SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શનિસામુદ્રિક ૧ : જે ધનરાશીવાળા ને માનેરાશવાળા મનુષ્યને સ્વપ્નમાં ગુજરાતનું પ્રતિક રેખાતું હોય, તે તેમણે ગુરૂગ્રહને પિતાના માલિક સમજી તેમના મંત્રથી હામ કરી દેવને સંતુષ્ટ કરવા, તેમ કરવાથી તેમનું બુદ્ધિબળ પ્રભાવયાળી બનશે. શનિu. જો મકરરાશિવાળાં ને કુંભ રાશિવાળાં સ્ત્રી પુરૂષોને સ્વપ્નમાં શનિદેવતાની છાયા દેખાતી હોય, તે તેમણે શનિદેવતાને પોતાના સ્વમિ માનવા. શનિદેવને તેલસિંકુર, અગરબતી, આકડાના પુલને હાર ને અડદિયા અર્પણ કરવા, શનિના મંત્રની માળા કરવી ને તેલને બનાવેલો ખેરાક એક વખત જમવે. આ રાશીવાળાને આ દેવની ભકિતભાવપૂર્વક શ્રધ્ધા-સહિત સેવા કરી તેમને પ્રસન્ન કરવાથી લક્ષ્મીબાજ મળશે અને શરીરશકિન પ્રતાપશાળી થશે. કસિપિસાવામિજી સામુ જ ધારકો – ૩ – નિદ્રાનંદ્રાની ફળસિધ્ધિ. નિખિલ નિગમાગમસરહદય દ્વારકાપીઠાધીશ્વર શ્રીમદ્ ચિદાનતીર્થ સ્વામિજી સામુદ્રિક જોતિષ મહાશાસ્ત્રના નિદ્રતંદ્રા ફળસિદિધ સર્ગનું સ્પષ્ટિકરણ નિમ્નલિખિત શબ્દોમાં કરે છે - કોણે મનુષ. જો કોઈ મનુષ્યને નિદ્રાતંદ્રામાં કાણે મનુષ્ય ભાસતું હોય, તે જંગૃતાવસ્થામાં તે મનુષ્ય જાણવું કે કોણે માણસ બાહ્યાડંબરમાં સૌને સ્વાંગ સજનાર છે. એ વ્યકિતને આ પ્રકારે સાધુવે બીજાને પળવાને ઢાંગ હોય છે. આવા સ્પષ્ટિકરણ પરથી બધે પાઠ ગ્રહણ કરી તે માણસે કણ માણને વિશ્વાસ ન કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ન ગ સજાય છે. અને વિશ્વાસ માણસ જા જ એ વ્યકિત પાક ળવાને
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy