SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧૪ આપના અન્તરની છુપી બિના અન્ય કોઈ પણ વ્યકિતની પાસે પ્રદર્શિત કરશે નહિં. આપના અનિષ્ટ કર્તા દિનમાને હતું કે વહી ગયું છે, અને હવે ઈષ્ટકર્તા દિનમાન આવ્યું છે, એથી આપને હામોને લાભ થશે, સુશીબત મટી જશે, યાતિ. વૃદ્ધિ પામશે; ઈષ્ટ દેવતાની સેવા કરજે અને શ્રી જસમાગુ માતાની ભકિત કરજે; એથી આપના ધારેલાં કાર્યો પાર ૫ડશે. એની સાબિતી આપનાં અંતઃકરણમાં છુપી ફિકર છે, એવું શૈલપુત્રનું વચન છે. બ્રહ્મચારિણી. આપને આ પ્રશ્ન શુભ શુકનવાળે હોવાથી આપને અવધ ફાયદે મળશે. આપના ઉરમાં અગનાની કિર છે તે દૂર થશે. સાધન વૃદ્ધિ પામશે, એક વ્યકિતનું બહાલ આપના ઉપરી છું થયું છે. તે પાછું વધશે અને સ્નેહસંબંધને પૂર્વ પ્રારંભ થશે. જે મનુષ્ય આપના પ્રત્યે ઈર્ષાની દ્રષ્ટિથી નિહાળે છે અને જ્યાં કરે છે તે નષ્ટ થશે. આપ હનુમંતજીની ભકિત કરજે અને શ્રી વરદાયિની દેવીની સેવા તથા જીદેવીની પૂજન કરશે. તેથી આપના મનના મારણ્ય ફળશે અને મગજમાં આટલું કાર્ય નિર્વિને પાર પડશે. એનો પૂરાવે આપની પતિના પેટ પ્રદેશ પર તલ છે, એવી બ્રહ્મચારિણી દેવી આગાહી આપે છે. પ્રગ્નસામુદ્રિકના ભાવિબળ સર્ગનું વર્ણન કરતાં ભારત શર્મમાડ જ્ઞરૂ શ્રી શ્રીધરાચાર્ય મહારાજ નીચે પ્રમાણે જણાવે છે – આપના આ પ્રશ્નને ઉત્તર આપને ધાયાં કરતાં શિવ લાદે થવાની આગાહી આપનારા લાભદાયક અંકનને છે. આપને ન મળશે, આપના મગજમાં કેટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy