Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 14
________________ ૪ શ્રી શંકલેશ્વર પાર્શ્વનાથાનમ: नामोनमः श्री प्रभु आनदसागरसूरिभ्यः શ્રી મુનિગણ મહત્વવિચાર પરમાતમ પદ ચિત્ત ધરી, શ્રી ગુરૂ પ્રણમી પાય; મુનિગુણુ મહત્વ વિચારવા, ઉદ્યમ કરૂં સદાય સ્નાતક નિગ્રંથ મુનિવર, પુલાક બકુશ કુશીલ, એ પાંચે વંદનિક કહ્યા, કલિકાલે સુશાલ; દર્શન રહિત પાસસ્થાદિકા, વ્યવહાર વિહુણા તે; પૂજા વાંદવા અયોગ્ય તે, કહ્યું શાસે જેહ. ઘણું વખતે અલ્પતિ બાલ જી કેને વાંદવા અને કેને ન વાંદવાના વિચાર વમળમાં યાતે મહા થા મેહમાં પડી જઈ વિનય ગુણ જે ધર્મનું મૂળ છે, તેને ભૂલી જાય છે. અને મુનિયેના દે જોવામાં જ પિતાની ઇતિસમાપ્તિ માની બેઠેલા માનવિ મુનિ વર્ગને બહુ માનને અવસર ગુમાવી બેસે છે. માટે નીચે આપેલા “ગુરૂ શિષ્યના સંવાદથી” વંદન અવંદનના વિચારમાં વિવેકવાળા થવું જોઈએ, શિષ્ય-ગુરૂજી ના દર્શનમાં સંયમિ કેટલા પ્રકારના કહ્યા છે? ગરજી-૨ન દર્શનમાં સંયમિ બે પ્રકારના કહ્યા છે. શિષ્ય-તે કયા કયા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126