SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કેવસામુહિક ખિલેલી હેય ને મનરેખા બરાબર દેખાતી હોય તો ગુરૂદેવની જગ્યા પર સત્યતા સિદ્ધ કરવા મનરેખાની છેવટમાં બે વિભાગ થયેલા હોય તે માણસ મિત્ર પ્રત્યે સ્નેહ ધરાવનાર હાય છે. ઝધડા ખેર, ' જે મનુષ્યની હથેળીમાં મંગળદેવતાની પ્રેઉ જો ખીલેલી હાથ ને ગુરૂદેવની જગ્યાની તળેની મંગળમહારાજની જયા પુષ્ટ તથા પ્રસાર પામેલી હોય, તે તે માણસમાં ઝઘડાખોર ઝેરીલું જેમ હોય છે. આંતરિક અવાજ. જેની હથેળીમાં બુધદેવતાની જગ્યાની તળે આવેલા મંગળમહારાજનું સ્થાન ઘણું ફેલાયેલું હોય, તે માણસ આંતરિક અવાજ કરવાની શકિતવાળો હોય છે. ખારીલી ખાસિયત - જે માણસને અંગુઠો પોતાની પાછળની દિશાએથી ગળાકાર અનતે જ હોય તે માણસ ખારીલા સ્વભાવમાં રાચનારે હોય છે. નાશકારક નીતિવાળા. જે માણસના હાથની હથેળીમાં ગુરૂદેવતાની જગ્યા મજબુત ને ફેલાવા પામેલી હોય, મનરેખા લાલ રંગની ને હથેળીની એક દિશાએથી બીજી દિશા તરફ જનારી હોય, બુધિરેખા પણું લાલ રંગની ને ઉર્વગામિની બની મનરેખાને ભેદનારી હાય તયા અંગુઠાને પ્રથમ ભાગ પ્રમાણમાં વિશેષ જાડે ને ટચ પરથી ભુ હેય, તે માણસ નાશકારક નીતિની કાર્યપ્રણાલિકાવાને હાય છે. આપવડાઈ. જેની ગુરૂમહારાજની આંગળી સાધારણ પ્રમાણુથી વધારે ત્રાંબી હાય, સૂર્યનારાયણ તથા બુધ અને શુક્ર દેવતાની જગ્યા વધારે ફેલાયેલી હોય, તે માણસ પોતે આપવડાઈનાં લતાં 'વડવાના સ્વભાવને હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Aધાવા પામેલી દિશા તરફ આ
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy