SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય વડે થતાં કર્મો અસંખ્ય છે. જેમ મનુષ્ય પરમકૃપાળુ પરમાત્માને પ્રકૃતિદેવીની કુદરતી શકિતઓનો સંક્ષિપ્ત સારમાત્ર છે, તેમ હાથ પણ માનવશકિતઓનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. ભગવાન બ્રહ્માજીએ પશુ, પક્ષી, તથા અન્ય પ્રાણીઓના રક્ષણ તેમજ લાલનપાલન વાસ્તુની સાધન સામગ્રી તેના અવતર વાની સાથેજ બક્ષેલી હોય છે. આસપાસનાં સ્થીતિ સંજોગે અને દેશકાલ અનુસાર ચાંચ, પાં, તીક્ષણ નખવાળા સબળ પહોંચા, પાતળા અને જોરદાર પગના સશકત પંજા, મજબુ ખરી, શીંગડું, જંતુશળ, તીક્ષણ શ્રવણશકિતવાળા કાન અને પુછડું -એ સર્વ પશુપંખીઓ તથા અન્ય જીવોને માટે સ્વરક્ષણ કરવાની તેમજ જીવનનિર્વાહની સાધનસમૃદ્ધિ છે. . માનવજાતિને દિનદયાળુ દિનાનાથે પોતાનું ભરણ-પોષણ તથા સંરક્ષણ કરવાને હથિયારરૂપે હાથ બજ્યા છે. હાથના પ્રતા-: પેજ મનુષ્ય સમસ્ત સૃષ્ટિને સ્વાધિન કરી છે. આ હાથને દિશાસુચન કરનારી બુધિશકિત છે; ને બુદ્ધિશકિતને દિશાસુચન કરનાર સબળ સાધન હાથ છે. આ સિદ્ધાંતના પ્રભાવેજ કે હાથને ભાગ્યનું સૂચક માને છે. વાનરજાતિ તથા એની કેટનાં પ્રાણીઓને પણ કૃપાનિધાન કિરતારે હાથ અર્પણ કરેલા છે, પરંતુ તે હાથને પંજે યથાર્થ કેળવાયેલે હોતા નથી. એ પ્રાણજીવની બુદ્ધિશક્તિ તરફ નિક નાખતાં પણ જણાશે કે હાથના પંજાના જેમ તે પણ અણ વાયલીજ છે. વૈજ્ઞાનીક એને પ્રારંભિકબાલક જેવી કથા માને છે. તે એ છે પણ સા. એના જ બરાબર ખીલા વાબ નથી હોતા ને બુદ્ધિશકિત પણ બોલાવટવા થી છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy