Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 28
________________ જીવનમાં નથી એને ધર્મપમાડવો સહેલો. જેના જીવનમાં સંસ્કૃતિ, મર્યાદા હોય તેને ધર્મપમાડવો સહેલો. ૧લી, રજી પ્રાર્થના વિના 4, 5, 6 પ્રાર્થના જીવનમાં અનંતીવાર આવી હતી. તેથી ગણધર ભગવંતે ૧લી, રજી પ્રાર્થના પછી ૪થી, પમી,૬ઠ્ઠી પ્રાર્થના માગી.” સભાઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે, દા.ત. સ્મગલર છે એને ધર્મ કરવાનું મન થાયતો ધર્મ કરી શકે?” ગુરુજીઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે એવા જીવોએ જાહેરમાં ધર્મ ન કરાય.” સભાઃ “કેમ ન થાય?” ગુરુજીઃ “શાસનની અપભ્રાંજના થાય.” સભાઃ “ધર્મમાં આવશે તો સ્મગલિંગનો ધંધો છૂટી જશે.” ગુરુજી: “ધર્મમાં આવવાની ના નથી પાડી. ઉપાશ્રયના દરવાજા ખુલ્લા છે. સજ્જન મોભાદાર વ્યક્તિ ગમે ત્યારે આવી શકશે, જ્યારે મોટી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જાહેરમાં ધર્મનકરી શકે. દાન પણ જાહેરમાં ન આપી શકે. સ્મગલિંગ કરીને પૈસા લાવ્યો એટલે ખોટી રીતે કમાયો છે, માટે તેને જાહેરમાં દાન નહીંથાય.” સભાઃ “સ્મગલર જાહેરમાં દેરાસર બનાવે તો શું કરવાનું?” ગુરુજીઃ “સંઘમાં આપણું કોઈ નથી સાંભળવાના.બાકી સંઘાચાર્ય પગલાં લઈ શકે. દા.ત. આવા સ્મગલરે બનાવેલા દેરાસરમાં પગ પણ મૂકાય નહીં અને કોઈ પગ ન મૂકે. મારું ચોમાસું મુલુંડમાં હતું. સંવત્સરીની રાત્રે હું પ્રાયઃ 12.30 વાગે માત્રુ પરઠવવા નીચે આવ્યો. મંડપમાં જ માત્રાની કૂંડી હતી ત્યાં રસોડામાંથી ધૂમાડો નીકળતાં જોયો. મેં ત્યાં તપાસ કરી તો શીરો, મગ પ્રાર્થના : 2 પડાવ : 6 " 2 21

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112