SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અંગુઠો અને સ્વભાવદર્શન. . ક *""""""""" ana w ... ચિત્ર નં. ૧ 'યત્ર નં-૨ માનવજીવનમાં હાથને અંગુઠો અગત્યનો ભાગ ભજવે છે. જેમને ચિત્ર નંબર ૧ પ્રમાણે અંગુઠે હેય છે, તેઓ બહુજ માયાળુ, ભલા, વિશ્વાસુ અને ઉદાર હોય છે. અ-આ પ્રમાણેનો જેઓ સ્પષ્ટ નખ ધરાવે છે, તેઓ બુધિમાન, પોતાની રહેણીકહેણીમાં નીયમીતતાવાળા અને સ્થિતિચુસ્ત હોય છે. જે આથી અ-ામાં બતાવ્યા કરતાં નખને પ્રવેશ સાંકડે તથા સપાટી ખરબચડી અને વકીચુકી હોય, તે તેઓચીડીયા સ્વભાવના, બુધિમાં વિકૃતિ ધરાવનારા, અનિયમીત, ઈર્ષાળુ. અાક્ત, અને વિચિત્ર પ્રકારની ખાસીયતથી રંગાયેલા હોય છે. તેમની આખાએ જીવનની કારકીર્દી બેઠડુ, આળસુ અને દભી હોય છે. તેઓ મોટીમોટી વાત કરવામાં તે છે કે એકકા હોય છે, પરંતુ જયાં અમલમાં મુકવાને સમય આવે ત્યારે તેમાંનું કશુએ હોતું નથી. આ ઉપરાંત વ્યસની, દુરાચારી અને અનેક દુષણવાળા પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy