SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ માન. અધ્યાય ૧૪ અતનુ મિલન થશે, પુત્રની પ્રાપ્તિ થશે, લક્ષ્મીના લાભ મળશે, ફળના ફાયદા થશે; આપને કાઇ કાય પરત્વે બારગામ જવાની ચિન્તા છે તે કુળદેવતાની સેવા કરવાથી ટળી જશે. અાષ્ટમાતાની ભક્તિ કરશે. તેથી આપનું દળ નાશ પામશે. અંતે પાવા આપની ગૃહરાણી, બહુ બળવાન છે, એમ કાતિ સ્વામિ હે છે.. હનુમાનજી. આ પ્રશ્નના શુકન આપના મનની મુંઝવણુ મટાડનારા છે. આપના ચિતની ચિન્તા ચુજ્જુ થશે અને આપને લક્ષ્મીના લાલ મળશે. આપના અંતઃકરણુમાં આનંદ ઉદ્ભવશે, એક મહિનામાં આપના મનના મનેાય ફળશે, ભ્રાતાના યાગ બનશે, ગૃહકુટુંબથી સુખશાંતિ મળી તેષના ઉપભોગ કરાશે, શરીર અક્ષત રહેવા પામશે, માનમત બાની પીની પ્રાપ્તિ થશે. એક ગુપ્ત દુશ્મન છે તે પરાજય પામશે. આપની હવે ચઢતી કળા થવાનેા દિંનમાન જાગ્યા છે. ગુરૂદેવની પૂજા કરો તે રેણુકાદેવીની આરાધના કરો. એથી . આપનું કાર્ય નિર્વિઘ્ને પાર પડશે. એનું ચિહ્ન આપના નિવાસસ્થાનમાં વિલાપાર્જિત દ્રવ્યદોલત દાટેલી છે, એવી હનુમાનજીની વાણી છે. જૈવનાથ. આપના પ્રશ્નનના શુકન આપને અનહદ વણ કરાવનારા છે; જે ચીજ આપના હાથમાંથી આપે ગુમાવી દીધી છે, તે વસ્તુ સોગવશાત્ આપના કાણુમાં પાછી આવશે. આપને પુર્ ગામથી મેટ્રા ફાયદા મળશે. આપના ઉરમાં એક સુપી કિર છે તે પણ ટળી જશે તથા સૂર્યોદયની દિશાએથી લક્ષ્મીના લાભ પળો આપતા દુશ્મન છે તેના ભરેાંસા રાખશે તર્ષિ કુળ દેવતાની પૂજા કરો, શ્રી અન્નદેવીની આરાધના કરો; તથા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com :
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy