાસૂસ જ હશે. તેની પરમાથી પ્રકૃતિ કે દયાનીતિ બીજાને સપડાવવા માટેની જ હશે. આ ચોખવટ પરથી માંજરાને વિશ્વાસ ન કર. છતાંય જે કરશે તે નાણાંનું નુકશાન થશે. અપડદો .
જે કેઈ નરનારીને નિદ્રાતંદ્રામાં બખડદો માણસ દેખાતે હોય, તે જાગ્રતાવસ્યામાં તે માણસને પિતાને મુખ ભેળા ને વિશ્વાસુ મનાવવા માગતા તીવ્ર બુદ્ધિશાળી ને કપટી જાણ. તેની મુવકુલીની બડાશે કે ભેળપણના ભડાકા બીજાને છેતરવાના જ હાય. તેની નીતિ ચલતાપૂજાની ચાલબાજી જ જાણવી. આ ખુલાસા પરથી સાવચેત નહિં થવાય તો તેની બટકબેલી વાણીથી બેવકુફ બની ઈજજતઆબરૂની રેવડી ઘણુદાણ થવાને સંજોગ છે. તાલિયા.
કે છોકરા છોકરીને નિદ્રાતંદ્રામાં તાલિ માણસ દેખા દે તો તેમણે જાગૃતાવસ્થામાં તે તાલિયા પુરૂષને ગરીબાઇની ગમે તેવી કરૂણાજનક વાતે કરતે હવા છતાં, પિતા પર ગમે તેવી આફત પડયાનું કહેવા છતાં, નિર્ધન કે દરિદ્રી ન માનતાં ધનવાન, ઉદ્યમશીલ ને સુખી જાણવો. સાની તંગીની તેની વાતોને કૃત્રિમ માનવી. તેમ, છતાં છે જે તેવા પર વિશ્વાસ મુકવામાં આવશે, તે તે ધતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
એનસામુદ્રિક
૧૪૧
ધરમો હાથ મારી જશે, કાલે બીજા પાસે ચોરી કરાવશે, કે કતિ વરકુટુંબમાં કોઈ સ્ત્રીની આબરૂનું લિલામ કરાવો.
શ્રીમદ્વાજાધિરાજ ગુરૂ ભૂમંડળાચાર્ય શારદામઠાધીશ્વર શ્રી નૃસિંહાશ્રમસ્વામિજી શકુનસાઅદ્રિકના નિદ્રાતંદ્રા સગ સંબંધી પ્રવચન કરતાં નીચે પ્રમાણે જણાવે છે – મુક શબ,
જો કે વ્યકિતને નિદ્રાતંદ્રામાં મડદુ ક શબ દેખાય, તે તે વ્યકિતએ જાગૃતાવસ્થામાં જાણ્યું કે આ ચિહ્ન તે વ્યક્તિ પર ટુંક સમયમાં જ આત્મઘાતક આફત આવવાની આગાહી આપે છે. તે દિવસથી તે માનવીએ બહુજ સંભાળીને, લાંબી નજી દેડાવીને તમામ કાર્ય કરવું. કેઈ પર ઇતબાર ન રાખ, સંધ્યાકાળે ન રાત્રે ગામ પરગામ ન જવું. આ ખબરદારીની ખબરથી માહિતગાર કરવા છતાં યે જો તે દીર્ઘદ્રષ્ટિથી કાર્ય નહિં કરે, ને બીજા પર વિશ્વાસ રાખશે કે વખતે બહાર નીકળશે, તે તેના પર કાળચક્ર ફરે છે એમ જાણવું. આ કરેલા સમયે ધર બહાર જવાથી કે દેશપરદેશ જવાથી તેના પર જીવલેણ ટકે' પડશે કે માંદગીને બિછાને પડવું પડશે એમ રાશીય જણાવે છે.
યાદી.
જે કઈ માનવીને નિદ્રાતંદ્રામાં સાનું ચાંદી ખાય, તે તેણે જાગ્રતાવસ્થામાં જાણવું કે નિદ્રામાં દેખાયલા સોનાચાંદીના દાગીના તેની પાસેથી ખેવાઈ જશે. તે દીવસથી મનુષ્ય સેનાચાંદીના દાગીના શરીર પહેરવા નહિં, ને ઘરમાં પણ રખડતા મુકવા નહિં. હર કે દુકાને બીજાના વિશ્વાસે ન સુવાં. તે તો છે કે સાવચેત નહિં રહે, તે તેને સેન્ચાંદી ગુમાવવું પડશે. તરબુપિત.
જે કાછ મનુષ્યને નિદ્રાનંદ્રામાં તાંબાપિતળનાં વાસણ કે વસ્તુઓ જણાય, તે તે સમજવું કે થોડા સમયમાં તેને તાંબાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪
અધ્યાય-૧૨
પતળનાં વાસણે! વસાવવા પડરો. આથી તેણે પ્રથમથી સમજી ધનની વ્યવસ્થા કરી દેવી. નિહ તા ધડીને વખતે તેને ગભરાવુ પસ્તાવું ને બદનામ થવુ પડશે,
લાડુ, મગ, અડદ
જો કાઈ માણુસ નિદ્રાતદ્રામાં લોઢું, મગ ને આ વિગેરે કાળી વસ્તુઓ દેખે, તે તેણે જાણુવુ કે આ કાળી વસ્તુ તેની માનપ્રતિષ્ઠાને ડાધ વગાડનાર ભયને આભાસ છે. માથી તે માનવીએ કાળી દાનતના માણસે, ચાર, ધન ધીરનાર, પૈસાના પુન્નરી, ક્રુર કલદારી, માલમિલ્કત વેચાવનારા, જાલીમ, દલાલા, ખાટી ચાલની સ્ત્રી ને એવાં જુડાં ગાણુસાથી ભાવુ. નિહ' તે ખેદરકાર રહ્યાથી આવા માણસને માનમતમા તે ક્રીતિપ્રતિષ્ઠા ગુમાવવાં પડશે.
પાણીના પ્રવાહ
જો કાષ્ઠ મનુષ્યને નિતંદ્રામાં પાણીના પ્રવાલ દેખાય, તે તે માણસે માનવું કે તેને થાડાક દિવસામાં પૈસાની પ્રાપ્તિ થશે. તે રકમ પાંચથી પાંચ હજારની હરો એમ ભગુસહિતા ભવિષ્ય
સાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મા. : સ્વરસામુદ્રિક :
ܪ
-
શ્રવણદર્શન.
r
ચાતુર્વ શિક્ષક ગેામતીતીરવાસી શંકરાચાય શ્રી મુનેકરાચાય મહારાજ સામુદ્રિક જ્યોતિષશાસ્ત્રના સ્વરસામુદ્રિક અધ્યાયના શ્રવણુદર્શનસર્ગમાં આ અનુસાર આલેખે છે:આડે ઉતરી બિલાડી.
-
*:
જો કોઇ મનુષ્ય ક્રાંઇ કામપ્રસગે પોતાના ઘર ખહાર જતા ને તેને ઘર બહાર નીકળતાં, ખાંચા કે કૂળિયા બહાર પાળ કે ગામના દરવાજા બહાર પગ મુકતાં બિલાડી ભાડે ઉતરે, તે જાણવું કે તેને અપશુકન થયા તે તેનું કામ હિ થાય.
આડુ તો સાપ.
જો કાઇ મનુષ્યને કાર્ય પત્વે મહાર જતાં માગમાં સાપ આડે ઉતરે તે નવુ કે તેને અશુભ શુકન યા છે, તે તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪
અધ્યાય-૧૭
કાર્ય સિદ્ધ નહિં થાય, સાપના અપશુકન માથે ભમતા કાળચાનું સૂચન કરે છે. આ જ મુહ૬.
જો કેઇ મનુષને બહાર જતાં રસ્તામાં મુડદું જતું ગાડું મળે, તે તેણે માની લેવું કે તે ક્યાં જાય છે ત્યાં નિષ્ફળતા અર્થાત સ્નાનના સમાચાર જ મળશે. નકના ટેપ.
બહાર જતાં માર્ગમાં સામે નર્કને ટપલ લઈને જતાં ઢેડ કે ઢેડી મળે તે જાણવું કે જે કાર્ય કરવા જાય છે તેમાં પણ ન મળતાં ઉલટો આરોપ આવશે. ભર્યો ઘુવડ.
પ્રાતઃકાળમાં ઉતાં બધૂને અવાજ કરતે ભર્યો ઘુવડ સંભબાય કે જોવામાં આવે, તો તેણે જાણવું કે તેને આવતે તાવ તે દિવસથી થઈ એક બે દિવસમાં ભિક્ષુદા મટી જશે. માટે તેણે નિરાશ ન થવું. ખાલી ઘુવડ.
છે કે મનુષ્યને હવારના પહેરમાં ઉઠતાજ કે બહાર જતાં ધ-ધૂ-ધૂને ખોખરો અવાજ કરતો ખાલી ઘુવડ સંભળાય કે જોવામાં આવે, તે તેણે જાણવું કે તેને તે દિવસથી અથવા તે ડિવસ પછી એકાદ બે દિવસમાં તાવ આવશે. માટે તેણે ખાવાપીવામાં સાવધ રહેવું. ઝડપી રીબડી.
છે કે મનુષ્યને રાત્રે ચડપથી બોલતી ચીબડીને અવાજ સંભળાય, તો તેણે જાણવું કે તેના ઘરની પાસેથી ચાર ચારી કરવા જાય છે. આ અવાજ સાંભળનારે સાવચેત રહેવું. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
સ્વરરામુહિક
ધીમી ચીબડી.
જે કોઈ મનુષ્યને રાત્રે ધીમેથી બોલતી ચીભડીનો અવાજ સંભળાય, તે તેણે માનવું કે તેના મકાનની નજીકમાં થઈને ચોરી કરીને ચેરે પસાર થાય છે. તેથી તેણે હોશિયારી રાખવી. પ્રાતઃકાળમાં કાગડા.
છે કે મનુષ્યને તેના ઘર પર પ્રાતઃકાળમાં “કા... કા' કરતો કાગડો દેખાય કે સંભળાય, તે તેણે જાણવું કે તે દિવસે ગામ પરગામથી કોઈ મહેમાન તેને ત્યાં ખાવશે. મઘાહે કાગડો.
જે કઈ મનુષ્યને મલ્લાહકાળે તેના મકાન પર કાગારોળ કરતે કાગડે દેખાય કે સંભળાય, તે તે જાણવું કે તેને ઘેર કે પૂર્વ કે સગાની ક્ષયતિથિ છે, અને તે ભૂલી ગયા છે તેથી તેને યાદ કરાવવાનું આ ભાવિદર્શન છે.
શ્રી દ્વારકાપુરવરાધીશ્વર શારદામઠના શંકરાચાર્ય શ્રી પ્રાસતીર્થ સ્વામિજી શ્રવણુદર્શન સર્ગની પૂરવણીમાં નીચે મુજબ જણાવે છે -- કતરાનું ભસવું.
રાત્રે જે કુતરૂં બસતું સાંભળવામાં આવે, તે જાણવું પણ અપરિચિત વ્યકિત તે ભાગ તરફ આવે છે, એ તો કરે છે. ફતરાની સાડારાડ.
રાત્રે કુતરાંની દેખાદેડ જણાય, તો માનવું કે તેમેને ભૂતપ્રેતાદિ ભયપ્રદ વિચિત્ર વસ્તુઓને આભાસ થાય છે. કારનો કકળાટ.
જે રાત્રે કતરાંનો કકળાટ સંભળાય, તે જાણવું કે તે ભાગમાં વમન ત કરે છે. તે કઈ માંદા માણએને ' મૃત્યુલેકમાંથી યમલોકમાં લઈ જવા આવ્યા છે એમ ધારી પોતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અધ્યાય-૧૩
પષણ કરનારના મરણના ડરથી દિલગીર થઈ તેઓ બીકથી પિતાનું પાલણપોષણ કરનારાને પિતાના કકળાટથી સાવધાનીના સુર સંભળાવી પોતાની નિમકહલાલી દર્શાવે છે. કુતરની રડારોળ
જે રાત્રે કુતરાની રડારોળ સંભળાય, તે માનવું કે તે ભાગમાં કોઇ માણસ મૃત્યુ પામ્યું છે. આથી તેઓ નારાજ થઇ રડારોળ દ્વારા પોતાના અન્નદાતાના સ્વર્ગવાસના શોકસમાચાર જણાવે છે. પોપટ પિટી.
પ્રાત:કાળમાં ઉઠતાં જ જેને પોપટ કે પોપટીને મધુર અવાજ સંભળાય, તે મનુષ્યને ઘેર તે દિવસે કેષ્ઠ ગાયન ગાનાર ખ્યાતિ અતિથિ તરિકે આવે. સૂસારિકા.
જે સવારમાં ઉતાં શકસારિકાના મીઠા સુરનો આલાપ સાંભળવામાં આવે, તે મનુષ્ય જાણવું કે તે દિવસે તેને ગામપરગામમાં કઈ સંગીતશોખીનના મકાનની મુલાકાત લેવાને પ્રસંગે પ્રાપ્ત થશે. કાકાÁઆ,
જે કઈ મનુષ્યને પ્રભાતના પહેરે ઉઠતાં જ કાકાકૌઆ માલતે સંભળાય, તે તેણે જાણવું કે તેને ઘેર કે બડબડાટ કરનાર માણુસ આવશે, અથવા તે કેઝ કટટ કરનારને ત્યાં તેને જવું પડશે. સામે મળતું ગધેડું.
કામ પ્રસંગે બહાર જતા કઈ માનવીને સામે ગધેડું મળે, તો તે જાણવું કે તે તેને ત્યાં જાય છે તે માણસ તેની સાથે ગધેડાની જેમ મુખઈભરી રીતે વર્તશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક
૪૭
લાતલાત કરતાં ગધેડાં.
કામ પ્રસંગે બહાર જતા કોઈ માનવીને સામેથી લાતંલાત કરતાં ગધેડાં આવતાં મળે, તો તેણે માનવું કે તે જ્યાં જવા નિકળ્યા છે ત્યાં ગધેડા માફકની અર્થાત અર્થવગરની બેવકુફામાં ભરી મારામારી થશે. ભૂકતાં ગધેડાં.
- જે કોઇ મનુષ્યને કામકાજને અંગે સવારમાં વહેલા ઉઠીને ઘરબહાર નીકળતાં બંકતાં ગધેડાં સાંભળવામાં આવે, અથવા તે સામેથી ભૂતાં ગધેડાં આવતાં દેખાય, તે તેણે જાણવું કે તેનું કાર્ય સફળ થશે નહિં ને બહારથી એક પાઈ પણ મળે નહિં. તે દિવસે તેને છતે પૈસે દેવાળિયાના જેવી સ્થીતિ ભેગવવી પડશે. પાડા ને આખલા,
કેઈ મનુષ્યને કામ પ્રસંગે ગામપરગામ જવા ઘરમાંથી નિભતાં સામે માથું વીંઝત પાડો કે શિંગડાં હલાવતે આખલે મળે, તે તે જાણવું કે તે જેને ત્યાં જનાર છે તે માણસ માથું ફેરવીને વાત કરશે. ઘોડા ને હાથી.
કામ પરત્વે ઘર બહાર જતાં સામેથી દેતે ઘડે કે ઝુલતે હાથી મળે, તે તેણે જાણવું કે તે જયાં જાય છે ત્યાંથી તેને લક્ષ્મી મળશે, ને તેથી પ્રસન્ન થઈ મસ્તાનની માફક તે લતે લતે ઘેર પાછો વળશે. નંહી, હસ.
- જે કે મનુષ્યને મૃતદેહ સ્મશાને લઈ જવાતે હેય, ને તેને સામેથી આવતાં નદી, ગરડ, કે હંસ મળે, તે જાણવું કે તે પ્રેતાત્માને મિક્ષ થઈ તે કૈલાસ, વૈકુંઠ કે પાકમાં
જાથી દડો છે?
છે, ને તેથી જ જવું
જવાને .
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ . * પ્રખસામુદ્રિકઃ
લાગી . પશ્ચિમનાય દ્વારકામઠાધીશ્વર જગદગુરૂ શ્રી વિજય મહારાજ પ્રચામુકિાના ભામાં ફળ જર્મનું દિઝને કરાતાં નિમ્નલિખિત ભામચક દર્શાવે છે. સાધકને સૂચન,
કોઈ કાર્ય પરત્વે કટિબદ્ધ થતા પહેલા પિતાના કરવાને થાય સંબંધી શ્રદ્ધાળુ વર્ગ એ પ્રશ્ન પૂછે, કેઃ “આ કાર્ય ળિભૂત થશે કે કેમ? તે પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવા હદયના
તોષ મળે તે પ્રશસામુદ્રિકનાં ભાગ્યાંકળનું નિરિક્ષણ કરે છે, તે પ્રશ્નાવલી પ્રસાદિનું અવલોકન કરાવવાની ઉત્કંઠા ધરાવે છે.
અન્યત્ર જણાવેલા ભામચનું નિરિક્ષણ કરવાની શાસ્ત્રીય પરિપાહી એવી શ્રેણીની છે, કે સર્વ પ્રથમ અંતઃકરણમાં જે કાર્ય કરવાની અભિલાષા હોય તેને સંકલ્પ કર. તત્પશ્ચાત ઉપરાંત થકમાં જે રેવીદેવતાનાં માંગલિક નામે છે તેમાંથી હાય રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
મસામુહિક
૧૯
એકને હદયમાં રાખવું અને તનુસાર પ્રત્યેક નામને દર્શાવતા નામનમાંના ફળવર્ણનમાં તે નામના ફળાદેશનું મનન કરવું.
ભાગ્યચકમાંના દેવતાઓનાં નામાને ફળાદેશ.
આપને આ પ્રશ્ન પુનિત પળે પુછાયેલ છે. આ અનેરા અવસરે શુભ શુકન છે. આપને જે કાર્ય કરવાની ચિતમાં ચિંતા છે તે કાર્ય પૂર્ણ થશે, વાદવિવાદમાં વિજયમાળા વરશે, ધાધાપ પ્રતાપશાળી પ્રણાલિકાએ પ્રગતિ પામશે, આપનું દિનમાન સમિપ આવ્યું છે. ઉષાદેવીની આરાધના કરે છે, તેથી મનવાઅિછત વસ્તુ મળશે. આ ફળસિધિની આકૃતિ આપના સભ્યચરણની iધા પર તલ છે, એમ બ્રહ્માજી ભાખે છે.
વિષ્ણુ આપને આ પ્રશ્ન સામાન્ય સમયે પુછાએલો છે તેથી આ ધારણ સમયે સાધારણ શુકન છે. આપનું મનવાંછિત કાર્ય ફળિભૂત થશે નહિં. અન્ય કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરજે. આપના અંતઃકરણમાં અનહદ ઉગ છે, તેથી પૂર્ણ પશ્ચાતાપ થાય છે. આપનું દિનમાન મધ્યમ કોટિનું છે, તેથી શનિ મહારાજનું પૂજન અર્ચન કરજો, કે જે સેવાભક્તિના પૂણ્ય પ્રતાપે આપના ઉરની અકળામણ અદ્રષ્ય થશે ને શનિદેવ સંતુષ્ટ થશે. એની નિશાની આપની અર્ધામના સત્યવાદીની છે, એવા વિષ્ણુને વરે છે.
માધર, આપને આ પ્રશ્ન પવિગપણે થયે લેવાથી શુકન શુભ છે. આપને લાભ મળશે, મનની મુંઝવણ મટી જશે, પરિવાર પ્રાપ્ત ચશે. આપનું દીનમાન સમાન શ્રેણીનું હતું, તેમાં પરિવર્તન શકે છે. હવે દિનમાન કાર્યસિદ્ધ કરાવનારું આવ્યું છે, એના
પર શ્રદ્ધા રાખી શ્રી અંબિકાની ભાવપૂર્વક ભક્તિ કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અધ્યાય - ૪
આપના મરથ સિદ્ધ થશે. આનું ચિહ્ન આપની સવ્ય કુખે તલ છે, એમ મહેશ્વર વદે છે. દત્તાત્રય,
આપને આ પ્રશ્ન પૂર્ણ પૂર્યપ્રસગે થયેલ છે. આ અપૂર્વ અવસરે શુભ શુકન છે. આપના ગ્રહમંદિરમાં પરિ વારનાં પારણું બંધાશે, કુટુંબકબિલામાં વ્યકિતની વૃદ્ધિ થશે ને આપનાથી શ્રેય બંધાશે. ધરતીને ફાયદે થશે, નિશાનને ન મળશે, સગપણને સંબંધ વધશે ને સન્મિત્રનું સંમિલન થશે. આજના દિવસથી ત્રણ માસ ઉત્તમ છે. ગુરૂમહારાજનું પુજન અર્ચન કરજે, કે જેના પુણ્યપ્રતાપે મનવાંક્તિ વસ્તુ મળશે. એની સાબીતી આપની વામાંગનાની પીઠ પર તલ છે એમ દત્તાત્રય દર્શાવે છે.
| ધર્મધુરંધર ધર્મગુરૂ શંકરાચાર્ય શ્રી કેશવતીર્થ સ્વામિજી ભાગ્યચક્રનું ભાગ્યાંકળ નિમ્નલિખિત દર્શાવે છે.
મહાસરસ્વતી. આ પ્રશ્નને ઉત્તર લાભદાયક છે. શુકન ફાયદો કરનારા છે. ઉરમાં રાખે છે તે ઇચ્છમાં યશ પ્રાપ્ત થશે. કુળદેવીની સેવા કરજે, અંતરમાં અભિલાષા પૂર્ણ થશે. લક્ષ્મીને લાભ મળશે. સન્મિત્રનું સંમેલન ભરાશે, જે સજન સ્નેહીને મળવાની મહત્વાકાંક્ષા છે તેનું સ્નેહમિલન થશે. હાલમાં વધારો થશે, મનની મુંઝવણ મટી જશે ને સુખશાંતિ મળશે. શ્રી બહુચરાજીની ભકિત કરજે. કાર્ય સફળ થશે. એની નિશાની આપની સવ્ય અંધાએ તલ છે, એવું મહાસરસ્વતી વદે છે.
મહાલક્ષ્મી. આપના પ્રશ્નનો ઉત્તર કયાણકારક છે. આ શુકન શ્રેય સાધનારા છે. કોઈ અન્ય ધંધાધાપામાં શ્રીની સિધિ થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રસામુહિક
૧૫૧
વ્યાપાર વણજમાં અવનવી દિશાઓનાં દર્શન થશે, પરગામથી નહિં ધાર્યો રાય એકાદ માસમાં થવાનો યોગ છે. આપને આ એક શુભ પ્રસંગ આવશે, આનંદદાયક અવસર ઉપસ્થિત રે, પરંતુ અન્ય ઉપર અંધશ્રધ્ધા રાખશે નહિં. શ્રી તુલજા ભવાનીની સેવા કરજે, તેથી સેવેલો સંકલ્પ સફળ થશે, આની નિશાની આપને ને આપની હથેશ્વરીને અનન્ય અનુરાગ છે, એમ મહાલક્ષ્મીનું વચન છે.
મહાકાલી, આપના પ્રશ્નને ઉત્તર શુભદાયક છે. આ શુકન અતિ ઉન્નતિ કરનારા છે. તેથી કોઈ પણ માંગલિક કાર્ય ફળિભુત થશે. કુટુંબ કબિલામાં વ્યકિતને વધારે થશે, ગૃહલક્ષ્મીને લાભ મળશે, સારા મનુષ્યને મેળાપ થશે, બહારગામથી આનંદ ઉલ્લા ના શુભ સમાચાર સંભળાશે. આપના દિલનું દુઃખ સત્તાવાર દિવસમાં દૂર થઈ જશે. મનમાન્યું કાર્ય થશે, દુશ્મન દફે થશે, પુત્રરત્નની પ્રાપ્તિ થશે, આપના અંત:કરણની આંતરિક અકળામણ અદ્રશ્ય થશે. આપનું દિનમાન ઉદય કરાવનારું આવ્યું છે. માતા ચામુંડાની સેવા કરજે, એથી આપને ભાગ્યોદય થશે. એની નિશાની આપ ગૃહકુટુંબમાં કછ કર્યા પછી પસ્તાવો કરે છે, એવું મહાકાળીનું વચન છે.
ગાયત્રી. આપને પ્રશ્ન અતિ ઉત્તમ છે. શુકન પણ શ્રેષ્ઠ છે. બંધુનું મિલન થશે. મનવાંછિત કાર્ય સફળ થશે, ધંધા રોજગારમાં ફાયદો મળશે, દિલનું દર્દ દૂર થશે, સંતતિની સિધિ થશે. ભુપાળ તરફથી સત્કાર થશે. કુળદેવીનું પૂજન કરજે, ગુરૂદેવને દાનદક્ષિણ દેજે, માતા ત્રિપુરાસુંદરીની સેવા કરજે, તેથી તમને ફાયદો થશે. એનું ચિહ્ન એ છે, કે છેલ્લા ત્રણ દિનેમાં આપે એક
છુપું કાર્ય ફળિભુત ય છે, એમ દેવી ગાયંત્રિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
છે
અધ્યાય-૧૪
સનાતનધમકી જગશુરૂ શ્રી મધુસૂદનાશ્રમ મહારાજ પ્રશ્નસામુદ્રિકન ભાષચક્રનું વિવેચન કરતાં નીચે પ્રમાણે જણાવે છે -
સૂર્યનારાયણ. આપના આ પ્રશ્નના શુકન ફાયદો આપનારા છે. વિશ્વવેલામાં વધારે થશે, ગુમાવેલી ચીજ પાછી હાથ લાગશે. જેનાથી
નેહસંબંધમાં વિક્ષેપ પડે છે તેની સાથે પુનઃ પ્રેમપ્રસંગ પ્રાપ્ત થશે, પુત્રપ્રેમ અને સ્ત્રીને મળશે, જે કાર્ય કરવાની કલ્પના કરી છે તે આપ આનંદથી કરજે, પરંતુ અધીરા બનશે નહિં. એ કાય એવા પ્રકારે સફળ થશે, કે તેનાથી આપના અંતરમાં આનંદ છવાઈ જશે. આપ મંગળ ગ્રહનું વ્રત કરજે. શ્રી કામાખ્યાદેવીની સેવા કરજે. એથી આપના મનના મનોરથ રળશે. એની નિાશની આપને ઘેર ધકકા ખાય છે તે માનવીઓની તથા આપની પેઢીએ અડીંગા નાખી બેઠા છે તે મનુણોની આપને ફિકર છે, એમ સૂર્યનારાયણ સુચવે છે.
ચંદ્રમા. આપના પ્રશ્નના આ શુકન વિજય વરાવનારા છે. જે કાર્ય કરવાની ઉત્કંઠા રાખે છે તે કાર્યની નિર્વિને પૂતિ થશે. પતિપત્નિનું માંગલિક મિલન થશે, સારા સ્નેહીથી સ્નેહની વૃદ્ધિ થશે, અન્તઃકરણમાં એક છુપી ફિકર છે તે એક નારીથી નષ્ટ થશે. ધીરજ રાખજે, પુત્રની પ્રાપ્તિ અને દ્રવ્યની સિદ્ધિ થવા ઉપરાન્ત સૂર્યોદયની દિશાએથી પણ ફાયદો મળશે. ગુમાવી દીધે ફળલાભ ફરીથી સંપાદન કરી શકાશે. સહદેવતાની પૂજા કરજે. શ્રી કામાખ્યાદેવીની આરાધના કરજે. તેથી આપને મનવાંછિત વસ્તુ મળશે. એની સાબિતી આપના ગુહ્યપ્રદેશ પર સબ લાગે તલ છે, એમ ચંદ્રમા જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
મનસામુહિક
મગળસારા.
*
આપને પ્રશ્ન સાધારણુ શ્રેણિતા છે. એના શુકન બહુજ સામાન્ય પ્રકારના છે. ચિન્તા ચિતને ચગડાળે ચડાવે અને નાણાંતા નામ કરાવે. સક્રેટ સહન કરવું પડે, મગજમાં પેલુ કાય નિષ્ફળ નિવડે, આપની અર્ધાંગનાના દેઢુ દુઃખ-દર્દ સહેવુ પડે અને પશ્ચાત પશ્ચાતાપ થાય. શ્રી ગુઘેશ્વરીની ભકિત કરો. એનાથી આપના ઉપરની આપત્તિયા એછી થશે. એની નિશાની આપના નિવાસસ્થાનની પાસે એક વૃક્ષ આવેલું છે, એવુ મગળમહારાજ બતાવે છે.
ક
......
બુધદેવ.
આપના આ પ્રશ્નના શુકન શ્રેષ્ટ છે. વરી પૂર વિજય મળશે. ભૂપાળથી કે જમીનદારથી કડવા પૂર્વ કે દક્ષિણુ દિશા તરફથી કાયદો મળશે. આપના માઠા ચક્ર હતા તે અશુભ સમય જતા રહ્યા છે. હવે સારા ગ્રહ થયા છે. કુળદેવતાની પૂજા કરજો,
:
શ્રી ક્ષીરભવાનીની સેવા કરો. તેથી આપના રેગરિપુના હાસ થશે, એની સાબિતી આપની સવ્ય ભુજાએ તલ છે, એવું ખુદેવનું માધવચન છે.
ભારતમાત . શારદાપીડાધીશ્વર શ્રોહર્યાપ્રવાચાર્ય મહારાજ સામુદ્રિક શાસ્ત્રના ભાગ્યાંકાળન વિવરણુ નીચે અનુસાર છે.
ગુરૂદેવતા.
આ પ્રશ્ન શુક્ર શુકનીયાળ છે .આપને હુન્નરઉદ્દેાગમાં
અતિશય ફાયદો થશે, પુત્રવિવાહ તથા પુત્રપ્રાપ્તિને લાભ મળશે,
-
2
માપનુ અળિ આપની પાસે નમતું આવશે. એક મહિનામાં આજને પૈસાની પ્રાપ્તિ થશે, ઉરમાં આનન્દ ઉદ્ભવશે. આપશ્રી સરીદેવીની સેવા કરશે. એનાથી આપનું પ્રાÄ પ્રગતિગ્રંથી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અધ્યાય-૧૪
બનશે. એને પુરા આપને આપની અર્ધાગના સાથે અણબનાવ છે, એમ ગુરૂદેવતાનું વચન છે.
શુક્રગ્રહ. આપના શુકન માંગલિક વાજિંત્ર વગાડનાર છે. આપને લક્ષ્મીને લાભ મળશે, ભ્રાતાને ભાવ વધશે, ચિત્તની ચિંતા પૂર્ણ થશે, વંશવેલામાં વધારે થશે, સન્મિત્રની મુલાકાત થશે, મનની માની લીધેલી ક૯૫નામાં ધિરજ રાખજે. જે જે ચીજમાં આમ દ્રવ્યની હાનિ થવાની માની બેઠા છે તેમાં નુકશાન નહિં થતાં ફાયદો મળશે, આપના હાથમાંથી ગુમાવેલી ચીજ પાછી અચાનક આપના જ હાથમાં આવી ચઢશે. રાજભુવનના ભેગવિલાસ સમાન સુખસાહ્યબી ભેગવવાને ભાગ્યશાળી થશે. આપ શ્રી ચિત્તપૂર્ણ દેવીની પૂજા કરજો. એનાથી આપને મનવાંછિત ફળસિધિ થશેએની નિશાની આપને કોઈ પણ માણસ પ્રત્યે લેણદેણ નથી, એવું શુગ્રહનું વચન છે.
શનિમહારાજ. આ પ્રશ્નના શુકન મનના મનોરથ પરિપૂર્ણ કરનારા છે. માતા પાર્વતીની પૂજા કરજો, એથી આપનું કલ્યાણ થશે. પુત્રિની પ્રાપ્તિ થશે. વધુની વૃદ્ધિ થશે, ઘરઆંગણે માંગલિક વાજાં વાગશે, આપના ઉરનો ઉગ અદ્રશ્ય થશે. પરંતુ આપને એક સ્વાર્થ સાધુ સ્નેહી શત્રુ છે, તે આપને વિશ્વાસઘાત કરવાના દાવપેચ રમે છે. એ હેતુમિત્ર ઉપર ભરોસે મુકશે નહિં. ભૂતકાળમાં પણ એ હિતશત્રુએ આપને દગો દીધો છે. સાવધાન રહેજે. શ્રી ભવાનીદેવીની પૂજા કરજે; એથી આપના મસ્તક ઉપર ઘેરાતાં વિપત્તિનાં વાદળાં આપોઆપ વિખરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુદ્રિક
૧૫ જશે. એનું ચિહ્ન આપના ગુણવિભાગ પર તલ છે એમ શનિ મહારાજ સંભળાવે છે.
- આપને પ્રશ્ન પરમાથે પ્રકૃતિને હોવાથી ધર્મકાર્ય થવાના શુભ શુકન છે. આપને સંપત્તિની સિદ્ધિ થશે, મનવાર્ષિત વસ્તુ મળશે. આપના ખરાબ પ્રહ જતા રહી હવે સારા ગ્રહ આવ્યા છે. આપ મંગળ મહારાજનો મંત્રજાપ જપ અને શ્રી મીનાક્ષીદેવીની પૂજા કરજે. એથી આપના પ્રતિસ્પર્ધાિઓ તથા હિતશત્રઓનો સંહાર થશે. એની સાબિતી આપને આપના સ્નેહસંબંધીની: સાથે ઉંચું દિલ રહે છે, એવું રાહુકેતુ જણાવે છે.
વણઝમર્મપ્રવર્તક દ્વારકા માધીશ્વર શંકરસ્વામિ શ્રી પ્રકાથતીર્થ મહારાજ સામુદ્રિક ભાગ્યાંકફળ વિષે દર્શાવે છે કે –
આપના પ્રશ્નના શુકન શુભફળસૂચક છે. આપે આપના ઉરમાં જે મહાન કાર્ય કરવાની કલ્પના કરી છે તે કાર્ય નિર્વિને સમાપ્ત થશે. આપનું ધાર્મિક બળ વિશેષ છે. હવે આપને સુખશાંતિ મળશે, સ્નેહીથી સહાયતા સંપાદન કરશે, બંધુની મુલાકાત લઇ શકશે, કળાકૅશલ્યમાં લાભ મેળવશો, પુત્રની પ્રાપ્તિ થશો. આ૫ શનિ મહારાજની સેવા કરજે અને શ્રી સિંહવાહિનીદેવીની ભક્તિ કરજે, તેથી આપને વિજયકતિની સીદ્ધિ મળશે, એની નિશાની આપને આપની ગૃહિણીની સાથે નિશદિન કયોકંકાસ થયા કરે છે એવું વચન ગણપતિનું છે.
કાર્તિકસ્વામિ. આપના આ પ્રશ્નના શુકન આપને ગૃહમન્દિરે માંગલિક અવસરે વાજિંત્રો વગાડનારા છે. ગૃહસંસારમાં ફાયદો મળશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
માન.
અધ્યાય ૧૪
અતનુ મિલન થશે, પુત્રની પ્રાપ્તિ થશે, લક્ષ્મીના લાભ મળશે, ફળના ફાયદા થશે; આપને કાઇ કાય પરત્વે બારગામ જવાની ચિન્તા છે તે કુળદેવતાની સેવા કરવાથી ટળી જશે. અાષ્ટમાતાની ભક્તિ કરશે. તેથી આપનું દળ નાશ પામશે. અંતે પાવા આપની ગૃહરાણી, બહુ બળવાન છે, એમ કાતિ સ્વામિ હે છે..
હનુમાનજી.
આ પ્રશ્નના શુકન આપના મનની મુંઝવણુ મટાડનારા છે. આપના ચિતની ચિન્તા ચુજ્જુ થશે અને આપને લક્ષ્મીના લાલ મળશે. આપના અંતઃકરણુમાં આનંદ ઉદ્ભવશે, એક મહિનામાં આપના મનના મનેાય ફળશે, ભ્રાતાના યાગ બનશે, ગૃહકુટુંબથી સુખશાંતિ મળી તેષના ઉપભોગ કરાશે, શરીર અક્ષત રહેવા પામશે, માનમત બાની પીની પ્રાપ્તિ થશે. એક ગુપ્ત દુશ્મન છે તે પરાજય પામશે. આપની હવે ચઢતી કળા થવાનેા દિંનમાન જાગ્યા છે. ગુરૂદેવની પૂજા કરો તે રેણુકાદેવીની આરાધના કરો. એથી . આપનું કાર્ય નિર્વિઘ્ને પાર પડશે. એનું ચિહ્ન આપના નિવાસસ્થાનમાં વિલાપાર્જિત દ્રવ્યદોલત દાટેલી છે, એવી હનુમાનજીની વાણી છે.
જૈવનાથ.
આપના પ્રશ્નનના શુકન આપને અનહદ વણ કરાવનારા છે; જે ચીજ આપના હાથમાંથી આપે ગુમાવી દીધી છે, તે વસ્તુ સોગવશાત્ આપના કાણુમાં પાછી આવશે. આપને પુર્ ગામથી મેટ્રા ફાયદા મળશે. આપના ઉરમાં એક સુપી કિર છે તે પણ ટળી જશે તથા સૂર્યોદયની દિશાએથી લક્ષ્મીના લાભ પળો આપતા દુશ્મન છે તેના ભરેાંસા રાખશે તર્ષિ કુળ દેવતાની પૂજા કરો, શ્રી અન્નદેવીની આરાધના કરો; તથા
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
:
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુહિક
AMO પ્રહનું દાન કરજે. એથી આપનું ભલું થશે. એની નિશાની આપના ઉપર એક જીવલેણુ ઘાત આવી ગઈ છે, એમ હૈરવનાથ ભાખે છે.
વેદધર્મપ્રવર્તક શંકરાચાર્ય શ્રી હયારાવાશમ સ્વામિજી પ્રશ્નસામુદ્રિકની શુકનસિદ્ધિ ની સમિક્ષા કરતાં દર્શાવે છે કે –
ઇન્દ્રમહારાજ. આ પ્રશ્નને ઉતર એ છે, કે આપ ગયા ત્રણ વર્ષથી બહુજ દુઃખી અશાંત થઈ ગયા છે, પણ હવે આવતાં ત્રણ વર્ષે પયત આપને સંપૂર્ણ સુખશાંતિ મળશે. આપના ઉરમાં મહાન મુંઝવણ છે તે મટી જશે. આપનું પ્રારબ્ધ ચંચળ છે, દુઃખના દિવસે હતા તે ગયા અને હવે સુખના દિવસે આવે છે. મનવાંછિત વસ્તુ મળશે, કીર્તિપ્રતિષ્ઠા વધશે, આપે એક ચીજ ગુમાવી દીધી છે તે આપને અણધારી પાછી મળશે અને ન્યાતજાત તથા સંસાર વ્યવહારમાં માનમર્તા વધશે. આ
ત્રિમંત્રનો જાપ કરશે અને સાસજરાજેશ્વરી લેવાની બક્તિ કરે છે. એથી બાપના મનના મનોરથ ફળશે. એનું ચિત આપને જળની પ્રાણધાતક વાત ગઈ છે એવું ઇમહારાજનું વચન છે.
વરૂણતા. • આપના આ પ્રશ્નના શકન સાધારણ છે. તેથી આપને હાલાંમાં વિરોષ જાગશે, મિત્રથી વેળાપ તુટશે, દુમનને વેણ થશે. જે કાર્ય કરવા આપ ધારે છે તે કાર્ય ફળિભૂત થવું અaકય છે. નાણાંનું નુકશાન જશે, ચિત્તની ચિંતા વધશે. આપ જાળીદેવીની પુજા કરજે અને શ્રી વિશાલાક્ષી દેવીની સેવા કર તેમજ મુકતાનું દાન કરશે. તેથી આપનું અસ્થિર મગજ કેટલાક પ્રમાણમાં સ્થિર થશે અને ચણાવે ચઢેલું ચિત કેટલીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અધ્યાય-૧૪
રીતે શાન્ત પડશે. એનું પ્રમાણ આપની સવ્યભુજાએ તલ છે એવું વરૂણદેવતા વદે છે.
પવનદેવ. આપના પ્રશ્નનો ઉત્તર એ છે, કે આપના ઉરમાં અગનાની ફિકર અતિશય છે. એથી આપ અનહદ ઉગ કરે છે. પરંતુ હવે આપ ખાત્રી રાખજે, કે આપના સારા દિવસે હવે આવ્યા છે. ગૃહદેવતા અને ગૃહગુરૂની સેવા કરજે અને શ્રી આશાપુરીની આરાધના કરજે. એથી આપનું કાર્ય સફળ ચશે. દેવસેવા અને ગુરૂભકિતના પુણ્યપ્રભાવે આપને ફાયદો થશે. એની સાબિતી આપની વામ બાજુએ તલ છે એમ પવનદેવ કહે છે.
અનિદેવ. આ પ્રશ્નના શુકન માંગલિક કાર્યનાં વાજાં વગાડનારા છે. પુરની પ્રાપ્તિ થશે, શત્રુને સંહાર થશે ને શ્રીની સંપત્તિ મળશે. કુળદેવતાની પુજા કરે છે અને શ્રી સંકટહરા યોગમાયાની ભક્તિ કરજે. એની એંધાણું આપના મસ્તક ઉપર આપના આખાયે ગૃહકુટુંબના જીવનનિર્વાહને બોલે છે એમ અગ્નિદેવ ઉચ્ચારે છે.
ભાવિબળ સ્માર્તાચાર્ય શિરોમણિ જગદગુરૂ શ્રી વામનદ્રાચાર્ય મહારાજ પ્રશામુહિકના ભાવિબળ સર્મનું વિવરણ કરતાં નીચે પ્રમાણે પ્રારબ્ધડળ જણાવે છે.
| દુર્ગારવી. આપને આ પ્રશ્ન સામાન્ય ફળના શુકન છે, આપ આપના અતઃકરણમાં એક અનિચનિક કાર્ય કરવાની કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
મસામુદ્રિક
૧પ૯
કરી છે તે કાર્ય સફળ થશે નહિં તથા તે કરવા જવાના પરિણમે આપના ઉરમાં ઉલટ આફતને આભાસ ખડો થશે. આપને ઈજતઆબરૂની હાનિ પહોંચશે, અંગેઅંગે કઢને રાજોગ ફાટી નિકળી ગૃહકુટુંબ અને ગૃહિણી સાથેની કછકંકાસ જાગશે. માટે રાહુદેવતાને દાન દેજો તથા તાંત્રિકીદેવના નામથી ધર્મકર્મ કરજે. તેથી આપની આપત્તિ અદ્રશ્ય થઈ આપને સુખશાંતિ મળશે. હનુમાનજીની સેવા કરજે. તેથી આપનાં શુભ કાર્યો પાર પડશે. એની નિશાની આપ ઉતાવળા બની અવિચારી કાર્ય કર્યા પછીથી પિતે પશ્ચાતાપ કરો છે એવું દુખદેવીનું વચન છે.
| માતરી માતા. આપને પ્રશ્ન મનકપિત કાર્ય ફળિભૂત કરનારા શુકનવાળા છે. આપના ઉરની ઉમેદ પૂરી થશે. આપને યોર્તિની પ્રાપ્તિ થશે, આપના અન્તઃકરણમાં પરકાર્ય પર પીડા છે. તેથી આપના ઉરમાં અનિષ્ટ આન્દોલન આણે છે. માટે જે કઈ કાર્ય કરવા કટિબદ્ધ થાઓ તેના પરિણામને પૂરેપૂરો ખ્યાલ રાખીને કાર્ય આરંભ કરજે; અથવા તો અન્ય કે કમાણ કારી કાર્ય કરવાનો સંકલ્પ કરજે, તેમાં આપ સફળતા સંપાદન કરી શકશે; અને ફાયદો મેળવી શકશો. ગૃહદેવની પૂજા કરજે તથા વાનરીદેવીની સેવા કરજે; એથી આપનું મનવાંછિત કાર્ય ફલિભૂત થશે. આ૫ મંગળમહારાજનો મંત્રજાપ કર, એથી આપનું ધારેલું કામ સિદ્ધ થશે. એનું ચિહ્ન આપનું ચિત્ત ચિન્તાથી ચચયા કરે છે એમ માતંગીમાતા કહે છે,
શૈલપુત્રી. આપનો આ પ્રશ્ન ધારેલું કાષ પરિપૂર્ણ થવાના ઉત્તરના શુભાચક છે. આપના મનના મારથ કળશે, સાંસારિક સંકટનો સંહાર થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧૪
આપના અન્તરની છુપી બિના અન્ય કોઈ પણ વ્યકિતની પાસે પ્રદર્શિત કરશે નહિં. આપના અનિષ્ટ કર્તા દિનમાને હતું કે વહી ગયું છે, અને હવે ઈષ્ટકર્તા દિનમાન આવ્યું છે, એથી આપને હામોને લાભ થશે, સુશીબત મટી જશે, યાતિ. વૃદ્ધિ પામશે; ઈષ્ટ દેવતાની સેવા કરજે અને શ્રી જસમાગુ માતાની ભકિત કરજે; એથી આપના ધારેલાં કાર્યો પાર ૫ડશે. એની સાબિતી આપનાં અંતઃકરણમાં છુપી ફિકર છે, એવું શૈલપુત્રનું વચન છે.
બ્રહ્મચારિણી. આપને આ પ્રશ્ન શુભ શુકનવાળે હોવાથી આપને અવધ ફાયદે મળશે. આપના ઉરમાં અગનાની કિર છે તે દૂર થશે. સાધન વૃદ્ધિ પામશે, એક વ્યકિતનું બહાલ આપના ઉપરી છું થયું છે. તે પાછું વધશે અને સ્નેહસંબંધને પૂર્વ પ્રારંભ થશે. જે મનુષ્ય આપના પ્રત્યે ઈર્ષાની દ્રષ્ટિથી નિહાળે છે અને જ્યાં કરે છે તે નષ્ટ થશે. આપ હનુમંતજીની ભકિત કરજે અને શ્રી વરદાયિની દેવીની સેવા તથા જીદેવીની પૂજન કરશે. તેથી આપના મનના મારણ્ય ફળશે અને મગજમાં આટલું કાર્ય નિર્વિને પાર પડશે. એનો પૂરાવે આપની પતિના પેટ પ્રદેશ પર તલ છે, એવી બ્રહ્મચારિણી દેવી આગાહી આપે છે.
પ્રગ્નસામુદ્રિકના ભાવિબળ સર્ગનું વર્ણન કરતાં ભારત શર્મમાડ જ્ઞરૂ શ્રી શ્રીધરાચાર્ય મહારાજ નીચે પ્રમાણે જણાવે છે –
આપના આ પ્રશ્નને ઉત્તર આપને ધાયાં કરતાં શિવ લાદે થવાની આગાહી આપનારા લાભદાયક
અંકનને છે. આપને ન મળશે, આપના મગજમાં કેટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧. ભાગ્યચક.
૨. પ્રારબ્ધમંડળ.
પિડરી દેવા (ભુવનેશ્વરી
(
ગુરૂદેવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છિન્નમસ્કા (ત્રિપુ૨
પ્રાલયની
શનિ મહારાજે
(મધ્યાહ્ન તાવિકો
'સિપ્પીદાસી સાવિત્રી)
સ૨વતિ સાવા
ભરવી
ગણપતિ
રાફિઝ
હનુમાનજી 'કાર્તિક સ્વાદિષ્ટ
માતા ( કાત્યાયનિ /
નારિ
씻 흩 ᅵ
કાલરાનn/
સુર્યનારાયણ ચ-દેમા મંગળમણરાજ
. \રિી
ઝબચા
h3 รหา
Kકમળલલિમ
- બગલાદેશ
꼭
મહાસરસ્વ. મહાલફિકે મણ કાલા )
Annich
લિમ ૧૩ણ કે
jhe
નામય
\પવન દેવ
ધૂમાવલિ
છા દેવતા | |
위
Alt UCHIH
મહેશ્વર
lpire us
દુર્ગા દેવી
by
મહારાજ
Iss
www.umaragyanbhandar.com
પ્રશ્નસામુદ્રિકને આધારે ભાવિદર્શનની ઇચ્છા પુરી પાડવા મનમાં જે કાર્ય કરવાની અભિલાષા હોય તેને સક૯પ કરી ઉપરનાં ચક્રોમાંના કોઈ એક નામને હદવમાં રાખી વિગતવાર ફળ અધ્યાય ૧૪ માં દર્શાવ્યા પ્રમાણે જાણી શકાશે.
Page #169
--------------------------------------------------------------------------
________________
મસ્તકરેખાની ત્રણ મુખ્ય સ્થિતિ મસ્તકરેખાની શરૂઆત જુદે જુદે સ્થળેથી થાય છે
તે આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુદ્રિક
૧૧
કાંય મૂળભૂત થશે. આપને જે માનવીથી મનમાં ફ્રાયડે મળવાની મહત્વાકાંક્ષા છે, તે મનુષ્યા આપનુ કામ પાર પડશે. આપના રોગશત્રુનેા નાશ ચરો, અને આપનું કલ્યાણુ ચો. આપ શનિમહારાજના મત્રની જપમાળા જપશે. માતા ભવાનીની ભકિત કરજો અને શ્રી ગણેશજનનીની સેવા કરજો.. એથી આપના મનના મારથ ળશે અને આપતા પ્રતિષ્ઠાપ્રતાપ વધશે. એનું ચિહ્ન આપના અંગની સગ્ય દિશાએ તલ કે એમ કૃષ્માંડાદેવી કહે છે.
કમાતા.
આપના આ પ્રશ્નના ઉત્તર આપનું તનબદન તંદુરસ્ત રહેશે એ છે. આપને સુખશાંતિની દિવસરાત્રિનેા અનેરા અવસર આવ્યા છે, તેથી આપને ધારેલી વસ્તુ મળશે. પૈસાની પ્રાપ્તિ થશે, લાગવગના લાભ મળશે, કયાક કાસ ટળશે. એક એચિન્ત નહિ ધારેતે સ્થળેથી કાયા થશે. સતતિની સિંહૈં મળશે, સૂત્રનેા સર્વનાશ થશે. માતા કાળકાની ભકિત કરો. શ્રી. કરણીદેવીની સેવા કરજો. એથી આપના માનમત છે: વધશે. એની નિશાની આપના દેRsની કુંખે તલ - એવી
સભ્ય
માતા શાખ પૂરે છે.
કાત્યાયની..
આપના આ પ્રશ્નના શુકન આત ઉત્તમ છે. આપનું કા પરિપૂર્ણ થશે. આપની દિવસરાત્રિ ચિન્તામાં અતિત થાય છે, પરન્તુ આપના ઉરમાં ખાત્રી રાખો, આપનુ કાર્યો સિખ થશે. એક વ્યકિત આપના કામમાં નડતર નાખે છે, એના ભાંસા રાખો। નિમાષતે પતિ તથા પુત્રસુખની પ્રાપ્તિ થશે. નિદેવતાનું વ્રત કરો ને મ્ગાજીની ભક્તિ કરજો. એથી આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અધ્યાય-૧૪
મનની મુરાદ પૂરી થશે. એની એંધાણ આપના ગુલ ભાગ પર તલ છે એમ કાત્યાયની દેવી ભાખે છે.
કાલરાત્રિ. આપના આ પ્રશ્નના શુકન લાભદાયક છે, આપને નિવાસસ્થાનની, લક્ષ્મીલાભની તથા બહારગામ વિચારવાની મને કામના છે તે ફલિભૂત થશે. આપના ઉરને ઉચાટ અદશ્ય થશે. બાપ આપના કુળદેવતા તયા ગ્રહદેવતાની પુજા કરજે. ભદ્રકાળીની ભકિત કરજો અને તોતળાજીની સેવા કરજે. એથી આ૫નું ધારેલું કામ પાર પડશે અને આપના દુશ્મન છે તે દૂર થશે. નૃપતિના તરફથી નાણુંની મદદ મળશે. એની સાબિતી આપની અર્ધાગના અનહદ રિસાળ સ્વભાવની છે એમ કાલરાત્રિ પ્રારબ્ધ પારખે છે.
- વેદધર્મવિભાકર શારદાપીઠાધીશ્વર શ્રી દામોદરતીર્થસ્વામિજી વિશ્વસામુદ્રિકવિજ્ઞાની ભાવિબળકળાનું નીચે મુજબ વિવરણ કરે છે –
મહાગારી. આપના આ પ્રશ્નનો ઉત્તર મનવાંછિત વસ્તુ મેળવનાર છે. આપને દ્રવ્યને ફાયદો થશે. કુટુંબકબો વૃદ્ધિ પામશે, કાયાનું કષ્ટ કપાશે, લાંબા સમયની ફિકર તથા દર્દ છે તે નાબુદ ચશે. ઉરને આન-દકલોલ કરતું રાખજો. ધંધાધાપામાં ન મળશે. શ્રી હરસિદ્ધિ દેવીની સેવા કરે. એથી આપના કાર્યમાં સાળતા સંપાદન કરશે અને મનવાંછિત વસ્તુ મેળવશે. એની સાબિતી આપને આપની ગૃહલક્ષ્મીની સાથે સંપૂર્ણ સ્નેહજ્ઞાવ છે એવું મહાગોરીનું વચન છે.
સિદ્ધિદાત્રી, આપવા પ્રશ્નને ઉત્તર એ છે, કે આપને નાણાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુદ્રિક
તાણું રહે છે. આપની પ્રકૃતિ દુરાગ્રહી છે એથી આપના શત્રુઓ વિશેષ સ્નેહી જાણતા દુશ્મન છે. તે છતાં પણ ઇષ્ટદેવની કૃપાથી આપનું શ્રેય જ થાય છે. આપે હાલ જે કાર્ય કરવા કલ્પના કરી છે, એ કાર્ય કરવાને હઠાગ્રહી બનશો તે પછી આપને એ કાર્ય કર્યા પછી પૂર્ણ પશ્ચાતાપ થશે. માટે એ વિચારને તિલાંજલિ આપીને અન્ય કઈ વ્યવહારિક શુભ કાર્ય કરશે. એમાં આપને વિજય મળશે. આપ એકલવીય દેવીની સેવા ને કનકાવતીદેવીની ભકિત કરજે. એથી આપને સુખશાતિની પ્રાપ્તિ થશે અને આપના અંતરની ગુખ ફિકર નષ્ટ થશે, તેમજ આપનું ક૯યાણ થશે એવું સિદ્ધિદાત્રી દેવાનું વાકય છે.
સાવિત્રી. આપને આ પ્રશ્ન મનવાંછિત વસ્તુ મળવાના શુભ શુકબને છે. આપને પૈસાની પ્રાપ્ત થશે. સર્વ કાર્ય સિદ્ધ થશે. ઉરમાં પર્ણ વિશ્વાસ રાખજે. આપ ધાર્મિક વૃત્તિની વ્યકિત છે તેથી ચિતમાં ચિંતાને સ્થાન આપશે નહિં. આ૫ જે પુરૂષાર્થ કરવા ઇરછે છે એમાં આપને યશપ્રાપ્તિ થશે. તેથી આપનું શ્રેય થશે. આ૫ મંગળમહારાજને જપ કરજે અને શાતાદુર્ગાની સેવા કરજે. એથી આપની આબરૂમાં વધારો થશે અને મનના મનોરથ ફળશે. એની એ ધાણી આપના નિવાસસ્થાનમાં ગુપ્ત ધન ઘટેલું છે એવું સાવિત્રી દેવી સૂચવે છે.
તારસુનરી. આપના આ પ્રશ્નના શુકન સામાન્ય શ્રેણીના છે. આપના ઉરમાં અતિશય ફિકર છે. જે કાર્ય કરવાને આપ ઇચ્છે છે તે ફળિભૂત નહિં થાય અને ઉલટું અવળું થશે. તેથી અન્ય કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧૪
કરવા તત્પર બનશે. કારણ કે આપ જો પહેલાનું કાર્ય કરવા કટિબદ્ધ થશે, તે તેમાં આપને પરાજય થશે. આપને અપયશ મળશે તથા કછકંકાસ અને માનહાનિ થશે. એક માસ સુધી સંભાળીને ચાલવાનું છે. રાજદરબારકી કાંઈક ડર લાગશે, માટે કાર્ય કરે તે દીર્ઘદ થી કરશે તે આપને તેમાં ફાયદે મળશે. આપ હનુમાનજીની પૂજા કરજે, કંકાલીદેરીની સેવા કરજે તયા ગ્રહનું દાન દેજે. એથી આપનું શ્રેય થશે. મહાકાળીદેવીની ભકિત કરજો. એથી આપના ઉપર આવતી આપત્તિઓ ઓછી થશે એવું તારા સુંદરીનું વચન છે.
શ્રી દ્વારકાં મઠાધીશ્વર હાંકરાચાર્ય શ્રી કેશવાશ્રમ મહારાજ સામુદ્રિકતિષ શાસ્ત્રના પ્રશ્નસામુદ્રિક અધ્યાયનું અવલોકન કરતાં આલેખે છે કે –
પાડશીદવી. આ પ્રશ્નને ઉત્તર આપને ફાયદો થવાનું સૂચવનારા શુકનવાળે છે. એથી આપને સહાયતા મળશે, આપના દિલનું દુઃખદર્દી દૂર થશે, આપને આપના નેહસંબંધી તથા સગાંવહાલા તેમજ બંધવર્ગથી શરીરે સાતેય પમાડનારા આનન્દના શુભ સમાચાર સંભળાશે. વણજવ્યાપારમાં વસુની વૃદ્ધિ થઈ, ઉધાર પાસા કરતાં જમા પાસુ નમતું જશે. સરકારદરપારમાં પ્રસન્નતા પામી વિજયકીર્તિની પ્રાપ્ત થશે. પત્નિથી પરમશાંતિ મળશે. આપ કુળદેવતાની પૂજા કરજે અને સપ્તશૃંગીની સેવા કરજો. એથી આપનું ધારેલું કાર્ય ફળીભૂત થશે. એના પૂરા આપના શિરે આખા કુટુંબના નિર્વાહના બે છે એમ ષડશદેવી કહે છે.
ભુવનેશ્વરી, આ પ્રશ્નને ઉત્તર આપને પ્રાપ્તિ કરાવનાર છે. આપને વિજય મળશે, મનની મુંઝવણ મટશે, દુશ્મન દૂર થશે, પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુદ્રિક
૧૬૫
સ્પએ પિડા પામશે ને સજનનું મિલન થશે. આપના ગ્રહ સારા છે. પત્નિ પરિવારથી સુખશાંતિ સંપાદન કરશે. મનના મનોરથ ફળશે. પૂર્વ દિશા અને ઉત્તરબાજીથી નહિ ધારેલો ફાયદે. મળશે. આપ ગ્રહદેવતાની પૂજા કરજે. કલ્યાણની ભકિત કરજે. ત્રિી જવાલામુખી દેવીની સેવા કરજે. એથી આપનું કાર્ય પરિપૂર્ણ થશે એની સાબિતી આપની વાત ઉપર સર્વેને વિશ્વાસ પડે છે એવું ભુવનેશ્વરી ભાખે છે.
છિન્નમસ્તા, આપના પ્રશ્નના શુકન શુભસૂચક હાઈ કૃષિકાર્ય તથા અન્ય વ્યાપાર વ્યવસાયમાં ફાયદો અપાવનારા છે. એમાં લક્ષ્મીને લાભ મળશે, મનવાંછિત કાર્ય ફળિભૂત થશે. આપના ઉરમાં કામને અનહદ ઉદ્વેગ છે તે અદશ્ય થશે ને આપના દુશ્મનો આપને મસ્તક નમાવશે. માટે આપ આપના ગૃહદેવતાની આરાધના કરજે અને કામાક્ષીદેવીની પૂજા કરજે. એથી આપનું બુદ્ધિબળ ખિલશે અને શરીરત પણ વિકાસ પામશે. એની એંધાણ આપના અન્તઃકરણમાં ચાહનચિન્તા છે.
ત્રિપુરભૈરવી. આપના આ પ્રશ્નનો ઉત્તર હદયછા ફભિભૂત કરાવનારે છે. વંશવેલામાં વૃદ્ધિ થશે, પૈસાની પ્રાપ્તિ થશે. કુળદેવતાની સેવા કરજે, એથી આપની મનકામના સિદ્ધ થશે ને વણજવ્યાપારમાં તથા વ્યવસાબ માં ફાયદો મળશે. આપ એ વસ્તુ બરાબર લક્ષમાં લેજે, કે આ ધાર્મિક સિધાન્તના છે. એથી આપનું પારમાર્થિક કાર્ય પરિપૂર્ણ થશે માપ મંગળમહારાજની આરાધના કરજો તથા કસલવાદના કાળીમાતાની પૂજા કરે છે. એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અધ્યાય-૧૪
બાપના કાર્યની નિવિને પણું હુતિ થશે. એની સાબિતી આપના શારીરની સવ્ય દિશાએ તલ છે એવું ત્રિપુરભૈરવીનું વચન છે. | વેદધર્મપ્રવર્તક જગદગુરૂ શ્રીમદ્રાજરાજેશ્વર શંકરાચાર્ય મહારાજ સામુદ્રિકશાસ્ત્રના ભાવિબળની સમીક્ષા કરતાં. જણાવે છે કે –
પ્રાતયત્રી. આપના પ્રશ્નના શુકન સારા નહિં હોવાથી આપે લક્ષમાં લીધેલું કાર્ય પાર પડશે નહિં. એથી અન્ય કોઈ કામ કરવા કમર કસ, કારણકે આપને ગૃહસ્થાશ્રમ અનિષ્ટ પધ્ધતિ પર પ્રવર્તમાન છે. આપની ઘરની ગૃહસ્થાઈ જે આપને સર્જન સમિત્ર સમાન ભાસે છે, તે દુર્જન દુશ્મન સમાન છે. છેલ્લાં બેત્રણ વર્ષોથી આપના ઉરમાં ઉચ્ચાટ છે. આપ અંતઃકરણના નિખાલસ અને સ્વભાવના ભેળા હાઈ, મહેડે બબડી નાખી, હાથે કરીને જાંધ ઉઘાડી કરી કાલે આવતી આફત આજે વહેલી લાવે છે. માટે એ ભેળપણ જવા દઇ, મૌન સેવી, ધૂર્વ ધરશે. તે શ્રેય સાધી શકશે. આપ રાહુદેવતાની પૂજા કરો અને વારાહીમાતાની ભકિત કરજે. એથી આપનું કાર્ય સિદ્ધ થશે. એનું ચિહ આપના છાતી પ્રદેશ પર તલ છે એવું પ્રાતયત્રી દેવીનું વચન છે.
મધ્યાહ્ન સાવિત્રી. આપના પ્રશ્નનો ઉત્તર આપે ઉરમાં કપેલું કાર્ય સફળ થવાનું સૂચવે છે. આપના કામની પૂર્ણાહુતિ થશે અને આપને ફાયદો થશે. આપ આપના અન્તઃકરણમાં ઉદ્વેગ આણશો નહિં. આપ સાજન મનુષ્યથી સુસ્નેહવૃદ્ધિ પામશે તથા પતિ અને પરિવારની સુખશાંતિ સંપાદન કરશે. ગૃહદેવતાની સેવા કરો અને વીણાપાણિ સરસ્વતી દેવીની આરાધના કરજે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રસારક
૧૬૭
આપના ઉરમાં છુપી ફિકર છે તે ટળી જશે. એને પુરા આપની • જાંધ પર તવ છે એમ મલ્લાહ સાવિત્રી સંભળાવે છે.
સાયાક સરસ્વતી. આપના આ પ્રશ્નને ઉતર શુભ શુકનવા હોવાથી આપને ધાર્યો ફાયદો મળી મનપિત કાર્ય ફલિત ચશે. નહિં ધારેલે સ્થળેથી અચાનક સહાયતા સંપાદન કરશે. આપને જે પિડા છે તે ટળી જશે અને મનમાની સુખશાંત્રિ મળશે. આપે આપના ઉરમાં એક શુભકાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે, એ માંગલિક કાર્યથી આપને લક્ષ્મીને લાભ થશે. આપની ગૃહરાણીને સંતતિ અવતરશે, શત્રુઓને સંહાર થશે અને સ્ત્રીસુખ મળશે. આ૫ ભવાનીની ભક્તિ કરજે અને મહાકાળીની સેવા કરજે. એથી આપના મનના મરય કળશે અને કીર્તિપ્રતિષ્ઠા વધશે. એની એંધાણી આપની જાંધ પર તલ છે, એમ સાયાહ સરસ્વતી વદે છે.
નારિશકિત. આપના પ્રશ્નનો ઉત્તર એ છે, કે આપના ઉરમાં દીર્ઘકાળથી ચાલુ ચિન્તા રહ્યા કરે છે અને મગજ અસ્થિર સ્થિતિ ભગવે છે, તે સર્વ સુધરી જશે અને આપ સુખી થશે. માટે ફિકર કરશે નહિં. આપને શાંતિ મળશે, સમિત્રના સ્નેહથી વસુની વૃદ્ધિ થશે, પુત્રપ્રાપ્તિ થશે. આપ હનુમન્તદાદાની પૂજા કરજે, અને ક્ષેત્રપાળની સેવા કરજો. એથી આપનું ધારેલું કામ પાસ પડશે એની સાબીતી આપને મિત્રમંડળની સાથે મધ્યમ પ્રકારની લેણદેણું છે એવું નારીશકિતનું વચન છે.
અવૈદેમત પાખંડપંથખંડનાચાર્ય શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રી માધવતીર્થ મહારાજ સામુદ્રિકતિષને પ્રશ્ન
સામુદ્રિક અધ્યયના ભાવિબળસર્ગ વિષે વિવરણ કરે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અધ્યાય-૧૪
ધૂમાવતી. આપના પ્રશ્નનો ઉત્તર એ છે કે આપના ઉરમાં ઉચ્ચાટ છે તે અદંય થશે અને આપને લક્ષ્મીનો લાભ મળશે જે ચીજ આપે ગુમાવી દીધી છે તે પછી મળશે, જે મનુષ્યનાથી નેહસંબંધ બંધ પડી ગયો છે, તે માણસની સાથે પાછો પ્રેમપ્રસંગ ચાલુ થશે અને મનમાન્યું બનતાં તનબદન પ્રકૃતિ પ્રફુલ્લિત રહેશે. આપ ગ્રહદેવતાની પૂજા અને કાળભૈરવની સેવા કરજે. એથી આ૫નું કલ્યાણ થશે. એની એંધાણી આપની કાયાના ગુપ્ત ભાગ પર તલ છે એવું ધૂમાવતિનું વાકય છે.
અગલાદેવી. આપના પ્રશ્નનના શુકન સામાન્ય કોટિના હોવાથી તેનું ફળ સાધારણ શ્રેણીનું છે. એથી પાંચ વ્યકિતમાં આપનો સત્કાર થશે. આપના ઉરમાં લાંબા વખતથી ફિકર છે અને દિલમાં દર્દ છે, પણ આપે ગુમાવેલી વસ્તુ હાલ પ્રાપ્ત કરી શકવાના નથી. ધર્મકાર્ય કરજે, ગ્રહદેવતાની પૂજા કરજે ને શનિનું દાન દે. નહિં તે આપનું અશુભ થવાનો યોગ છે. હનુમાનદાદાની સેવા કરે. એના પયપ્રતાપે આપને એક વ્યકિતની સાથે સ્નેહસંબંધ તુટી ગયા છે તે પાછા સંધારો અને આપના વરિઓને વિવશ થશે. એનું ચિહ્ન આપને પાડશ સહવા એગ્ય નથી એમ બગલાદેવી જાહેર કરે છે.
કમળાલક્ષ્મી, આપના આ પ્રસને ઉતર ઉત્તમ પ્રકારનો છે. પ્રશ્નપ્રસંગે શુભ શુકન હોવાથી આપના ચિતની ચિન્તા ચુર્ણ થશે. અદાલતને આંગણે આપને વિજયવાવટા ફરકશે, ધંધા ધમધોકાર આગળ ધપશે. આપનું દિનમાન પ્રતિકારક આવ્યું છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસામુદ્રિક
૧૬૯
મનવાંછિત ફળ આપશે. આપ બ્રહ્માણીની ભકિત કરજે. એથી માપનું બુદ્ધિબળ પ્રભાવશાળી બનશે અને આપના ભાવિને સિતાર ચમકશે એવું કમળાલક્ષ્મી કહે છે.
જગદધાત્રિ, આપના પ્રશ્નનો ઉત્તર સામાન્ય શ્રેણિને હોવાથી આપે લક્ષમાં લીધેલું કામ પાર પડશે નહિં, એટલે અન્ય કાર્ય કરવાની પેરવી કરજે. આપના હૃદયમાં મહાન મંથન થયાં કરે છે અને આપે અવિચારીપણે ઉતાવળિયા સ્વભાવે કરેલા કામોમાં મળેલી નિષ્ફળતાથી અત્યારે આપને પુષ્કળ પશ્ચાતાપ થાય છે. આપનું દિન માન મધ્યમ કરિનું છે. શનૈશ્ચરની સેવા કરશે અને વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે. એથી આપની ઉપરનાં આપત્તિનાં વાદળો વિખરાઈ જશે. આપને પૈસાની પ્રાપ્તિ થશે. શિવપાર્વતીનું વ્રત કરો, એથી આપને ગૃહમંદિરે પત્રરત્નનું પારણું બંધાશે અને કુળવંશની વૃદ્ધિ થશે. ચિત્તની ચિંતાનો નાશ થશે અને શનિમહારાજ પ્રસન્ન થતાં આપને ભાગ્યોદય થશે. એની એંધાણી આપની અર્ધાગના અસત્યવાદિની છે એમ જણાત્રિદેવી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૫ મે.
સંકટ સામુદ્રિક.
સમિપ કાળાગિની અને વારદિકશળ.
નીચે દર્શાવેલા વારે ઉપર, તેની જ સાથે બતાવેલી દિશા પ્રત્યે અને પ્રણાભણ પ્રવાસ નહિં કરવાનું સામુદ્રિક તિષશાસ્ત્રમાં એટલા અર્થે જણાવેલું છે, કે તે દિશામાં તે વારે સાં: શાળ હોય છે અને તે કારણથી પ્રવાસીને દેહાનિ, દ્રવ્યહાનિ કે કતિહાનિ સહન કરવી પડે છે. સામાકાળના દિવસે
રવિવારે ઉત્તર દિશામાં સામેકાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રવાસે વિચરવું નહિ.
સોમવારે વાયવ્ય પ્રણામાં સામાકાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રયાણ કરવું નહિં.
મંગળવારે પશ્ચિમ દિશામાં સામે કાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રયાણ કરવું નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
સંકટસામુદ્રિક
બુધવારે નૈઋત્ય ખૂણામાં સામા કાળ હ્રાય છે, તેથી તેવારે તે
દિશામાં જવુ નહિ.
ગુરૂવારે દક્ષિણ દિશામાં સામે। કાળ દ્વેષ છે, તેથી તે વારે તે દિશામાં જવું નહિ.
શુક્રવારે અગ્નિ ખૂણામાં સામે કાળ ડ્રાય છે, તેથી તે દિશામાં પ્રવાસે જવું નહિં.
શનિવારે પૂર્વ દિશામાં સામે। કાળ હૅય છે, તેથી તે વારે તે દિશામાં પ્રયાણ કરવું નહિ.
સ્પષ્ટીકરણ.
....
૧૭:
......
આામ હવા છતાં પણ ધ્યાનામાં સ્હાય તે વારે પટન કરાય. મુસાફ્રરી થાય કે નહિં તેને નિષ્ઠ પૂદિશાથી તે વારના આાંકથી ગણીને કરવા અને જે દિશામાં ઝુનિશ્ચર આવે ત્યાં કાળવાર જાવે. વ્યાપદ્ય.
કદાપિ આપદ્ધમ તરીકે દેશકાળ અનુસાર અતિ અગત્યના કાય કારણે નિષિદ્ધ દિશાએ મુસાફરી કરવાની અનહદ આવશ્યકતા ઉદ્ભવે, તો તે વાસ્તુ પ્રથમ ચાડિયું વિદ્યુઃ ખાદ પ્રવાસને પ્રારંભ કરવે, ઉપરાન્ત તે દિવસે ખાસ જરૂર હાય તે મઘા કાળઅપેારના બાર વાગે-શુભ કામ કરવું ક્રવા પરદેશગમન કરવું.
"ચાગિની મર્થાત જોગણી જે જે પ્રવાસ કરતી હૈાય છે, તે તે દિશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રવાસ પ્રસંગ અને સામાકાળ સંબંધી ઉપર મુજબ આલેખન કરવામાં આવ્યું. હવે સામી યાગિની વિષે નીચે વિવેચન કરવામાં આવે છે. યાગિની પરિચય.
દિશા અને ખૂણામાં અને ખ઼ાનુ સૂચન
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અધ્યાય-૧૫
એવું છે, કે યોગનો પ્રત્યેક તિથિએ પ્રત્યેક દિશા અને ખૂણામાં રહે છે અર્થાત હોય છે અને તેથી રાગિની અથવા ગણીને તે તે સ્થાનથી પરિચિત થવાની આવશ્યકતા એટલાજ ઉપરથી ઉદ્દભવે છે, કે લાભપ્રાપ્તિ તથા સુખશાંતિના વાંછુઓ તે તે દિશા અને ખ| તરફ તે તે તિથિએ જવું નહિં. ગિનીનું ગૃહસ્થાન નીચેના કાષ્ઠક પરથી જાણી શકાય છે – ગિનીનું ગ્રહસ્થાન.
પડ અને નોમ એ ઉભય તિથિઓએ યામિનીનું ગૃહસ્થાન પૂર્વ દિશામાં હોય છે અને એથી એ તિથિના દિવસે ઉપર તે દિક્ષા પ્રત્યે પ્રવાસે જવું નહિં. વળી તે પડવે અને નામ શુદ તથા વદ પક્ષની હાય તે હેય, તેપણ યામિનીના સંબંધમાં તેમાં કાંઈ તફાવતા જ નથી. પ્રવાસમાં યોગિનીને સન્મુખ લેવી નહિં, તેમજ દુત અર્થાત જુગાર ઇત્યાદિ હારજીતની રમતમાં યોગિનીને જે પૂઠે રાખી હોય, તોજ રમનારને કેબ પણું પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. દિશાઓ અને પ્રણાઓ
પડવો ને નેમ પર પૂર્વદિશ્રાએ. બીજ ને દસમ પર ઉત્તરદિસાએ. ત્રિજ ને અગિયારસ પર અગ્નિ ખૂણે. ચોથ ને બારશ્ન પર નૈરૂત્ય . પાંચમ ને તેરશ પર દક્ષિણદિશાએ. છઠ ને ચાદશ પર પશ્ચિમ દિશા. સાતમ ને પૂર્ણિમા પર વાયવ્ય ખૂણે.
આઠમ ને એમાવાસ્યા પર ઇશાન ખૂણે આ પ્રમાણે સુદ અને વદ પક્ષની તિથિઓ પર મિનીનાં ખ્ય સ્થાન જાણવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
સંકટ સામુદ્રિક
૧૭૩
શકાળકર્મ,
- સામુદ્રિવિદ્યાવિષારક આર્ય નિષિઓ દર્શાવે છે, કે કાલચંદ્ર, તારા, યમઘંટ અને મૃત્યુગ તથા સન્મુખ ગૃહની યાંગિની તેમની જણાવેલી તિથિ તથા વારે હોય અને તેજ દિવસે દેશકાળકર્માનુસાર અતિ અગત્યના કાર્યકારણવશાત પ્રવાસ કરવાની અનહદ આવશ્યક્તા હોય, તે પછી તેને એક ઉપાય છે. તે દિવસના ઉતરતા પહેરે અર્થાત મધ્યાહ્નકાળ પશ્ચાત એટલે કે બપોરના બાર વાગ્યા પછીથી પ્રવાસાર્થે ધર બહાર નિકળવું.
યોગિનીનું ગૃહસ્થાન દર્શાવ્યા પછીથી હવે વારમાં જ વવામાં આવે છે. વારશુળનું વિવેચન,
વારશળ કે જેને કેટલાક સામુદ્રિકશાસ્ત્રીઓ તિજ વિદ્યાના આધારે દિકશુળનું નામ પણ આપે છે, તે મા વારે કઈ કઈ દિશામાં હોય છે તે વિષેની સમજણ નીચે પ્રમાણે છે. વારશૂળ, દિશૂળ
વારણ અર્થાત દિળ જે દિશાએ હૈય, તે દિશા પ્રત્યે પ્રવાસ કરવાને સામુ કશાસ્ત્ર આજ્ઞા આપતું નથી. ક્યા વારે વારશુળ અર્થાત દિકરાળનું પ્રસ્થાન કઈ દિશામાં હોય છે તેનું વર્ણન નીચે આવ્યુ છે. વારશુળનાં દિશાસ્થાનો. છે. રવિવાર ને શુક્રવારે પશ્ચિમ દિશામાં હોય છે.
સોમવાર ને શનિવારે પૂર્વ દિશામાં હોય છે. મંગળવાર ને બુધવારે ઉત્તર દિશાએ છેવ છે.
' ગુરૂવારે દક્ષિણ દિશામાં હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
• : ગણવાર કી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અધ્યાય-૧૪
પંચક અવાજોગ અને સિંહસ્થમકરસ્થ વર્ષ.
કુંભરાશિનાં ચન્દ્રમાને આરંભ થાય તે દિવસથી પ્રારંભીને તે મીન રાશિને ચન્દ્રમા સમાપ્ત થાય અથવા ઉતરી જાય, તે દરમ્યાનના સમય કે દિવસોને પંચકના નામથી પિછાનવામાં આવે છે. પંચકમાં જે કાર્યો નહિ કરવાને સામુદ્રિક જયોતિષશાસ્ત્રવેત્તાઓએ નિધની આજ્ઞા આપી છે, તે કાર્યો નીચે મુજબ છે – પંચક અવગ.
પંચકમાં દક્ષિણદિશાએ પ્રવાસના પગે પડવું નહિં, મકાનનું ગીરે કે વેચા દયાદિનું દસ્તાવેજી લખાણ તેમજ નિવાસસ્થાનનો પાયો નાખવાની ક્રિયા કરવી નહિં કિંવા વસ્તવિધિ યોજવી નહિં. પ્રેતપાવક પ્રકટાવ નહિં. શબને અગ્નિસંસ્કાર કરવો નહિ. ધમસંકટ.
ધર્મસંકટવશાત જે ઉપરોકત નિષિધ ક્રિયાવિધિઓ કરવાની અનિવાર્ય આવશ્યકતા હોય, તે તે વૈદિક વિધિપૂર્વક ઉતર ક્રિયાની સાથે કરવી. શાર્પણુગ્રાસ અર્થાત લાકડાં અને વાસ ઇત્યાદિ મય આપીને વેચાતાં લેવાં નહિ, તેમજ, સૂવાના પલંગ કે ખાટલાની પાટી ભરવી નહિ ભાવાર્થ એ જ કે આ અમાંગલિક કામે પંચકના સમયમાં કરવાં નહિં, કારણ કે તેવાં કાર્યોને વેદધર્મશાસ્ત્ર નિષિધ કાર્યો. તરીકે વર્ણવે છે, અને તેવાં કાર્યો કરવાની
સામુદ્રિક જાતિષશાસ્ત્ર પણ સ્પષ્ટ મનાઈ જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
સંકટ સામુહિક
૧૫
ચન્દ્રમા કઇ દિશાએ પરિણું હેય તે વિચારવું. તેની રામજણ સામુદ્રિક જયોતિષશાસ્ત્રાનુસાર નીચે પ્રમાણે છે – પૂર્વદિશા.
મેષ રાશિ, સિંહ રાશિ અને ધનરાશિ : એ ત્રણ રાશિઓમાં ચન્દ્રમાનું ગૃહસ્થાન ઉગમણું અથત પૂર્વ દિશામાં હોય છે, તેથી તે દિશા ભણું પહોચતે ચન્દ્રમા ન હોય તે પ્રવાસે જવું નહિં. પશ્ચિમ દિશા.
મિથુન રાશિ, તુલારાશિ અને કુંભરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન પશ્ચિમ દિશામાં હોય છેતેથી તે દિશા ભણી પહોંચતે ચન્દ્રમા ન હોય તે પર્યટન કરવું નહિં. ઉત્તર દિશા.
કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીનરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન ઉત્તર દિશાએ હોય છે, તેથી તે દિશા ભણી પહોંચતે ચન્દ્રમા ન હોય તે મુસાફરીએ જવું નહિં. દક્ષિણ દિશા.
વૃષભ રાશિ, કન્યારાશિ અને મકરરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન દક્ષિણ દિશાએ છે, તેથી તે દિશા ભણું પહોંચતા ચન્દ્રમા ન હોય તે પ્રવાસે જવું નહિ. ચન્દ્રમાની ચા ખવટ.
પહેચ ચન્દ્રમા ન હોય, તે પ્રવાસે જવું નહીં એને ગુઢાર્થ એવા છે, કે જે દિશાભણ પર્યટન કરવાનું હોય તે દિશા તરફ જે પહેચતે ચન્દ્રમા ન હોય, તો પ્રવાસીના પ્રવાસ પથમાં વિદને આવે છે અને પ્રવાસી પિડા પામે છે, તથા જે કાર્ય ફાળભૂત કરવાની કલ્પનાથી તે મુસાક્ષીએ સિધાવેલા હોય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
દ
અધ્યાય-૧૫
તે કામ સફળ થતું નથી. તેને નિરાશ થતે કાર્ય સાધ્યા ાિવાય પરગામ કે પરદેશથી પેાતાને ઘેર પાછા આવવું પડે છે. સાટે મુસાફરે જે દિશાભણી મુસાફરી કરવાની હાય, તે દિશાભણી જા પહોંચતા ચન્દ્રમા હ્રાય તાજ તે કરવી, તે જ તે કાર્ય સિધ કરાવનારી તે સફળતા આપનારી નીવડે છે એમ જ્યાતિષશાસ્ત્ર જણવે છે.
પ્રવાસ કરનાર પ્રવાસી માટે પહોંચતા ચન્દ્રમાના સ્થાન વિષે ઉપર વન કરવામાં આવ્યું. હવે ગુરૂમહારાજ અને શુકદેવતાની અસ્ત વિષેના નિય નીચે ખતાવવામાં આવે છે, ગ્રાના અસ્તાય.
કાપણુ હદેવના કિવા નક્ષત્રને તારા ગગનમડળમાં સમ નારાયણુની નજીકમાં આવી જવાથી તેના પ્રકાશપૂજમાં ડુખી જામ છે. એટલે પૃથ્વી પર વસેલા જનસમુદાયને દૃષ્ટિએ રૃખાતે નથી, તે તે તારા દુખ્યા છે. એમ મનાય છે. સૂ જુવાનથી જેટલા અંતર ઉપર આગળ અથવા પાછળ આવવાથી જે તારે અસ્ત પામ્યા છે, તે તારા પાછા સૂર્યદેવતાથી તેટલાજ માતર ઉપર પાછળ અથવા આગળ થાય ત્યારે તેનેા ઉદય થાય છે, અને તે પૃથ્વી પર રહેલા લેાકેાની દૃષ્ટિએ દેખાય છે.
અસ્તના
કાઇ અણુ ગ્રહદેવતા અથવા નક્ષત્રના ઉદ્દય અને દેવસ ગાંજીતશાથી શેાધી શક્ય છે. શૂન્ય ગ્રદેવતાઓના કરતાં ગુરૂ મહારાજ તથા શુક્રદેવના અસ્તમાં વર-કન્યાનાં વિવાહ, લગ્ન ઈત્યાદિ કેટલાંક માંગલિક કાર્યો કરવાની આપણુ સમુદ્ધિ પતિશાસ્ત્ર આજ્ઞા આપતુ નથી; છતાં પણુ કેટલાક જ઼્યાતિષશાસ્ત્રીએ અસ્તને લાપ કિવા દર્શન ગણાવે છે અને ઉદયને દર્શન અનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
સંસામુદ્રિક
१७७ વર્જિત દિવસે,
ગુરૂમહારાજ અને શુકદેવતાના અસ્તમાં બાલ્યકાળ અને ધવના સમયના કેટલા કેટલા દિવસે કયાં કયાં કર્મોમાં વર્જિત કરવા તેનો નિર્ણય નીચે પ્રમાણે સામુદ્રિક જોતિષશાસ્ત્ર દર્શાવે છે.
ગુરૂમહારાજના અસ્ત પામવાથી પ્રયમના પાંચ દિવસે વૃધ અને ઉદય પછીથી પંદર દિવસે બાળક માનવા.
શુક્રદેવતા પૂર્વ દિશામાં ઉદય પામ્યા પછી ત્રણ દિવસે અને પશ્ચિમ દિશામાં ઉદય પામ્યા પછી દશ દિવસો બાળક તથા પૂર્વમાં અસ્ત પામ્યા પહેલાંના દશ દિવસ અને પશ્ચિમમાં અસ્ત પામ્યા પ્રથમના પાંચ દિવસે વૃધ જાણવા. એ ગુરૂમહારાજ અને શુક્રદેવતાના બાય અને વૃદ્ધત્વના દિવસોમાં ચાલકર્મથી આરંભી વિવાહ પર્યાનના સંસ્કાર તથા ગ્રહવાસ્તુ અને દેવપ્રતિષ્ઠા આદિ કર્મ કરવા નહિ. ગર્ભાધાન આદિ અને અન્નપ્રાશન પર્યન્ત સંસ્કાર કરવામાં બાધ નથી. પરતુ જ્યોતિષશાસ્ત્રના પ્રખ્ય મુહૂર્તમાડના મત મુજબ તે બાલ્યવાના સાત સાત દિવસ જ ત્યાજ ગણવાના છે. છતાં પણ એ વ્યાયાત્યાય દેશભેદ અનુસાર સ્વીકારવામાં આવે છે, એમ મુહૂર્તચિન્તામણિ, મુક્તભાસ્કર, મુર્તનિર્ણય અને મુહૂર્ત મંડન આદિ જ્યોતિષશાસ્ત્રની અન્ય ગ્રન્થસમૃધિની શોધક શ્રેણિથી સમીક્ષા કરવાથી લાગે છે. શુભકમ અને ત્યાજ્ય દિવસ.
ગુરૂમહારાજના વક્રી થયા પછીથી ૨૮ દિવસો સર્વત્ર વ્રત તથા વિવાહાદિ કર્મોમાં ત્યાજ ગણવા અર્થાત ત્યાગ કરવા તેમજ ગુરૂદેવના અતિચાર પછી ૨૮ દિવસે નમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
એચ્યાય-૧૫
નદીના ઉત્તર કિનારા ઉપરના પ્રદેશમાં વર્જિત કરવા. અન્ય સ્થળે ત્યાગ કરવા આવશ્યક નથી.
ગુરૂમહારાજ અને શુકદેવતાના અસ્તમાં બાહય અને ત્વના કેટલા કેટલા દિવસો કયાં કયાં કર્મોમાં વર્જીત કરવા એ ઉપર દર્શાવ્યું. હવે સિંહસ્થ વર્ષ અને મકરસ્ય વર્ષોમાં વિવાહાદિ ગુભ કાર્યો કયા કયા દેશમાં ન કરવાં એ સંબંધીને નિર્ણય નીચે આપવામાં આવે છે. સિંહસ્થ વર્ષ. " ' સિંહરાશિનો બ્રહસ્પતિ જયાં સુધી અસ્તિત્વ ભગવે ત્યાં સુધી સિંહસ્થ વર્ષ ગણાય છે. તેમાં લગ્ન ઇત્યાદિ શુભ કાર્ય કરવાની વૈદિક ધર્મશા આજ્ઞા આપતાં નથી. તદનુસાર આપણી આયે મહાજનતા માનતી આવી છે. -મકરસ્થ વર્ષ. ' મકર અર્થાત નીચલા બ્રહસ્પતિ જે સમય પર્યત હોય, તે સમય સુધી મુખ્યત્વે મગધદેશ, ગોડદેશ, સિધદેશ અને કોકણદેશ :
એ દેશમાં વિવાહાદ માંગલિક કાર્યો કરવાં નહિં. અન્ય દેશમાં ‘પણ નહિંજ થવાં જોઈએ એમ ધર્મશાસ્ત્ર જણાવે છે, પરંતુ જે
આપધર્મ જેવો પ્રસંગ હોય, તે તેના શાસ્ત્રીય પરિવાર તરીકે પ્રયમના બે મહિના અર્થાત નીચાંશ સુધીનો સમય ત્યાજય ગણિીને-તજી દઈને પછીથી વિવાહાદિ કાર્યો કરવા એમ કેટલાક
તિષશાસ્ત્રના ગ્રંથ દશાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૬ .
સુખસામુદ્રિક :
લગ્ન પંચક અને જળશે ધન લગ્ન પંચકનો પરિચય એવા પ્રકાર છે, કે વિવાહ પ્રસંગ ઉપવિત અવસર અને સિમતસમય ઇત્યાદિ માંગલિક કાર્યોમાં, ગૃહસ્થાનનું વાસ્તુ મુહૂર્ત કરવાના પ્રસંગે, પુત્ર કે પુત્રિને શાળાપાઠશાળામાં પ્રથમ બેસાડવાના અવસરે, રાજામહારાજ કે અમીરઉમરાવ કિંવા શ્રીમન્ત શેઠશાહુકારને ત્યાં નોકરીએ રહેવાના સમયે, દેશવિદેશ વણજવ્યાપાર અથવા ચાકરી માટે વિદાય થવાના વખતે શુભ અથવા અશુભ લગ્ન નિહાળવું પડે છે. આ લગ્નનું નિરીક્ષણ કરતાં તેમાં લગ્ન પંચક દ્રષ્ટિગોચર થાય છે. લગ્ન પંચકના પ્રકાર - ઉપરોકત લગ્ન પંચકના નવ પ્રકાર: ધર્મ શાસ્ત્રકારે દર્શાવે છે. તેમાંના મુખ્ય છ પ્રકાર નીચે આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અધ્યાય-૧૬
- -
-
-
- -
,
,
,
, ,
(૧) મૃત્યુ પંચક
આ મૃત્યુપંચકને વિવાહના કાર્યોમાં બુધવાર અને શુક્રવારને દિવસે બિલકુલ ત્યાગ કરવું, પણ તે ઉભય વિના અન્ય વાર હોય તે સાયંકાળને સમય ત્યાગ કરે. (૨) અપિચક.
આ અગ્નિ પંચકને મકાનનાં દસ્તાવેજી ખતપત્રો, ઘરનું વાસ્તુમુહુર્ત અને નિવાસસ્થાનને પાયે ઇત્યાદિ કાર્યો કરવાં હોય તે સમયે ત્યાગ કરવું. મંગળવારના દિવસે તે અવશ્ય જ ત્યાગ કરવું. (૩) નિત્યપંચક.
આ નિત્યપંચકને કોઈ પણ શુભ કાર્યને માટે સર્વ પ્રકારે સાનુકુળ માનવામાં આવે છે, તેથી તેમાં માંગલિક કાર્યો કરવાને ધર્મશાસ્ત્રને બાધ નથી. (૪) રાજપંચક.
આ રાજપંચકને રાજામહારાજા, અમીર ઉમરાવ કે શ્રીમંત શેઠશાહુકારને ત્યાં પ્રથમ નોકરી રહેવાના સંબંધમાં ત્યાગ કરવું. મુખ્યત્વે કરીને સોમવાર તથા શનિવારના દિવસે તે તે અવશ્યજ વજર્ય ગણવું. (૫) ચારપંચક.
આ ચારપંચકને વણજગ્યાપાર તથા ઉદરનિર્વાહાથે નેકરીચાકરી માટે દેશપરદેશ વિદાય થતી વખતે કિંવા ધર્મધામની યાત્રા કરવાને ગૃહ બહાર આંગણામાં નિકળતાં ત્યાગ કરવું. તેમાંય તે દિવસે જે ગુરૂવાર અથવા મંગળવાર હોય, તે તેને અવશ્ય વજર્ય કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
સુખસામુદ્રિક
૧૮૧
(૬) રેગપચક.
આ રોગ પંચકને પુત્રને ઉપવિત કિંવા જઈ દેવાના કાર્ય માટે ત્યાગ કરવું. રવિવારના દિવસે તેને જરૂર ત્યાગ કરવું.
ઉપર લગ્ન પંચકના પ્રકાર વિષે શાસ્ત્રીય સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું. હવે નીચે જળશાધન વિષે સામુદ્રિકશાસ્ત્રની ભૂસ્તરવિદ્યાના આધારે વિવેચન કરવામાં આવે છે – ભૂગર્ભજળ.
- આપણુ આર્યાવર્ત દેશમાં અને તેમાં પણ મુખ્યત્વે કરીને ગુજરાત પ્રદેશમાં મોટા પ્રમાણમાં વરસાદ અને કુવાના પાણી ઉપર કૃષિકાર્યને ખાસ કરીને આધાર છે. તેથી કૃષિક્ષેત્રોમાં કુવા દવાની અનહદ આવશ્યક્તા છે. તેમાં વળી કઈ મનુષ્ય કદાપિ પોતાના ખેતરમાં કુ ખોદાવવા માંડે તે પણ તેના ભૂગર્ભની અન્દરથી જળ નીકળતું નથી. આવા પ્રકારે ખાલી ખર્ચ થાય છે. તેથી ખેતરમાં કયા સ્થળે કુવાનું ખેદકામ કરવાથી જમીનમાંથી પાણી પ્રાપ્ત થશે તે શોધી કહાડવાની કુંચીએ અતિશય અગત્યની તથા અનહદ અમૂલ્ય થઈ પડશે, એમ ધારીને સામુદ્રિક યાતિષશાસ્ત્રના ભૂસ્તર અધ્યાયના ભૂગર્ભજળસર્ગના આધારે નીચે દર્શાવવામાં આવે છે –
જશાધનની યુકિતઓ. નેતરના વૃક્ષની નજીકમાં
જળ વિનાના સ્થાનમાં જે નેતરવૃક્ષ ઉગ્યું હોય, તો તે વૃક્ષની આથમણી દિશાએ ત્રણ હાથ ઉંડે જમીનમાં ખોદકામ કરવાથી ભૂગર્ભમાંથી જળની પ્રાપ્તિ થશે એમ માનવું. જાબુડાના ઝાડની પાસે.
જાંબુડાના ઝાડની પાસે પૂર્વ દિશાએ સાપના ઘણુ રાફડા દેખાતા હોય, તે ત્યાંથી દક્ષિણ દિશામાં ૧ને હાથ ઉડે જમીનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અધ્યાય-૧૬
-૦૦
દકામ કરવાથી ગર્ભમાંથી પાણી પ્રાપ્ત થશે એમ જાણવું પરંતુ જે ૧૪ હા હાડકાં હોય છે અને આત્માની માટી હોય તો ત્યાં ભૂગર્ભમાં જળ નહિં પરંતુ પથ્થર છે એમ ગણવું. ના વૃક્ષની નજીકમાં
નગાડવૃક્ષથી ત્રણ હાથ દૂર દક્ષિણ દિશામાં જે રાફડો દેખાતે. હેય, તે તે સ્થળે પાણું છે એમ સમજવું. બોરડીના ઝાડની પાસે.
બારડીના ઝાડથી ઉગમણી દિશામાં રાફડો દેખાતે હાય, તે ત્યાંથી આથમણી દિશાએ ૧ને હાથ ઉંડે ભૂગર્ભમાં પાણી આવેલું છે એમ માનવું. બહેડાના વૃક્ષ પાસે.
બહેડાના વૃક્ષની પાસે દક્ષિણ દિશાએ રાફડે દેખાતે હોય, તે તે સ્થળેથી ઉગમણી દિશામાં કા હાથ ઉંડે જમીનમાં જળની સેર છે એમ જાણવું.
ઠનાં મૂળિયાંમાં. - પ્રત્યેક પ્રકારના ઝાડનાં મૂળિયાંમાં એક હાથ ઉપર ભમભમાં ઘણા દેડકા દેખાતા હોય, તે જાણવું, કે તે સ્થળે ૧૬ હાથ ઉડે પાણીની સેર છે. મહુડાના ઝાડની નજીકમાં
મહુડાના ઝાડની ઉત્તર દિશાએ જે સાપને રાફડો દેખાતે હોય, તે તે સ્થળે પાંચ હાથ ઉંડું ખેદવાથી ભૂગર્ભમાંથી પાણી નીકળશે એમ જાણવું. વીરણના છાડ અને દરની પાસે.
વિરણના છોડ અને દર જે સ્થળે લીલાંછમ રહેતાં હોય તે સ્થળની જમીન છે પાણી વિનાની સુકી જણાતી હોય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________ સુખસામુદ્રિક પણ ત્યાંથી 3 હાથ ઉંડે ખેદકામ કરવાથી ભૂગર્ભમાંથી પાણી મળશે એમ સમજવું. છિદ્રવાળી માટીના સ્થાને જે સ્થળે દ્વિવાળી અર્થાત પોકળ અને તેની રંગને માટી જણાતી હોય, તે સ્થળે ખાત્રી પૂર્વક પાણી નીકળ એમ માનવું. ભીની જમીનમાં ઉનાળાની ઋતુમાં જે જમીન ઉપર ભીનાશ ભાસતી, હામ અથવા લીલું ઘાસ તથા નાનાં તુંબડાં ઉગ્યાં હોય, તે તે સ્થળે પાણી પાસે જ નીકળે છે એમ જાણવું. ઝાકળવાળા સ્થળે. રેતાળ જમીનનું મેદાન હોય અને ઉપર મેઘર અથવા ઝાકળ પડ્યું હોય, તો તે સ્થળે જમીનમાં ખેદકામ કરવાથી પાણી નીકળશે એમ જાણવું. ચાંચવાળાં પક્ષીઓનાં ટેળાની જગ્યાએ. રેતીવાળી ધરતીનું ગાન હોય અને તેમાં જે જગ્યા ઉપર કાળરે રંગની ચાંચવાળાં પક્ષીઓનાં ટોળાં બેઠેલાં હોય, ત્યાં જમીનમાં ખેદવાથી ભૂગર્ભમાંથી પાણી પ્રાપ્ત થશે એમ સમજવું. શમી ખીજડાને બેટ. જે સ્થળે શમી સિમડ] નું અથવા તો ખીજડાનું ઝાડ હોય તથા શમીવૃક્ષનો તેમજ ખીજડાના ઝાડને તળાવમાં બેટ થયો હોય, ત્યાં જમીનમાં દવાથી ભૂગર્ભમાંથી જળ નીક છે એમ જાણવું. ડુંગરાળ સપાટ જમીનમાં. ડુંગરાળ જમીનમાં બદકામ કરવાથી જળ જલ્દી મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________ અધ્યાય-૧૬ આવે છે, તેમજ યા જમીનની સપાટી ઢળતી હોય, ત્યાં ધરતીમાં બદકામ કરવાથી ભૂગર્ભમાંથી પાણું જલ્દી નીકળે છે એમ માનવું. રાશિચક અને વર્ગમંડળ. જ્યોતિષશાસ્ત્રીઓ અને સામુદ્રિકતિષિઓ રાશિમાળાના 12 ભાગે પડે છે. આ બાર ભાગનાં 12 નામે નીચે પ્રમાણે છે - (1) મેષ (2) વૃષભ [વરખ (3) મિથુન (4) કર્ક (5) સિંહ (6) કન્યા (7) તુલા (8) વૃશ્ચિક (9) ધન (10) મકર (11) કુંભ અને (12) માન. ઉપર રાશિઓનાં નામો દર્શાવવામાં આવ્યાં. હવે નીચે રાશિઓની અક્ષરાવળી બતાવવામાં આવે છે - રાશિઓની અક્ષરાવી. મેષ રાશિના અ, લ, ઈ. વરખરાશિના બ, વ, ઉ. મિથુન રાશિના ક, છ, ઘ, ક્ષ. કર્ક રાશિના ડ, હ. સિંહરાશિના મ, 2. કન્યા રાશિના પ, ઠ, ણ તુલારાશિના, 2, તા. વૃશ્ચિક રાશિના ન, ય. ધનરાશિના ભ, ધ, ફ, ઢ. મકરરાશિના ખ, જ. કુંભરાશિના ગ, સ, શ. અને મીન રાશિના દ,ઝ, ચ, ચ, ન, અક્ષર ગણાય છે. અક્ષરોના વર્ગો. રાશિના અક્ષરોના વર્ગો 8 પ્રકારના પાડવામાં આવ્યા છે. આ આઠ પ્રકારના વર્ગો નીચે આપવામાં આવે છે - ક, ખ, ગ, ઘ, બિલાડીને વર્ગ. ચ, છ, જ, ઝ, સિંહવર્ગ. ટ, , ડ, ઢ, ણ. ધાનવર્ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________ સુખસામુદ્રિક 185 ત, થ, દ, ધ, ન. 35 (સાપ) વગે. . . 5, ફ, બ, ભ, મ. ઉંદર વર્ગ. 1, 2, લ, વ. હરણું વગે. સ, ષ, શ, હ. મેઢાનો વર્ગ અ, ઈ, ઉ. ગરૂડ વર્ગ. ઉપર અક્ષરોના વર્ગો આપવામાં આવ્યા; હવે નીચે એ વર્ગો વચ્ચે પાષાઈ રહેતાં જન્મનાં વેર આપવામાં આવે છેઃજન્મનાં વેર. (1) ગરૂડ અને નળીઓ, (2) સિંહ અને હરણ. (3) કુતરે અને મેઢા. (4) ઉન્ડર અને બિલાડી. (5) બિલાડી અને કુતરે. રાશીઓના વર્ગો વચ્ચે જેમ વેરવૃત્તિનું દર્શન થાય તેમ ગ્રહોમાં પણ અંદર અંદર શત્રુપક્ષે જણાય છે. આ પ્રમાણેના જન્મના શત્રુગ્રહે નીચે પ્રમાણે છે. શત્રુગ્રહા, (1) શુક્રગહ, શનિમહારાજ અને રાહુદેવ. (2) બુધદેવ અને રાહુદેવતા (3) બુધ ગ્રહ અને શુક્રગ્રહ (4) સૂર્યનારાયણ અને ચન્દ્ર ભગવાન. (5) સુર્ય ભગવાન, ચન્દ્રમાં અને મંગળમહારાજ. (6) સૂર્યનારાયણ, ચન્દ્રમા, મંગળ મહારાજ, બુધદેવ, ગુરૂ મહારાજ, શુક્રદેવ, શનિશ્ચરદાદા, એ સાત દેવગ્રહોને રાહુગ્રહ તથા કેતુગ્રહ એ ઉભય રાક્ષસગ્રહની સાથે જન્મનાં વેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________ 186 અધ્યાય-૧૬ કામના સાત દેવપ્રહે ત્યારે જગતની કોઈ વ્યકિતનું શ્રેય કરવાની કહપના કરે છે, ત્યારે છેવટને બે રાક્ષસગ્રહે તે વ્યક્તિનું અશ્રેય કરવાને સંકલ્પ કરે છે, અને જ્યારે ઉપરના વાત દેવગ્રહ કે વ્યક્તિનું ક૯યાણ કરવાનો નિશ્ચય કરે છે, ત્યારે નીચેના બે શક્ષસમાંથી દેવ બનેલા ગ્રહે તે વ્યક્તિનું ક૯યાણ કરવાનો નિર્ણય કરે છે. આ અનુસાર આ દેવગ્રહપક્ષ અને દાનવ ગ્રહ૫સની વચ્ચે અહર્નિશ દેવદાનવ દાવાનળ ભકયાજ કરે છે. પરિણામમાં પાડે પાડા લડે ને ઝાડાને બેડો, નીકળે તેમ વચ્ચે પેલી બિચારી વ્યકિતને બોરકુટ થઈ જાય છે. ગારશત્રુવટનું સ્પષ્ટિકરણ. ઉપર આલેખેલા નિયમ ઉપરાન્ત વિશેષ એક પ્રણાલિકા એવા પ્રકારની છે, કે જ્યારે શત્રુ શત્રુના સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમ કરે છે, અર્થાત પિતાનો જન્મસિધ્ધ ધર્મ એટલે કે જાતિસ્વભાવ બતાવે છે. આ કારણને અંગેજ કેટલીક વખત મિત્ર મિત્રના ઘરમાં, સમ સમના સ્થાનમાં અને શત્રુ શત્રુના સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમ કરે છે, આથી જ તે તે ગ્રહદેવતાઓની તેવી અસર નીચે વ્યકિતઓ અન્યો અન્યના સમિત્ર હોવા છતાં પણ અલ્પ સમયમાં સિતમગર શત્રુ બની જાય છે. ઉપર રાત્રુવટનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું. હવે નીચે રાશિના સ્વભાવનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવે છે. રાશિના સ્વભાવ. તેમના સ્વભાવનું વર્ગીકરણ કરતાં (1) મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકરરાશિવાળાઓને ચર સ્વભાવ હોય છે, (2) વૃષભ, સિંહ, અને કુંભ રાશીવાળાઓનો સ્થિર સ્વભાવ હોય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
સુખસામુદ્રિક
અને (૩) મિથુન, કન્યા, ધન અને મીન રાશિવાળાને દિ
સ્વભાવ ાય છે.
જન્મનક્ષત્રાની ૧૪ યાનિનાં ૧૪ જનાવરાનું વિવરણ નીચે કરવામાં આવે છેઃ—
......
૧૮
.....
જન્મનક્ષત્રમાં ાનિજનાવર,
જન્મનક્ષત્રનાં યાતિ જનાવર નીચે આપવામાં આવે છેઃ— અશ્વની અને શ્રુતતારકા જન્મનક્ષત્રનું ધેડા, બરણી અને રેવતી નક્ષત્રનું હાથી, કૃતિકા અને પુષ્ય નક્ષત્રનુ બકરા, રહિણી અને મૃગશિર્ષ નક્ષત્રનું સાપ, આદ્રા અને મૂળ નક્ષત્રનું કુતરા, પુનર્વસુ અને આશ્લેષા નક્ષત્રનું ખીલાડા, મધા અને પુર્વા ફાલ્ગુની નક્ષત્રનું ઉંદર, ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું ગામ, હસ્ત અને સ્વાતિ નક્ષત્રનુ ભેંસ, ચિત્રા અને વિશાખા નક્ષત્રનું વાધ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રનુ હરણ, પૂર્વાષાઢા નક્ષત્રનુ વાંદરા, ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રનું નાળિયે, અને ધનિષ્ટા અને પર્યા ભાદ્રપદનક્ષત્રનું સિંહ
નાવર હૈાય છે.
ઉપર ૧૪ નક્ષત્રેની ૧૪ મેનિયાનાં ૧૪ જનાવરોનુ વિવેચન કરવામાં આવ્યું. હવે નીચે ૨૭ નક્ષત્રાનાં ૧૪ જનાવરાનાં ચેાનિવેનું વિવેચન કરવામાં આવે છેઃ—
નક્ષીનાં જનાવરોનુ ચેાનિવર્.
સિદ્ધ અને હાથીને, ઉન્દર અને બીલાડીને, કુતરો અને વાંદરાને, ગાય અને વાધને, સાપ અને નળિયાને, હરણ અને બકરાને, ધાડા અને ભેંસને, ગરૂડ અને સાપને, નાળી અને હરણને, સિદ્ધ અને હરણને, કુતરા અને મેઢાને તથા બિલાડી અને કુતરાને યોનિ વેર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧૬
૧૮૮
વરકન્યાની વ.
વરકન્યાની જન્મરાશિઓ ઉપરથી તેઓ પ્રત્યેકની કંઇ રહ્યું છે અને તેનો વચ્ચે કેવી કાઢના પ્રેમભાવ રહેવા મશે એ ત્યાદિ અલેકવાની પ્રણાલિકા નિમ્નલીખિત છે:~~
બ્રાહ્મણુવહુની મીનરાશ, કરાગ્નિ અને વૃશ્ચિકરાશિ હૈય છે. ક્ષત્રિયવષ્ણુની મેષરાશિ, સિદ્ધરાશિ અને ધનરાશિ હાય છે. વૈશ્યવષ્ણુની વૃષભરાશિ, ન્યારાશિ અને મકરરાશિ હાય છે. શુદ્રવ ની મિથુનરાશિ, તુલારિશ અને ભરર્રાશ હૈય છે. ( 1 ) મીનરાશિ, કરાશિ, અને વૃશ્ચિકરાશિ, એ ત્રણે સર્કરા ઉચ્ચવણુની અર્થાત બ્રાહ્મણવણની જાણવી.
(
( ૨ ) મેષરાગ્નિ, સિદ્ધરાશિ અને ધનરાશિ, એ ત્રણે રાશિ તેથી ઉતરતી કાર્ટની એટલે ક્ષત્રિવની માનવી. ( ૩ ) વૃષભરાશિ કન્યાશ્નિ અને મકરરાશિ, એ ત્રણે રાંશ વૈશ્યવષ્ણુની ગવી.
( ૪ ) મિથુનરારા, તુલારાશિ અને કુંભરાશિ, એ સર્વાંથી ધમ અર્થાત શૂદ્રવની રાંશ
t
સમજવી.
હવે જો વરકન્યાની રઈશ
ઉપરની ચાર વર્લ્ડ માં એકજ વષ્ણુના ઉદરમાં આવતી હેાય, તે તેએ ઉભય એકબીજાના પ્રેમપ્રસંગમાં સુખશાંતિના ઉપભાગ કરે. કાંપ વની રાશિ @ચ્ચ વણુ માં એટલે કે બ્રાહ્મણુની અને કન્યાની શિ તેનાથી તરતી એટલે કે ક્ષત્રિષ વર્ણની આવે, તેા પણ તે યુગલ સુખસ્રાંતિજ ભેગવે. તેમ છતાં પણ જો કન્યાનો રાશિ ઉચ્ચ વર્ષોની અને વરની રાશ તેનાથી ઉત્તરતી વર્ષોની હાય તે તે જોવુ દુઃખ ભોગવે અર્થાત્ તેમ વની મુખ્યત્વે કરીને વાડજ નેષજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
સુખસામુદ્રિક
વરકન્યાની વચ્ચે કવી કાર્ટિને તે સમજી શકવાને નીચે વશ અને આપવામાં આવે છેઃ—
૧૮૯
....
સ્નેહભાવ રહેવા પામશે ભજ્યના ચક્રની માહિત
કન્યા વશ-ક્ષક.
(૧) કર્ક રાશિ, મકરરાશિ અને માનરાશિ જળચર પ્રાણી મનાય છે. મેષરાશિ, વૃષભરાશિ, અને સહશિ વનચર પ ગણાય છે. મિથુનરાશિ, કન્યારાશિ, તુલારાશિ, ધનરાશિ અને કુંભરાશિ મનુષ્ય ગણાય છે.
સ્પષ્ટિકરણ.
ઉભયની અર્થાત વર અને ક્રુન્યાની જન્મરાશિ એ જળચર આવે તે શ્રેયસ્કર સમજવી, તેમજ ઉભયની મનુષ્ય આવે તે પણ તે કમાણુકર જાણવી. વળી વરકન્યાની રાશિ વનચર અને મનુષ્ય આવે, તે તે જેમ લાભકર્તા છે, તેમ વનચર અને જળચર રાશિએ પણ ફાયદો અપાવનાર છે.
ઉપરોકત શ્રેણિ હાવા છતાં પણુને વરકન્યામાંથી એકની જન્મરાશિ જળચર અને બીજાની મનુષ્ય આવે, તે તે અશ્ર, અકલ્યાણુ, અશુભ ને હાનિકર્તા માનવી. સામી પ્રિતની રાશિ.
સામી પ્રિતની રાશિવાળાં વરકન્યામાં મેળાપ અર્થાત તેમ શુભ શ્રેણીને રહેવા પામે છે. દૃષ્ટાન્ત તરીકે મેષરાશિની સાથે તુલારાશિને, વૃષભરાશિની સાથે વૃશ્ચિકરાશિને, મિથુનાશિની સાથે ધનરાશિને, કરાશિની સાથે મકરરાશિને અને કન્યારાશિની સાથે મીનરાશિને સામી પ્રિત હાવા છતાં પણ મેળાપ સારી ાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અધ્યાય-૧૬
સામી પ્રિતની રાશિની રૂપરેખા ઉપર દોરવામાં આવી. હવે નીચે સારા અથવા મધ્યમ બિયાબારાનું કહેવામાં આવે છે – સારૂં અથવા મધ્યમ બિયાબારૂ,
મીન રાશિવાળાની સાથે મેષરાશિવાળાને, કુંભરાશિવાળાની સાથે મકરરાશિવાળાને, વૃષભ રાશિવાળાની સાથે મિથુનરાશિવાળાને, કન્યારાશિવાળાની સાથે ધનરાશિવાળાને, કન્યારાશિવાળાની સાથે તુલારાશીવાળાને તથા કર્ક રાશિવાળાની સાથે સિંહરાશિવાળાને મેળાપ હેવાથી, સારૂં અથવા મધ્યમ બિયાબાર હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૭ મે.
| સુરસામુદ્રિક :
જન્મકુંડળીમાં ગ્રહસ્થાન
પર
'
ધનસ્થાન
- ખર્ચસ્થાન.
૧
/ લાભસ્થાન
બંધુસ્થાન
તરસ્યાન
સુખસ્થાન માતા, મિત્ર સ્થાન
રાજકાર, પિતાસ્થાન.
- પુત્રસ્થાન
સ્ત્રી પતિસ્થાન.
ભાગ્યસ્થાન.
૬
શત્રુસ્થાન
છે
'મૃત્યસ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અધ્યાય-૧૭
જમાડીની સમજણ.
જન્મકુંડળીમાં પહેલું તન અથત શરીરનું સ્થાન છે. બીજું ધનસ્થાન છે, ત્રિનું બંધસ્થાન છે, ચોથું સુખસ્થાન છે, પાંચમું પુત્રસ્થાન છે, છઠું સાતૃસ્થાન છે, સાતમું સ્ત્રીસ્થાન છે, આઠમું મૃત્યુસ્થાન છે, નવમું ભારયસ્થાન છે, દશમું રાજદ્વારનું સ્થાન છે, અગિયારમું લાભસ્થાન છે અને બાસું ખર્ચ સ્થાન છે. આ પ્રકારે કુલ્લે બાર સ્થાને હોય છે. તેમાં સર્ષનારાયણ, ચન્દ્રમાં ઇત્યાદિ ગ્રહદેવતાએ પડેલા હોય, તે તે શું શું ફળ આપશે તે નીચે આપ્યું છે. તસ્થાન.
પહેલા–નનુસ્થાનમાં સૂર્યનારાયણ પડયા હોય, તે તે અંગે ઉષ્ણુતાની ઉપાધિ થાય અને મગળમહારાજ પડેલા હેય, તે દેહના લેહીને બિગાડ થાય. શનિ મહારાજ પડયા હોય, તે કાયા અનેક પ્રકારે પિડા પામે. ગુરૂદેવતા ચન્દ્રમા, શુકદેવ અને બુધદેવ એટલા પૈકી એક અથવા વિશેષ ગ્રહદે પડેલા હોય, તે શારીરની સુખશાંતિ સારા પ્રમાણમાં રહેવા પામે તથા કાયાની કાન્તિ સોપકારક શ્રેણીએ સચવાય. ધનસ્થાન.
બીજા–ધનસ્થાનમાં સૂર્ય ભગવાન, શનિમહારાજ અને મંગળદેવતા પૈકી એક અથવા વધુ ગ્રહ પડયા હોય, તે મનુષ્યને દ્રવ્યનું દુઃખ બહુજ રહે. ચન્દ્રમા, બુધદેવ, ગુરૂમહારાજ અને શુકદેન : એટલા ચહદેવતા પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવતા પડયા હોય, તે નાના પ્રકારના ઉદ્યોગહુન્નરથી વસુની વૃદ્ધિ થવા પામે; મર્યાત કંઈ પણ સ્થાનમાં શુભ ગ્રહ પૈકી એકાદ ગ્રહ પડયા. હોય, તે તે શુભ ફળ થોડું અને શુભ ગ્રહ વિશેષ પડયા હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
સુરસામુદ્રિક
૧૯૩
તો શુભ ળ સપૂર્ણ મળે. એજ પ્રકારે જે સ્થાનમાં અશુભ અર્થાત નબળા ગ્રહેા પૈકી એક ગ્રડ પડયા ડ્રાય, તે અશુભ કુળ અલ્પ અર્થાત્ નબળું ફળ થાડુ જાણુવું અને નબળા ગ્રા વિશેષ પડયા હાય, તે નબળું ળ વધુ મળે.
મધુસ્થાન.
ત્રીજા—બધ્રુસ્થાનમાં સૂભગવાન પડયા હાય, તે માનવી સ્વાસ્થ્ય સંપાદન કરે, ચન્દ્રમા પડયા હૈાય તે। કીર્તિની કમાણી કરે, મંગળમહારાજ પડયા હાય તો મનુષ્ય ઘણા ક્રોધી બને, બુધદેવ પાસા હાય તા માણુસ સંપત્તિ સંપાદન કરે, ગુરૂમહારાજ પડયા હાય તા સારા સમ્રુધ્ધિમાન સજ્જન બને, શુદેવ પડયા હાય । નમ્રતા અને વિનયવાળા મનુષ્ય થાય અને નિમહારાજ પડયા ડ્રાય તે વિનતાના વ્હાલા મને.
સુખસ્થાન
ચેાથા સુખસ્થાનમાં સૂર્યદેવ, મંગળદેવ અને શનિદેવ પૈકી એકાદ અથવા વિશેષ ગ્રહેદેતા પડયા હુય, તે મનુષ્ય દીર્ધકાળ પન્ત દુ:ખી રહે. ચન્દ્રમા, બુધદેવ, ગુરુમહારજ તયા શુક્રદેવ, એટલા ગ્રુહદેતા પૈકી એક અથવા વિશેષ ગ્રદેવે પડયા હાય, તો મનુષ્ય સુખી થાય અને રાજદ્વારમાં અધિકાર પ્રાપ્ત કરે. મા સ્થાન માતા અને મિત્ર સબંધી પણુ છે.
પુત્રસ્થાન.
પાંચમા—પુત્ર સ્થાનમાં સૂર્ય દેવ પડેલા હાય, તે તે માનવી અતિશય ક્રાંધી સ્વભાવના હ્રાય. મુધગ્રહ પડયા હાય તો થોડાં બાળબચ્ચાંવાળા થાય, શનિગ્રહ અને મંગળ ગ્રહ પડયા હોય તા સન્મતિ સિવાયના અર્થાત નિવશ થાય, શુક્રમહ, સદ્દગૃહ અને ગુરૂગ્રહ, એટલા મહેા પૈકી એક અથવા વધુ ગ્રહદેવતા પડયા હૈાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અધ્યાય ૧૭
તે બહુ પુત્રવાળા અને અને સુખભાગ ભાગવે, તેમજ સ્વરૂપવાન ચાય. આ સ્થાન વિદ્યા માટે નિખાય છે.
શત્રુસ્થાન.
ઠ્ઠા શત્રુસ્થાનમાં સૂર્યનારાયણુ અને મંગળમહારાજ પડયા હ્રાય હેાય, તે માનવીને માથે વૈવર થાય નહિ અને કદાચ સંજોગક્ષાત શત્રુ થાય તેપણુ તેમનેા સહાર થાય. શનિમહારાજ પડયા તે દુશ્મનાથી પૂજાય, શુક્રદેવતા પડયા હોય તો બુદ્ધિબળવિનાના અને. બુધદેવ પડયા હ્રાય તો ગાંડા, પાગલ કે દિવાના બને અને ચન્દ્રમા પડયા હોય તે મૃત્યુ પામે.
શ્રીસ્થાન.
સાતમા સ્ત્રીસ્થાનમાં સૂર્ય ભગવાન, માંમળમહારાજ, અને શનિદેવતા, એટલા ગ્રહદેવા પૈકી એક અથવા વિશેષ ગ્રુહદેવે ડયા હાય, તે તે મનુષ્યની પત દુષ્કર્મ કરનારી અને અને સતિ પશુ કમતી થવા પામે. ગુરૂમહ, ચન્દ્રગ્રહ. શુક્રગ્રહુ અને સુધમ્ર એટલા પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવતાઓ પડયા હાય તે બહુ પુત્રવાળી, સાંન્દવાન તથા કાકાનાં મતને વશ કરે એવા સ્વભાવવાળી પત્નિ થાય. સ્ત્રીના જન્માક્ષરમાં આ સ્થાન પતિ સબંધી છે.
મૃત્યુસ્થાન
આઠમા મૃત્યુસ્થાનમાં ભગવાન દે સર્વે દેવતાઓ પૈકી કહ્યુ એક અયવા વધુ દેવા પડ્યા ડ્રાય, તે માનવી દુષ્ટ બુદ્ધિવાળા, શસ્ત્રના ધાથી શરીરે સ`કટ સહેતા, સુખશાંતિ સિવાયના અને વિશેષ વ્યાધીવાળા અને. તેથી એ સ્થાનમાં એક પણ પ્રદેવ પડયા હૈાય તે શુભ અર્થાત
સારા ન જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
સુરસામુદ્રિક
ભાગ્ય સ્થાન,
નવામાભાગ્યસ્થાનમાં સૂર્યનારાયણ પડયા હેય, તે મનુષ્ય ધર્મ વિનાને અર્થાત નાસ્તિક નિવડે, શનિ મહારાજ પડયા હોય તે બુદ્ધિ વિનાનો જડ બને અને મંગળદેવ પડયા હોય તે દુષ્ટ સ્વભાવને, ખરાબ ખાસિયતને થાય. ચન્દ્રગ્રહ, બુધગ્રહ, શુક્રગ્રહ તથા ગુરૂમહ; એટલા ગ્રહદે પૈકી એક અથવા વિશેષ પ્રદેવો પડયા હોય, તો તે માનવી ધર્મક્રિયા કરવાવાળે થાય. રાજદ્વારસ્થાન,
દશમારાજદ્વારસ્થામાં સૂર્યગ્રહ, મંગળ ગ્રહ અને શનિગ્રહ એટલા ગ્રહદેવો પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવા પડયા હોય, તે તે મનુષ્ય કુકર્મી અને નઠારાં છોકરાંવાળો થાય. ચંદ્રગ્રહ પડ હેય તે સારી કીર્તિવાળો બને, શુક્રગ્રહ પડયા હોય તો શ્રીમન્ત થાય, બુધગ્રહ પડયો હોય તે સ્વરૂપવાન બને અને ગુરૂગ્રહ પડયો હોય તે શુભકર્મ કરનાર નિવડે. આ સ્થાન પિતાનું સુખ નિહાળવા માટે પણ છે. લાક્ષસ્થાન,
અગિયારમા લાભસ્થાનમાં સુર્યભગવાન પડયા હોય તે મનુષ્ય રાજદ્વારસ્થાનમાંથી લાશ લેનારે થાય, ચન્દ્રમા પડયા હોય તે ધનવાન બને, મંગળ મહારાજ પડયા હોય તે રાજવી સમાન ગણાય, બુધદેવ પડયા હોય તે વિવેકી, શિષ્ટ, સભ્ય અને સૈન્દર્યવાન થાય, ગુરૂદેવતા પડયા હોય તે સંપત્તિશાળી તથા દીઘાયુષી બને, શુકદેવ પડયા હોય તે સુજ્ઞ ગુણવાન થાય અને શનિ મહારાજ પડયા હોય તે કીર્તિમાન બને. વ્યયસ્થાન,
બારમા વ્યયસ્થાનમાં સૂર્યનારાયણ પડેલા હોય તે મનુષ્ય વિરોધી વૃતિનો બને તથા નેત્રને રોગી થાય. ચન્દ્રમાં પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અધ્યાય-૧૭
-
-
-
-
-
હોય તે કારણે થાય, મંગળમહારાજ પડયા હોય તે બહુજ પાપાત્મા બને, ગુરૂદેવતા પડયા હોય તે દરિદ્રો અને દુબળ નિવડે, શુકદેવ પડયા હેય તે અનહદ ઉડાઉ થાય અને શનિદેવતા પડ્યા હોય તે ધણું તીખા સ્વભાવને બને.
–૨–
શુભાશુભ ગ્રહફળ. પ્રત્યેક મનુષ્યના શુભ અને અશુભ ગ્રહ કેવા હોય છે અને જન્મરાશિ તથા નામરાશિથી તેના શુભાશુભ ગ્રહની સમજ નીચે પ્રમાણે છે – (૧) શુભ સૂર્ય ભગવાનનું ફળ.
૩-૬-૧૦-૧૧ એટલા સ્થાનમાં સૂર્યભગવાન જન્મરાશિથી અને નામરાશિથી હય, તે તે મનુષ્યને ધનપ્રાપ્તિ તથા યશસિદ્ધ થાય, રાજકારે સકારસ-માન પામે, સર્વ કાર્યની સિધિ થાય, બુદ્ધિશકિત વૃદ્ધિ પામે, ભાઈભાંડુ માં સ્નેહસંપ વધવા પામે, પ્રજાની પ્રાપ્તિ થાય અને ધર્મકર્મ કરાવે. (૨) અશુભ સૂર્યનારાયણ.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૨ એટલા સ્થાનમાં સૂર્યનારાયણ જન્મરાશિ અને નામરાશિથી હોય, તે શરીરે રેગ વગેરેની વ્યાધિ થાય, ચિત્ત ચિનાથી વ્યગ્ર રહે, પાવક અર્થાત અગ્નિ પેદા કરે અથવા દેવતથી દુ:ખ ઉભું કરે, વિદેશ વસાવે, અને કરવા ધારેલા કાર્યમાં પ્રત્યેક રીતે હાની પહોંચાડે. (૩) શુલ ચન્દ્રમા.
૧–૩–૬–૭-૧૦-૧૧ એટલા સ્થાનમાં ચન્દ્રમાં જન્મ અને નામરાશિથી હેય તે લાભ કરાવે, મિત્રમંડળ તથા સ્નેહીસંબંધીઓની સુખશાંતિ વધારે તેમજ બ્રાહ્મણોને ધર્મ કરાવી પુણયાન અપાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
સુરસામુદ્રિક
૧૯૭
(૪) અશુભ ચન્દ્રદેવ,
૨-૪-૫-૮-૯ ૧૨ એટલા સ્થાનમાં જન્મ અને નામરાશિથી ચન્દ્રમાં હોય તે દ્રવ્યની તંગી પડે, ચારથી હાનિ પહોંચાડે, અગ્નિથી કંઈ પિડા કરાવે અર્થાત દેવતાથી દઝાડે, કારમા કારાગારના ભયંકર ભયને ભાસ કરાવે, બિજાંઓથી કલેશકંકાસ કરાવે અને જીવાત્માને અસુખી તેમજ અસ્વસ્થ રાખે. શુભ અશુભ ચન્દ્રમાની પિછાન.
શુદમાં જન્મ કે નામરાશિએ ૨-૫ અને ૯ મા સ્થાનમાં ચન્દ્રમાં હોય, તો તે શુભ સમજવો.
વદમાં જન્મરાશિ અથવા નામરાશિએ ૨-૫ અને ૯ મા સ્થાનમાં ચન્દ્રમા હોય, તે તે અશુભ ચન્દ્રમા જાણ.
શુદમાં જન્મ કે નામરાશિએ ૪-૮ કે ૧૨ મા સ્થાનમાં ચન્દ્રમા હોય, તો તે અશુભ ચન્દ્રમા જાણ.
વદમાં જન્મ કે નામરાશિએ ૪-૮ કે ૧૨ મા સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે તે શુભ તથા લાભકર્તા જાણો. (૫) શુભ મ ગલમહારાજ,
૩-૬-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિએ મંગળમહારાજ હોય, તે તે વસુ વધારે, સોનારૂપાના ધધાધાપામાં ફાયદે કરાવે, રાજવીથી સકારાત્માન અપાવે, દુશ્મનને પરાજિત બનાવે અને શરીરે સુખશાંતિ ભેગવાવે. અશુભ મંગળદેવતા.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી મંગળદેવતા હોય, તે શરીરને પિડા પમાડે, શત્રના સંક્ટને ભય દેખાડે, વિદેશ વસાવે અને સગાંસંબંધી તથા મિત્રમંડળમાં વિરોધ જમાડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અધ્યાય-૧૭
•
•
•
• •
•
•
•
(૭) શુભ બુધવતા.
૨-૪-૬-૮-૧૦-૧૧ એટલા સ્થાનથી જન્મ તથા નામરાશિથી બુધદેવ હોય, તે ધનદેલત વધારે, સ્નેહસંબંધીથી સુખ સંપાદન કરાવે અને શરીર સુખી તથા સધી રાખે. (૮) અશુભ બુધદેવતા.
૧-૩-૫-૭-૯-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બુધદેવતા હોય, તે આત્માને ઉદાસ રાખે, કલેશકંકાસ કરાવે, ધનને વશ થાય, વેરિએ વધારે અને ભાઇભાંડું તથા સગાંવહાલાંમાં વિધવિખવાદ જગાડે. (૯) શુભ ગુરૂદેવતા.
૨-૫-૭-૯-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બૃહસ્પતિદેવ અર્થાત ગુરૂમહારાજ હૈય, તે સોનુંરૂપે તથા વસ્ત્રાભૂષનો વધારો કરાવે, મોટા માણસની સાથે મિત્રતા બંધાવે, યશપ્રાપ્તિ થાય અને સત્કારસન્માન વધારી ધારેલાં કાર્યો નિર્વિને પાર પડાવે. (૧૦) અશુભ ગુરૂદેવતા,
૧–૩–૪-૬-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બ્રહસ્પતિદેવ અર્થાત ગુરૂદેવતા હોય તો શત્રુઓને વધારે,
સ્નેહીની સાથે શત્રુતા કરાવે અને નાણાભીડ ભગવાવે. (૧૧) શુભ શુકદેવતા.
૧-૨-૩-૪-૫-૮-૯-૧૧-૧૨ એટલા સ્થાનમાં જન્મરાશિએ. તથા નામરાશિએ શુકદેવતા હોય તે તે વસુની વૃદ્ધિ કરે, સતતિનું સુખસંપાદન કરાવે અને શરીર સુખી રાખે. (૧૨) અશુભ શુકદેવતા.
૬-૭-૧૦ એટજા સ્થાનમાં જન્મ તથા નામરાશિએ શુકદેવ હાય તે કામકાજમાં હાનિ પહોંચાડે, અધગનાની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
સુરસામુદ્રિક
૧૯
2003soon.
અણબનાવ ઉત્પન્ન કરાવે, ચિત્તને ચિન્તામાં ચકચૂર રાખે, કાયાને રોગકષ્ટ ઇત્યાદિથી પિડા કરે, ધારેલાં કામ ઢીલમાં પડે, પૈસાથી હાથ ભીડમાં રાખે, દુશ્મનને વધારે થાય અને હરિ હિમ્મતવાન બને. (૧૩) શુભ શનિદેવતા.
૩-૬-૧૧ એટલા સ્થાનમાં શનિશ્ચર અર્થાત નિમહારાજ જન્મ તથા નામરાશિથી હોય તે ફાયદે અપાવે, સુખી રાખે, ધન તથા વસ્ત્રની વૃદ્ધિ કરે, રાજવિ સમાન મોટા માનવીને સ્નેહ સંપાદન કરાવે અને કુટુંબ કબિલા તથા પતિ પરિવારમાં પ્રેમસહિત આદરભાવ વધારે. (૧૪) અશુભ શનિદેવતા.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી શનિદેવતા હોય તે કુટુંબમાં કંકાસ કરાવે, પરિવારને પિડા પમાડે, જીવાત્માને મુંઝવણમાં નાખે, રોગશત્રુને ભય ઉત્પન્ન કરે અને નાણાંનું નુકશાન કરાવે. (૧૫) શુભ રાહુવતા.
૧-૩-૬-૯-૧૦-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી રાહુદેવ હોય તે સતતિનું સુખ સંપાદન કરાવી લક્ષ્મીને લાભ અપાવે. (૧૬) અશુભ રાહુદેવતા.
૨-૪-૫-૭-૮-૧૨ એટલા સ્થાનમાં જન્મ તયા નામરાશિથી રાહદેવતા છે, તે તે મનુષ્યને સર્વ પ્રકારે અતિ કષ્ટ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
२००
અધ્યાય-૧૭
(૧૭) શુભ કેતુદેવતા.
૧-૩-૬-૯-૧૦-૧૧ એટલા સ્થાનમાં જન્મરાશિ તથા નામરાશિથી કેતુદેવ હોય, તો તે માનવીને પુત્રપુત્રિની પ્રાપ્તિ કરાવી ધનને ઢગલો અપાવે. (૧૮) અશુભ કેતુદેવતા.
૨-૪-૫-૭-૮-૧૨ એટલા સ્થાનમાં જન્મરાશિ તયા નામરાશિથી કેતુદેવતા હોય, તો તે મનુષ્યને બધી વાતે બહુ દુઃખ ઉતપન્ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૮ મા. : શાંતિસામુદ્રિક :
——
ગ્રહશાંતિના શાસ્તિય ઉપાય.
છે
આપણા આર્યાંના વૈદિક ધર્મશાસ્ત્ર નવ ગ્રહદેવતા એમ પોતાની સનાતન ગ્રન્થસમૃદ્ધિ દ્વારા દર્શાવે છે. આ નવ ગ્રહદેવતાઓનાં નામ અનુક્રમે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરૂ), શુક્ર, શનિશ્ચર, (શનિ), રાહુ અને તુ છે.
સારામાઠા ગ્રહા. ઉપરોકત ગ્રદેવતા ચુન્ન અર્થાત સારા એટલે કે લાગ ધારા પણ હેાય છે અને અશ્રુન્ન અર્થાત નડતા કે હાનિ પહોંચાડનારા પણુ હાય છે. જ્યારે તે શુભગ્રહો તરીકેના સ્થાને વિરાજમાન હેાય છે, ત્યારે તેઓ કામ કરે છે અને જયારે અશુભ ગ્રહે। તરીકેના સ્થાને હાય છે, નુકશાન કરે છે.
ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અધ્યાય-૧૮
ગ્રહપ્રસન્નતાની ક્રિયાવિધિ.
જયારે આ ગ્રહદેવતાઓ અશુભ અથત નબળા તરીકેના પિડાકારી સ્થાને હોય છે, ત્યારે તેમની વાદ્રષ્ટિમાંથી ઉમરી જવાને, તેમજ તેમનાથી હાનિ પહોંચતી અટકાવવાને તેમને કયા પ્રકારે ક્રિયાવિધિ કરીને સંતુષ્ટ રાખી તેમની અમીદ્રષ્ટિ પ્રાપ્ત કરવી તે સામુદ્રિકશાસ્ત્ર, જયોતિષવિદ્યા અને ગ્રહગણિતના આધારે નીચે વર્ણવવામાં આવે છે – નબળા સર્યનારાયણ.
નબળા સૂર્યનારાયણને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવાને, સનું, ત્રાંબું, માણેકનું નંગ, ઘઉં, ગાય, ગોળ, રાતા રંગનું વસ્ત્ર અને રાતા રંગનાં ગુલાબનાં ફલેનું પુણ્યદાન મેગ્ય પાત્ર જોઈને કરવું તથા સાત હજાર જપ નાહીધાઈ સ્નાનસંધ્યાદિ ષટકર્મ પરવારીને ઘીનો દી તથા અગરબત્તીને ધૂપ કરીને કરવા કે કરાવવા. તેના પુણ્યપ્રતાપે નબળા સૂર્યનારાયણ સંતુષ્ટ થતાં તેમની અમીદાટ પ્રાપ્ત થશે અને તેઓ પ્રસન્ન થવાથી તેમની કૃપાદ્રષ્ટિ પણ સંપાદન કરી શકાશે. નબળા ચન્દ્રમા.
નબળા ચન્દ્રમાને સંતુષ્ટ કરવાને સ્નાન સંધ્યાદિ નિત્યકર્મથી પરવારીને સોનું, રૂપું, મિતીનું નંગ, ચોખા, ગાય, ઘી અને ધોળા મોગરાનાં પુષ્પનું પુણ્યદાન સુપાત્રને કરવું તથા અગિયાર હજાર જપ ઘીને દીવ પ્રક્ટાવી, ધૂપ સળગાવી કરવા
કરાવવા. તેના પુનિત પ્રભાવે નબળા ચન્દ્રમા આનન્દ પામતાં તેમની દયાદષ્ટિના કૃપાપાત્ર થવા અને તેઓ પ્રકૃતિ બનવા
થી તેમની મીઠી નજર મેળવી શકવાને પણ ભાગ્યશાળી થવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
શાતિસામુદ્રિક
૨૦૩
નબળા અંગદેવતા.
નબળા મંગળદેવતાને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે ત્રાંબુ, પ્રવાલનું નંગ, મસૂર, રાતા રંગનું પશુ, ગોળ, રનું કપડું અને રાતી કરેણનાં પુલનું પુણયદાન યથાયોગ્ય પાત્રને કરવું તથા પવિત્ર શરીરે, પવિત્ર હદયે ઘીને દીવા સળગાવીને અને ધુપ કરીને દસ હજાર જપ કરવા કે કરાવવાથી મંત્રબળ પ્રભાવે ગ્રહદેવતા રાજી થવાથી દુઃખ દૂર થશે અને સુખ સાં પરો. નબળા બુધદેવતા.
નબળા બુધદેવને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સોનું, કાંસ, પાનાનું નંગ, મગ, હાથી, ઘી, લીલા રંગનું કપડું અને લીલા પુલનું પુણ્યદાન સત્પાત્ર શોધીને કરવું તથા દીવા અને ધુમ સહિત ચાર હજાર જપ કરવા કે કરાવવાના વતપ્રભાવે ગ્રહદેવતા ખુશખુશાલ બનવાથી મુધિ નિર્મળ થશે. શકિત સબળ બનશે, આપત્તિઓ આવી જશે અને ઢીલમાં પડેલાં કાર્યો થવા માંડશે. નબળા ગુરૂમહારાજ,
નબળા ગુરૂ મહારાજને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવાને માટે સેનું, કાંસુ, પિોખરાજનું નંગ, ચણા, ઘોડે, શાક, પીળું વસ્ત્ર અને પીળા ચંપાના પુષ્પનું પુણ્યદાન યોગ્યતાવાળા માનવીને કરવું તથા ધૂપદીપ સહિત ઓગણીસ જાર જપ શુદ્ધ શરીરે, શુદ્ધ અંતરે અને શુદ્ધ વિધિઓ કરવાથી વિધિપ્રતાપથી ગ્રહદેવતાની મહેરબાની મળશે, મગજશક્તિ ખીલશે, હૃદયબળ વધશે. મસ્તક પર ઘેરાયેલાં વિપત્તિનાં વાદળ વિખેરાવા માંડશે અને કાર્યસિદ્ધિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
અધ્યાય–૧૮
નબળા શુકદેવતા.
નબળા શુક્રદેવને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સેનું, પુ, હીરાનું નંગ, ચોખા, ઘડે, ઘી, છીંટનું વસ્ત્ર અને ઘેળા ગુલાબના પુષ્પનું પુણ્યદાન લાયકાતવાળા મનુષ્યને કરવું તથા સોળહજાર જ૫ ઘીના દીવે અને અગરબત્તીની સાથે કરવાથી પ્રહદેવ અપરાધ ક્ષમા કરી કષ્ટ કાપશે, સન્મતિ આપશે, રોગશત્રને નાશ કરશે અને સુખી બનાવશે. નબળા શનિમહારાજ.
નબળા શનિ મહારાજને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સેનું, હું, શનિશ્વર ભગવાનનું લીલમનું નંગ, અડદ, ભેંશ, તેલ, કાળું વસ્ત્ર અને કાળા રંગનાં ફૂલનું પુણ્યદાન પાત્રતાવાળા માણસને આપવું તથા ત્રેવીસ હજાર જપ ઘીને દી તથા અગરબત્તીના ધુપની સાથે કરવાથી સંકટને સંહાર થશે, સદબુદ્ધિને સંચાર થશે, દેહવ્યાધિને વિનાશ થશે, ચિત્તની ચિન્તા ચુર્ણ થશે, પૈસાની પ્રાપ્તિ થશે અને મનના મરથ ફળશે. નબળા રાહુદેવતા.
નબળા રાહુદેવતાને સંતુષ્ટ કે પ્રસન્ન કરવાને માટે સેનું, સીસું, ગોમેદકનું નંગ, તલ, ઘડે, તેલ, કાળા રંગનું કપડું અને કાળા રંગના ફુલનું સુપાત્રને પુણ્યદાન કરવું તથા ઘીને દીવ અને અગરબતીને ધૂપ કરીને અઢાર હજાર જપ કરવા કે કરાવવાથી ગ્રહદેવતા આનન્દકાલ કરતા બનતાં ચગડોળે ચઢેલું મગજ સ્થિર થશે, અસ્વસ્થ થયેલું શરીર રસ્વસ્થ, સશક્ત અને સ્તુર્તિવાળું થશે, પૈસાની તાણીતાણું બંધ થઈ નાણું હરતુ ફરતું થશે, ઈજજતઆબરૂમાં વૃદ્ધિ થશે
અને પતિનપરિવારની શરીરની પિડા ટળી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
શાંતિસામુદ્રિક
૨૦૫
•
•
•
•
•
•
•
નબળા કેતુદેવતા.
નબળા કેતુદેવને સ-તુષ્ટ કે પ્રસન્ન કરવાને માટે સોનું, સીસું, લસણિયાનું નંગ, તલ, બકરું, તેલ, કાળા રંગનું વસ્ત્ર અને કળા પુષ્પનું યથાયોગ્ય પાત્રે પુણ્યદાન કરવું તથા સત્તર હજાર જપ ઘીનો દીપક પ્રકટાવીને અને અગરબત્તીને ધૂપ સળગાવીને કર્યા કે કરાવવાથી તે મનુષ્યને બધી વાતે ઘણું સુખ ઉત્પન થશે, સત્તતિનું સુખ સંપાદન કરશે અને લક્ષ્મીને લાભ મળશે તેમજ અંતરમાં સંકલ્પ કરેલ તથા લક્ષમાં લીધેલું ધારેલું કાર્ય સફળ થઈ યશ અને વિજ્ય મળશે
નબળ: નવગ્રહાનાં જ દાનને શાસ્ત્રાનુસાર વિધિ આ
મુજબ છે.
રાશિઓના ગ્રાનાં નં.
બારે રાશિઓની વ્યકિતઓએ પોતે ધારણ કરવાનાં ગ્રહનનાં નામે પણ ઉપયોગી થઈ પડે તેમ હોવાથી અત્રે આપવામાં આવે છે.
મેષ રાશિવાળાં સ્ત્રી પુરૂષેએ પરવાળાનું નંગ ધારણ કરવું શ્રેયસ્કર છે, તે જ પ્રમાણે વૃષભ રાશિવાળાએ હીરાનું, મિથુન રાશિએ પાનાનું, કર્ક મેતિનું, સિંહ માણેકનું, કન્યાએ પાનાનું, તુલાએ હિરાનું, વૃશ્ચિકે પરવાળાનું, ધનરાશિએ પોખરાજનું મકરરાશિએ નીલમનું, કુંભરાશિએ નીલમનું અને મીન રાશિવાળાએ પોખરાજનું નંગ પહેરવું લાભદાયક છે. સ્વરાશિને અનુકુળ નંગે મનુષ્યને લાભદાયક થઈ પડે છે. ગ્રહદોની અમીદ્રષ્ટિ.
ઉપર દર્શાવ્યા પ્રમાણે વિધિ અને પુછયદાન કરવાથી નબળા ગ્રહદેવતા જેમ પ્રસન અને સંતુષ્ટ થઈ મનુષ્ય ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
२०६
અધ્યાય-૧૮
અમીદ્રષ્ટિ રાખે છે, તેમ ઉપર બતાવેલાં દરેક રાશિનાં પ્રહન દેહ ધારણ કરવાથી પણ નબળા ગ્રહદેવતા સતુષ્ટ અને પ્રસન્ન થઈ કૃપાદ્રષ્ટિ રાખે છે. આના પુણ્યપ્રતાપે માનવીના માથા ઉપર ઝુમતી મહાન મુશીબતેને નાશ થાય છે, કલેશ કંકાસ અને નિર્ધનતાનું નિન્દન થાય છે. દરિદ્રતા જડમૂળથી નાબુદ થાય છે. લક્ષ્મીનો લાભ મળે છે. કીર્તિની કમાણી થાય છે, યક્ષ વૃષિ પામે છે, માનમાં વધે છે, તઆબરૂ જામે છે અને તનબદન તાકાત તથા તંદુરસ્તીવાળું બની નવચેતન અને નવવન પ્રાપ્ત કરે છે. મે મુકિતને માર્ગ જડે છે અને મનુષ્યને ભાગ્યોદય તેમજ ઉધાર થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મિ. : તલનું રહસ્ય
શરીરપરના તલ અને લાખાં. માનવદેહ પર જે કાળાં ટપકાં જેવાં નાનાં ચિહે દ્રષ્ટિએ પડે છે એને “તલ' નામથી પિછાનવામાં આવે છે. આ તલ
તિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણે અગત્યને ભાગ ભજવે છે. દેહ પર વિખેરાયેલી હાલતમાં એ મળી આવે છે, કેટલીક વખતે તે તે હારની હારમાં પણ હોય છે. કેઈક તલ મોટા તે કઈક ન્હાના હોય છે. તલ મનુષ્યના જન્મથી હોય છે અને તે પછી પણ થાય છે. આ માટે કઈ ખાસ નિયમ નથી, પણ એટલું તે સ્પષ્ટ છે, કે એ મનુષ્યની ગ્રહદશા પર આધાર રાખે છે. કેટલીકવાર વયના પ્રમાણ સાથે તલ પ્રકાશમાં આવે છે અને પુખ્ત જુવાનીમાં એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
કેટલીક વખતે તલ જુદી જુદી વયે પણ નજરે પડે છે. ૨૫ વર્ષ સુધી હાથ કે પગ પર તલ ન મેળવનાર વ્યકિતને તે પછી તલ જણાઈ પણ આવે છે.
તલની જગ્યા એક નથી હોતી. આખા શરીરના ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અધ્યાય-૧૯
ભાગ પર તે થાય છે. શરૂઆતમાં તે લાલ કથ્થાઈ રંગનો હેમ છે. તે પછી ધીમે ધીમે કાળા રંગવાળા બને છે. - નલ સિવાય બીજું પણ એક ચિહ્ન મનુષ્યના શરીર પર થાય છે. એ ચિન્હ “લાખુ - છન” એ નામથી ઓળખાય છે. કેટલાક માણસના શરીરની ચામડી પર આકાર વગરના ન્હાનામેટા ડાઘા જેવા માં આવે છે. આ ડાઘા લીલા, કથ્થાઈ રંગના તેમજ કાળા પણ હોય છે, અને તે શરીર પરથી ફીટે એવા હૈતા નથી. તલની માફક જ્યોતિષશાસ્ત્ર એની પણ અગત્ય સ્વીકારી છે. જેના શરીર પર લાખુ હોય છે, તે ભાગ્યશાળી અને સુખી ગણાય છે. કેટલાકેમાં તે એવી માન્યતા છે, કે જેના શરીર પર લાબું હોય છે, તે પુનઃ સ્વગૃહેજ જ હોવા જોઈએ.
હવે આપણે તત્ર વિશે જોતિષશાસ્ત્ર શું કહે છે એ જોઇએ.
માણસના કપાળ પરનો તલ બુદ્ધિશાળી અને કુનેહબાજ વ્યકિતત્વ સૂચવે છે. જેને એ જગ્યાએ તલ હોય છે, તે બોલવામાં ચતુર અને કામમાં પાવરધો હવે જોઈએ. - ડાબી આંખ પર જે તલનું ચીહ્ન નજરે પડે, તે સમજવું કે એ માણસ અસ્થિર મગજને. મરજી મુજબ વર્તનારે અને રખડેલ હા જોઈએ.
જમણી આંખ પરનો તલ પ્રેમાળ સ્વભાવ અને પરમાથી વૃતિનું સૂચન કરે છે.
નાક પર તલ હોય, તે તે મુસાફરીનું સાહસ કરનાર અને ધરેલાં કામમાં ફતેહ મેળવનાર થાય છે.
નાકની દાંડીએ જે તલ હોય, તે તે વિચારવન્ત અને સાપ દીલને હું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
નાકના ટેરવા પરનો તલ પ્રેમાળ પતિ કે પતિનું અને કરે છે. આ જગ્યા પર જેને તલ હોય છે, તે સ્વામી નાર પ્રત્યે પ્રેમમાં વાદાર નીવડે છે.
જે માણસના ડાબા ગાલ પર તલ હોય, તો હમજવું કે તે પ્રેમમાં સુખી અને હેતાળ હોવો જોઈએ.
જમણું ગાલ પર તલ ૫ણું સુખી અને પ્રેમાળ સ્વભાવનું દર્શન કરાવે છે.
મુખના જમણે ખુણુ પર તલ હોય, તે સમજવું કે એ માણસ સભ્ય અને ટાપટીપવાળો હોવો જોઈએ. | મુખના ડાબા ખૂણું પરને તલ માણસની ઉદારવૃત્તિ દર્શાવે છે. પરંતુ સાથે સાથે ભવિષ્ય પ્રત્યેની તેની બેદરકારીનું પણ સૂચન કરે છે.
હડપચી પર તલ આબાદી અને પ્રતિષ્ઠાસૂચક ગણાય છે.
કાન પર તલ હોય, તે તે ધનવાન અને માન મેળવનારી વ્યકિત હોવી જોઈએ.
જમણા કાનની નીચે જેને તલ હોય તે માણસ ભેળા, શરમાળ અને એકાંતપ્રિય હવે જોઈએ.
ડાબા કાનની નીચે જે તલ હૈય, તે તે આકર્ષક અને કપ્રિય હવે જોઇએ. વળી તે ઘણા મિત્રો ધરાવતે અને સારી યાદદાસ્તશક્તિવાળો હોવો જોઈએ.
ઉપરના હોઠ પર જે તલ હોય, તે તે વારસદાર બનવાને સંભવ વ્યક્ત કરે છે. આ તલવાળના ભવિષ્યમાં સુખી જીવન લખાયેલું છે.
નીચેના હોઠ પર તલ હોય, તો તે ચીડાઉ અને હઠીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૦
અધ્યાય ૧૯
સ્વભાવવાળો હા જોઈએ. આ જગ્યાએ જેને તલ હોય છે તે પોતાનું ધારેલું કામ દ્રઢ મનથી પાર પાડે છે.
ગરદન પર તલ મુસાફરી કે પછી દેશવાસના સૂચક ચિહ્ન રૂપ છે.
ગરદનની વ ચ્ચે જેને તલ હોય તે માણસ મારા અકસ્માતમાંથી બચી જવાને સરજાયે હોય છે.
જમણા ખભાપરનો તલ મકકમ અને સત્તાશીલ સ્વભાવનું સૂચન કરે છે, જયારે ડાબા ખભા પરના તલ લહેરીપણું અને ઉડાઉ સ્વભાવ બતાવે છે.
ડાબી બગલમાં તલ હોય, તે તે લડાઈઝઘડામાં યશ અપાવનાર અને મકકમ સ્વભાવ બતાવનાર ગણાય છે.
જમણું બગલના તલ વૈભવ અને સુખ આપનારે હોય છે. કેટલીક વખતે આ તલ ખર્ચાળ સ્વભાવનું પણું દિગ્દર્શન કરાવે છે.
ડાબા હાથ પર કેણી અને કાંડા વચ્ચેને તલ પરગજુ મજ હેતાળ સ્વભાવ બતાવે છે.
જમણી બાજુની કેરું ને કાંડા વચ્ચેનો તલ વિશ્વાસુ ને આપેલા વચન પાળનારે સ્વભાવ બતાવે છે. આ જગ્યાએ જેને તલ હોય છે, તે માણસ ભરાંસાપાત્ર ગણી શકાય છે.
જમણા હાથની ઉપરના ભાગમાં તલ હોય, તે હમજવું કે તે માણસ અસ્થિર વિચારને અને ભુ કરનારે હેવો જોઇએ.
ડાબા હાથના ઉપલા ભાગમાં જેને તલ હોય તે પરગજી ભાવનો હોય છે. બીજા ઓ પ્રત્યે તેને માન અને દયા ઘણી સારી હોય છે.
છાતીની વચ્ચે વચ્ચે તલ હોય, તે તે ભાગ્યવાન તેમજ ધનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
તવાનું લક્ષ્ય
વાન હોવું જોઇએ. જે કાઇને હદયની શ્વાસનળીની ઉપર તલ હાય, તે હમજવું કે તે આગલા જન્મમાં સ્ત્રી હોવું જોઈએ.
સ્ત્રીને જે છાતીએ તલ હોય, તે તેને રાજ્યસરખું સુખ મળશે. આવા તલવાળી ની ચપળ અને બાહોશ ગણાય છે.
પેડુ ઉપર તલ ધીરે, ખાઉધરે અને સ્વાર્થ સ્વભાવ બતાવે છે.
ડાબા પગ ઉપર તલ આનંદી સ્વભાવ દર્શાવે છે. જે કોઈ છોકરીને એ જગ્યાએ તલ હેય, તે જાણ્યું, કે ભવિષ્યમાં એ એક સારામાં સારી પત્નિ બનશે.
જમણા પગ પર તલ ગરીબ અને નાજુક લાગણી બતાવે છે. આ જગ્યાએ જેને તલ હોય છે તે માણસ પિતાના પર બીજને રાજય કરવા દે છે.
જમણુ ઘુંટણ પરનો તલ યુવાન વયે માન આબરૂ પ્રાપ્ત કરાવે છે. વળી આ જગ્યાએ જેને તલ હોય છે, તે સ્ત્રીસંબંધી ભાગ્યશાળી નીવડે છે.
ડાબા ઘૂંટણે જેને તલ હોય છે તે આબાદ, સુખી અને પ્રેમમાં વફાદાર હોય છે. પિટ પર તલ ઉદારવૃનિ અને ખર્ચાળ સ્વભાવ બતાવે છે.
નખ પરની નિશાનીઓ. અ ગુદા પરના નખની સફેદ નિશાની પ્રેમ બતાવે છે.
, , , કળી , ગુન્હ , પહેલી આંગળીને , સફેદ , લાભ
, , , કળી નુકશાન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અધ્યાય-૧૯
ત્રીજી , છે કે
, ,
સફેદ , કાળી ,
મુસાફરી, પરણુભય ભાને ગેરઆબરૂ, નુકસાન લાભ, વિશ્વાસ ,, ધંધામાં નુકશાન અને ગેરવિારા
સફેદ
,
છે
,
કાળી ,
તમારું અંગ ફરકે છે ? જમણી બાજુનું કપાળ ફરકે તે તેથી લાભ થાય. ડાબી બાજુનું કપાળ , કંકસ કે તકરાર થાય. જમણ શ્રમર ,, , લાભ થાય. ડાબી
, , નુકશાન થાય. નીચેના હેઠ, ખરાબ શબ્દ સાંભળવા પડે. ઉપરને
, , નેહી મળે. જમણા હાથની , ,
ધન મળે. ડાબા
, , ધનનો નાશ થાય. જમણા પગનું તળીઉં , વાહનમાં મુસાફરી થાય ડાબા
» છે કે , રડવું પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
અંગુઠો અને સ્વભાવદર્શન.
.
ક
*"""""""""
ana w
...
ચિત્ર નં. ૧
'યત્ર નં-૨ માનવજીવનમાં હાથને અંગુઠો અગત્યનો ભાગ ભજવે છે. જેમને ચિત્ર નંબર ૧ પ્રમાણે અંગુઠે હેય છે, તેઓ બહુજ માયાળુ, ભલા, વિશ્વાસુ અને ઉદાર હોય છે. અ-આ પ્રમાણેનો જેઓ સ્પષ્ટ નખ ધરાવે છે, તેઓ બુધિમાન, પોતાની રહેણીકહેણીમાં નીયમીતતાવાળા અને સ્થિતિચુસ્ત હોય છે. જે આથી અ-ામાં બતાવ્યા કરતાં નખને પ્રવેશ સાંકડે તથા સપાટી ખરબચડી અને વકીચુકી હોય, તે તેઓચીડીયા સ્વભાવના, બુધિમાં વિકૃતિ ધરાવનારા, અનિયમીત, ઈર્ષાળુ. અાક્ત, અને વિચિત્ર પ્રકારની ખાસીયતથી રંગાયેલા હોય છે. તેમની આખાએ જીવનની કારકીર્દી બેઠડુ, આળસુ અને દભી હોય છે. તેઓ મોટીમોટી વાત કરવામાં તે છે કે એકકા હોય છે, પરંતુ જયાં અમલમાં મુકવાને સમય આવે ત્યારે તેમાંનું કશુએ હોતું નથી. આ ઉપરાંત વ્યસની, દુરાચારી અને અનેક દુષણવાળા પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૧૯
બ-અ પ્રમાણે ચિત્ર મુજબનો જેમને નખ પછીના પ્રદેશ તદ્દન સીધે સપાટ અને રકત વર્ણને હોય છે તેઓ હ મતવાન, ચાલાક બુધિના, વિચાર્વત, ઉદ્યમી ને ગભારે માલમ પડે છે અને ક-ક પ્રમાણેની વાંકીચુકી લાઇન ધરાવનાર માણસે અસંયમી, તીવ્ર કામવાસનાવાળા, મંદ બુદ્ધિવાળા, લાગણું વિનાના, સ્વાથી, અત્યંત મતલબી અને માનવતાની લાગણીથી પર હોય છે.
હવે નખની નીચે જે ચીક્ષા આપવામાં આવ્યાં છે તેની સમીક્ષા નીચે મુજબ છે.
(૧) જેઓ ડ-ઘ અને ઈ આ ત્રણેય ચડે સમાન અંતરે અને સ્પષ્ટ રીતે ધરાવે છે, તેઓ બાપકમાં હોય છે. તેમની જીંદગીમાં તેઓ કદી પણ સ્વાશ્રયી જીદગી ગાળી શકતા નથી. એટલું જ નહિં, પરંતુ પોતાની રેકી પણ પ્રમાણીકપણે અને જાતમહેનતથી તેઓ કમાવાને અશકત હોય છે. તમે જીવનને ક્રમ માત્ર ભેગવિલાસમાં સમાપ્ત થાય છે. તેઓ નવીનતાના પૂજારીઓ હોય છે. કોઈપણ વસ્તુની નકલ કરીને અને બેટ દંભ પોતાની શકિત અને મર્યાદા બહાર - જગતને તેઓ
એમ ઠસાવવા પ્રયત્ન કરે છે, કે તેઓ શ્રીમતિ પર તુ વાસ્ત. વિક રીતે તેમ નથી હતુ અને તેમના ઘ પુરી તાં નિઃસહાય રીતે રજુ થાય છે, એટલે કે આખરે તેમની સ્થિતિ, દયાપાત્ર બની રહે છે.
(૨) જેઓ ડ અને ઈ એટલે કે પહેલું અને છેલનું ચીફ ધરાવે છે, તેઓ અસાધ્ય રોગથી પીડાતા હોય છે. તેઓ અશક્તિ, લકવે, ક્ષય, દમ કેન્સર, પેટનાં દર્દો ત્યાદિથી પીડાતા હોય છે. કેટલાક માણસાને માનસિક વિકૃતી પણ આવાં ચાહો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
ના ર
હસ્ય
૨૧૨
•••••••••
ધરાવતા હોય તે પણ થવા સંભવ છે. એટલે કે, બેટ ભાગે Rપ વરસની ઉંમર બાદ આ દર્દ થવા સંભવ છે.
(૩) છે, જેને આ એકજ ચિહ્ન હોય છે તેઓ સંતી. મીતાહારી, કરકસરથી રડનારા, 11 મતથી કામ કરીને જ રાટી કમાનારા, દુનિયાની આંટીઘૂંટીથી અલિપ્ત રહેનારા, સ્વાશ્રયી જીદગી ગાળનાર, બુદ્ધિમાન, સાર ત્યા શેખ ધરાવનાર, કટુંબ પ્રત્યે અને ખાસ કરીને માતા-પિતા પ્રત્યે નેવ ટકાવી સખનારા, મિત્રોને વફાદાર અને ઉદ્યમી ખરે એ ય છે. તેઓનું ટિબિંદુ બીજાઓને ઉપયોગી થવાનું જ હોય છે. વાણું કરીને આખા કુટુંબના ગુજરાનને જે તેજ સહન કરતા છે એ છે. પ્રેમમાં તેઓને સફળતા હોય છે, પરંતુ જેને ચિત્ર બનામાથી ધ હિ સહેજ નખ ઉપર વળતું હોય છે તે તેમનું એમપાત્ર ગુમાવે છે અને નીચે વળતું હોય, તે તેઓ આજની માજરચના અમે બે બળવો જમાવનારા નીવડે છે, એટલે કે
ને જુનવાણી લગ્નસંસ્થાના ઉદેશે, નિયમો અને રૂઢીનું રતન નથી ખપતું. આવાં ચિહે ધરાવનારા માણસની ખાસીયતામાં પર વર્ષે પરિવર્તન જ રહે છે. તેઓ એકજ નિશ્ચયી હૈ છે. બીજાની દખ પોતાના સિધાંતમાં કદી સહન કરતા નથી.
જેઓ ન૨માં બતાવ્યા પ્રમાણે અંગુઠે સંકુચિત ખ સાથે ઉષા ધરાવતા હોય છે, તે નાની ઉમરથી બંધ પામેલા અને કાર હોય છે. બુદ્ધિમાં તેજસ્વીતા ધરાવનારા, તમાં વફાદારી બજાવનારા, લાગણુંવાળા અને અત્યંત પ્રેમાળ કાય છે. તેમનું કૌટુંબીક જીવન નમ્ર અને સંસ્કારથી અલંકૃત થયેલું હોય છે. આવા લોકો સદા સર્વદા સાહસ ખેડનારા અને દરેક કાર્યમાં સમાપ્ત કરવાવાળા હોય છે. સ્વભાવે રંગીલા મકા અને હેજ કરી હોય છે. તેઓ સદાય આનંદમાં દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
:૨૧૬
અધ્યાય
નિર્ગમન કરે છે. છતાં પણ ભવિષ્યમાં ઉન્નતિ અને * મેળવવા માટે) બહુજ યત્ન કરે છે. પૈસા સંબંધી બાબ હેજ ઉડાઉગીરી અને બીનવ્યવહારિક છાપ સ્પષ્ટ રીતે હે. આ અંગુઠે જેઓને પણ હોય છે, તેવાં સ્ત્રી પુરૂષ છે. જાહેરમાં મુર્તિમંત કરવા ઇચછા ધરાવતાં હોવા છતાં પણ વિક રીતે તે વધારે પડતે ખર્ચ કરવાની વૃતિવાળાં અને થી નિષ્પન તે અહંકાર સેવવાવાળાં હોય છે. છતાં પણ કુશળ અને બીજી રીતે વિનયી હોય છે. તેઓને લલીતકd ખાસ પક્ષપાત હોય છે. સુગંધી દ્રવ્યો પ્રત્યે તેમને અનુરાગ છે. આવાં સ્ત્રી પુરૂષ પાસે પૈસે ઝાઝું ટકતો નથી.
જેમને ગ-ગ પ્રમાણે નખને પ્રદેશ અસ્પષ્ટ અને ગોળ હોય છે. તેમને ફેફસાં તથા આંખ સંબંધી રે. - સંભવ છે અને આ પ્રમાણે એટલે કે ચિત્રામાંન
પ્રમાણે જે સહેજ સ્પષ્ટ રીતે લાંબુ ચિહ્ન ધરાવે છે, તેઓનું - ક જીવન છિન્નભિન્ન અને અસંતુષ્ટ હોય છે. અહં તેઓ દુઃખી હોય છે. અહંકાર તેમના જીવનમાં અગત્યને ભજવીને તેમને કુટુંબ પ્રત્યે શંકા ભેરવી વિચિત્ર કલ્પના પ્રેરે છે. પરિણામ એ આવે છે, કે તેઓ અપમાનીત, તાભરી અને માનપાન વિહિન જીદગી ગુજારે છે. કેઈ૫. સાથે કલેશ થતાં તેને વૈરની ઈછા તીવ્ર રીતે વધતી જા વેિર લેવા માટે અનેક યુકિતપ્રયુકિત આદરવા છેવટ સુધી માણસે પ્રયત્ન કરે છે.
અહિં એટલું ઉમેરવાની જરૂરત રહે છે, કે આ ધરાવનારા ઘણા લોકે અમુક અંગત - જેવાં કે ખાનગી દેવું, ખાનગી મીલકતનું અરસ્પરસમાં દેવું અથવા કિન્નાખોરીના બેગ થવાનાં બહાનાં નીચે '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
તલનું રહસ્ય
૨૧૭
મું
પુરૂષાની
ખાસિયત
કુટુંબ તથા પેાતાને પ્રિય એવી તમામ વસ્તુઓ ખેડીને પાતાનુ કિસ્મત અજમાવવા બહારગામ જઈને નિવાસ કરે છે અથવા તા કાઇ કાથી ધાયલ થઈને પશુ ઘરને છેલ્લી સલામ કરીને જગતના ઝંઝાવાતા વડવા નીકળી પડે છે. નં. ૨ ના ચિત્રમાં નખના પ્રદેશની નીચે અને ઠાની બરાબર મધ્યમાં એક છેડા ઉપર ચ પ્રમાણે ચીહ્ન ફાળ છે. તેને પૈસા-મિલ્કત તથા સાથેાસાય સદ પણ વારસામાં મળ્યુ હાય આવાં અજન્મ હેાય છે. આવા સ્ત્રીપુરૂષા તદ્દન કામળ સેલ માનવતાની લાગણીવાળાં અને વિદ્યાસવૃતિનું સેવન કરનારાં હ્રય છે. ઘણે ભગે આવાં લોકા રંગભૂમિ ઉપર અથવા તે ચિત્રપટમાં કામ કરવાને નીવડે છે. તેમને તેમનુ ધન કશા ખપનું નથી. તેમને માત્ર કાતિ, પ્રીતિ અને કીર્તિનીજ ધુન લાગેલી જોવામાં આવે છે. સસારિક સુખે તેને ભગવત્રાની પશુ પુરસદ અથવા તો સ્વપ્ન સરખું પણુ નથી હેતુ'. ટુકામાં તે રગભૂમિને અથવા તે ચિત્રપટને જ પરણે છે.
ભાગ્યશાળી લાગતું જ
છે.
પ્રકૃતિનાં, સાથેાસાય
હવે જેમતે આ ચિહ્ન ચાસ અને ચકાંકત તથા સાસાય નમતી સપાટીથી ઉંડાણુમાં હ્રાય છે, તેવા લાકે ગેભાગે વમાનપત્રના તંત્રી, લેખકા, પબ્લીસીટી એડ્ડીસરા, જાહેરખબર ક્રરનાર ફીમાં.ના સુકાનધારીઓ હાય છે. અને જેમ ત્રિકાણુ રીતે આ ચીહ્ન ધરાવે છે, તે વકીલ, ધારાશાસ્ત્રી અથવા તેા ઘણે ભાગે ન્યાયમતિ હોય છે.
સંપૂર્ણ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
ચાગ અને ત્રાટક, અગમ્યવાદ, કેતાવા
હુવિદ્યા, જાદુવિદ્યા, જંત્ર-મંત્ર, ઇન્દ્રજાળ
વિદ્યા, ભૂત-પ્રેત વિદ્યા, જ્યાતિષની ચર્ચા,
સ્વપ્નવિજ્ઞાન, વિ. અનેક ગયી પ્રશ્ના ચતુ સુદર ગુજરાતી
સચિત્ર માસિક
કિ ંમત ફકત
ર
આતા.
વાર્ષિક લેવાજમ
રૂપીઆ દાઢ.
*
દર મહિનાન ૧ લી તારીખે
નિયમિત પ્રગટ થાય છે.
કિસ્મત’
હજી હમે નથી વાં
આ સત્ય મનાવા :
ભયકર રસીલી વાર્તાએ :
ચાવિદ્યાના ચમકારે
ચાલુ વાર્તા
સંખ્યાબંધ ચિત્ર
સુદર્–એર’ગી છવમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________ zlcPhlle |વાળ રહ્યટ૨૮માં બીન હરહી Iટૂંઝારો ફુલોનો મુખેથી | મધ મધનું 'Bee 9 વ૨૯. * બારદન એના માટે લોદ અજોડે.મુ મને થમશુક્ર અસર કરનારી વરલીકર) એના બટાનો ઉત્તમતાં એના દીવસે દીવસે વધતા જતા વેગથી જ સંપ્રીત થતી નાચે છેસ્વદેશી, શુદ્ધ અને શાખને માફક આવે એવી બનાવટા માટે એકજ નામ મેરે વિશે વાત મૂકે : ન 2 લ ક 2 મું આઈ-૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com