SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ અધ્યાય-૧૬ - - - - - - , , , , , (૧) મૃત્યુ પંચક આ મૃત્યુપંચકને વિવાહના કાર્યોમાં બુધવાર અને શુક્રવારને દિવસે બિલકુલ ત્યાગ કરવું, પણ તે ઉભય વિના અન્ય વાર હોય તે સાયંકાળને સમય ત્યાગ કરે. (૨) અપિચક. આ અગ્નિ પંચકને મકાનનાં દસ્તાવેજી ખતપત્રો, ઘરનું વાસ્તુમુહુર્ત અને નિવાસસ્થાનને પાયે ઇત્યાદિ કાર્યો કરવાં હોય તે સમયે ત્યાગ કરવું. મંગળવારના દિવસે તે અવશ્ય જ ત્યાગ કરવું. (૩) નિત્યપંચક. આ નિત્યપંચકને કોઈ પણ શુભ કાર્યને માટે સર્વ પ્રકારે સાનુકુળ માનવામાં આવે છે, તેથી તેમાં માંગલિક કાર્યો કરવાને ધર્મશાસ્ત્રને બાધ નથી. (૪) રાજપંચક. આ રાજપંચકને રાજામહારાજા, અમીર ઉમરાવ કે શ્રીમંત શેઠશાહુકારને ત્યાં પ્રથમ નોકરી રહેવાના સંબંધમાં ત્યાગ કરવું. મુખ્યત્વે કરીને સોમવાર તથા શનિવારના દિવસે તે તે અવશ્યજ વજર્ય ગણવું. (૫) ચારપંચક. આ ચારપંચકને વણજગ્યાપાર તથા ઉદરનિર્વાહાથે નેકરીચાકરી માટે દેશપરદેશ વિદાય થતી વખતે કિંવા ધર્મધામની યાત્રા કરવાને ગૃહ બહાર આંગણામાં નિકળતાં ત્યાગ કરવું. તેમાંય તે દિવસે જે ગુરૂવાર અથવા મંગળવાર હોય, તે તેને અવશ્ય વજર્ય કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy