________________
શ્રી સામુદ્રિક
૧૨૫
તળિયે, મેં પર કે શરીરપર હયાત હોય, તે તે અનુસાર ફળ આપે છે. ઉપર આલેખેલી આકૃતિઓમાંની જે વિશેષ પ્રમાણમાં જણાવ્ય, તે વિશેષ પ્રમાણમાં ફળ આપે છે. ઓછા પ્રમાણમાં હોય તે આકા ઓછા પ્રમાણમાં ફળ આપે છે. એટલે જે જે સ્થળે વિડો પણ કહેલાં છે તે તે સ્થળે વધારે ઓછાં હશે, તે તેના પ્રમાણમાં વધારે ઓછું સુખ સમજી લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com