SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાયન9. છેટના ભાગમાં જણાતું હોય તે તે પર આધાર રાખતું બાળક મણને શરણ થઈ જાય છે. આવી સંતતિસુચક આકૃતિઓમાંની તેજદાર ને સાફ કૃતિઓ ચમક્તા સિતારાવાળાં અને તેજદાર તકદીરનાં બાળકોનું સૂચન કરે છે. સંતતિની રેખાઓ બનતા સુધી જનેતાના હાથમાં વધારે સ્પષ્ટ હોય છે. તેના હાથમાં તે વધારે સ્વચ્છ, સાફ ને ઓજસવાન જણાય છે. આ કારણે કરીને સંતતિનિર્ણય કરવા માટે દંપતિયુગલના હાથની નિશાનીઓ મેળવી જેવાની ખાસ જરૂર રહે છે. જે નારીની હથેળીમાં ગુરૂમહારાજના મહમંદિર પર ચોકડીનું ચિહ્ન દેખાય ને ભાગ્યરેખા ચંદ્રમાના ચેકની જગ્યા પરથી વિભવ પામી અંતરેખામાં મળી જતી હોય તો તે ધરાવનારનું લગ્ન સુખશાંતિભર્યું જાણવું. આયુષ્યરેખા ને આરોગ્યરેખા. તેદધર્ણોધારક જગદગુરૂ શ્રી જનાર્દનાશ્રમ સ્વામિજી રેખ સામુદ્રિકના આયુષ્યરેખાસર્ગ પર વકતવ્ય કરતાં નીચે પ્રમાણે જણાવે છે. અવસાનને આકાર. મનુષ્યની હથેળીમાં છે રેખાકૃતિ તર્જની આંગુલિ ને અંગુઠાના મધ્યમાંથી ઉત્પન્ન થઈ મણિબંધ જયંત જતી હોય છે તે રેખ આયુષ્ય-આયુરેખાને નામે ઓળખાય છે. જે મનુષ્યના ઉભા હાથની પહાંચાની હથેળીઓમાં મનરેખા જણાતી નથી તે માણસ અણધાર્યો અવસાન પામે છે. આયુરે જમાં થતી પી જવો હોય તે સાલમાં તે માણસને બિમારીને બિરને પટકાઈ પણ પડે છે. તે આકૃતિ પર ગુરૂમહાજા ગ્રહમહિરના સાથે આ ચાંદનીની આકૃતિ હોય છે તે છે મનુષ્ય જોવા જલ્દી ચૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy