Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
Catalog link: https://jainqq.org/explore/034966/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3 v. gિle&tJtle હતુ મૂકી આશાતના કરવી નહિં. EILLTLLLTLTLTLLLTLTLTLTLTLTLTUTI ૐ મäનમ: , 2 વા, સતી સાચાદેવ શ્રીસુમતિનાથાય નમ: શ્રી મુનિ ગુણુ મહત્વ વિચાર છે દાદાસાહેબ, ભાવનગર, eetheat-2eo : P(કે 5A2A૦ ૦૬ , સંપાદક અને વિવેચક મુનિશ્રી ચંપકસાગરજી (સત્યાન's) TITLETTITUTILITIETntri ITI IT|TI[Ti[LT DIET LIMITIFITTI | li|JIT IT DIRLJUNGTOCOCOTTOTITOLOCOTTOTIZIEGLOTUTGITO – પ્રકાશક :પાતાણી નાનચંદ પરમાણુ'દ તળાજા (સૌરાષ્ટ્ર) પ્રથમ આવૃત્તિ વીર સંવત ૨૪૮૮ પ્રત : ૧૦૦ ૦. વિ. સ. ૨૦૧૮ મૂલ્ય : પઠન-પાઠન, II TITHITTITUTIITITTITLITTLTLI|THE ||||||| Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકને રખડતું મૂકી આશાતના કરવી નહિ. TET TTTTTTTITUTI TEL છે નમ: તાલધ્વજ તીર્થાધિપતી સાચાદેવ શ્રી સુમતિનાથાય નમ: a શ્રી મુનિગુણુ મહત્વ વિચાર સંપાદક અને વિવેચક મુનિશ્રી ચંપસાગરજી (સત્યાનંદ) TITLTLLLTLTLTLTLTLTLTLTLTLTLTLLLL -:પ્રકાશક:પાતાણું નાનચંદ પરમાણુંદ તળાજા (સૌરાષ્ટ્ર) પ્રથમ આવૃતિ પ્રત: ૧૦૦૦ વીર સંવત ૨૪૮૮ વિ. સં. ૨૦૧૮ મૂલ્ય: પઠન-પાઠન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન પાતાણું નાનચંદ પરમાણુંદ તળાજા (સૌરાષ્ટ્ર) સર્વ હક વિવેચકને આધિન છે. :: મુદ્રક: શ્રી અરૂણોદય પ્રીન્ટીંગ પ્રેસ : -ડાહ્યાલાલ એન્ડ ફતેચંદની કુ. ખારગેટ, ભાવના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) ॐ अहम् ॥ आत्मज्ञानाष्टकम् ॥ व्यापारव्यवहारौच, विभावगुणस भवौ । विवाहादिसुकार्याणि, संसारवृद्धिहेतवे ॥ १ ॥ सम्यक्त्वज्ञानचारित्रे, स्थिरता यदि संभवेत् । रागद्वेषमहामोहा, नष्टोजीवशिवङ्करः ॥ २ ॥ अहिंसासयमं तप, श्वात्मविज्ञानकारणम् । परमानन्दो महानन्दो, शुद्धस्वरूपसिद्धिदम् ॥ ३ ॥ मनसि जातसङ्कल्पा, विकल्पश्रेणिस भवाः । हर्ष शोकौ कथं भूतौ ? ज्ञेया तेषां हि संपदा ॥ ४ ॥ सच्चिदानन्द स विज्ञेो वीतरागेो विभुर्महान् । निर्विकल्प समाधिस्था, ह्यात्मा सिद्ध: स्वभावजः ॥ ५ ॥ मिथ्यात्वमविरतिं पुनः क्रोधमानमदादिकम् । संसारकारणं ज्ञात्वा. त्यक्त्वा शमं समाचरेत् ॥ ६ ॥ उपयोगो हि धर्मः प्रोक्तो, योगस्तं कथितं बुधैः । ज्ञेय द्रव्यानां विज्ञान, पर्यायगुणसंभवम् ॥ ७ ॥ एकचित्तो भवेदुद्ध्याता, ध्येयन्तु निवृतिर्गुण: । ध्यानन्तु गुणलक्ष्यश्च चम्पकान्धिः सुरवी सदो ॥ ८ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ (४) "ॐ हों श्री मदाचार्य आनन्दसागरसूरीश्वरजी गुरुभ्यो नमः" ॥ पुष्पाजलि:॥ यस्य कृपापरागुर्व:, तस्य ज्ञान गृहाङ्गणे । ज्ञानकोषो गुरोर्शात्वा, नमस्कारा भवन्तु मे ॥१॥ परम पुज्य आगमोद्धारक श्री मदाचार्यानन्द सागरसूरीश्वरस्य पटालङ्कार गच्छाधिपति शान्तमूर्ति श्री मदाचार्य माणेक्य. मागर सूरीश्वरजी मदीय गुरोः श्रीमद् मानसागरजो गणिवरस्य गुरु बन्धुः संप्रति जैनदर्शने बहु श्रुत:। श्रीमतां भवतां मया सम्यक्तयाऽखंडिताशां नाराधिना तथापि पुज्यानां चरणार्विन्दे भक्ति वत्सलोभूत्वा “मुनिगुणमहत्व विचार” पुस्तिका रुपा पुष्पांजलि समर्पयामि तां करुणापरो भगवान् स्वीकुरुत इति अभ्यर्थना. ॐ शांतिः शान्तिः शान्तिः श्री तलाजा . । लि. भवदीय चम्पक सागर. ॐ ही श्री परमात्मने नमः ॐ श्री मानसागरजी गणिगुरुभ्यो नमः द्वि शब्दो संप्रति-वर्तमानकाले तपस्वी ऋषिमुनि धर्म गृहिधमे राष्ट्रमध्ये चान्येपि मंडलेऽऽश्रमे छात्रालये केनचित् संस्थायां प्रायेण बहुलतया दाम्मिकानां पाखण्डानां साम्राज्य खलु वर्तते। तेनाऽहंकारमूर्तिरुपान्यक्त्यत्रो कि लेखन कि नलेखनमिति मूढधीजातोऽस्मि। तथा पि धृष्टतावष्टभ्य कथमपि लेखने साहसकृतः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમેદ્ધારક આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી માનસાગરજી ગણિવર્યના શિષ્ય મુનિરાજશ્રી ચંપકસાગરજી મહારાજ (સત્યાનન્દ) છે . જન્મસં. ૧૯૬૭ જેઠ માસ. અગવરી (મારવાડ) દીક્ષાસં. ૨૦૦૫ અષાડ સુદ ૮ સાબરમતી (ગુજરાત) Shree Sudharmaswami Gvanbhandar-mara Sutewww.maraganbhang Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ अरे विधातः। भवता किं कृतः, यत्सुशज्यं त्यक्त्वा स्वच्छदराज्यं दत्तम्। हा हे! भारतदेवता:कगताः येनार्य देशोऽनार्य तुलनां गतः तेनस्वच्छन्द राज्येनास्माकं सृतम् । यत्र बहीवानशालाऽभवत् । यत्राशक्त सशक्त भूयांसो प्राणय आश्रेयमलमेहन् । तत्स्थाने बह्वोः हिंसाया यन्त्रालया वर्तन्ते । यत्रनोति धर्मस्थानेऽनीतिधर्मो मनुष्यादीनां रुढीभूतः । नीतिमयधर्मो रसातलगत: कि बूमः कस्यानो पुत्करामो येन द्रव्यान्नेन मुनीनामपि मामलिनी जातं वाक् प्रवंचकी जाता, कायस्थितिः प्राय: निर्वीर्या क्रियाशैथिलय करी जाता किं कृत्वा प्रभुस्मरणे वा स्वाध्याये मनोलीनो भवति ? हे भारत देवते ! जागृत जागृत । यतः "राज्ञि धर्मिष्ठे घर्मिष्ठा, पापे पाप समे समा। राजममनुवर्तन्ते, यथाराजा तथा प्रजा ॥१॥ सुत्यज रसलाम्पत्यं, सृत्यज देहभूषणम् । सुत्यजाः काममोगाद्या, दुस्त्यज दम्भ सेवनम् ॥ २॥ स्वदोष निन्हवो लोक, पुजा स्याद् गौहवं तथा। इयत्वकदर्थ्यन्ते, दभ्मेन बत बालिशाः ॥३॥" अत: दम्भी हि दुर्दम्य एव। यदि निर्दम्भे यदा प्रवृति स्यात्तदाऽऽराधकेषु अग्रिमः स भवेत् । तस्मात्कलिकाले निर्द भी भवन महादुष्कह तथापि गुणेषु कथाश्चित् प्रवृतिकरणे निवी यो मास्म: । मया मुनिगुण महत्व विचार नामा पुस्तिकायां यत् किश्चि ल्लिखितं तत्सर्व पुर्व मुनीनां कथनानुसारेण यच्चवितस्य चर्वण का तेनाल्प प्रयासेन ग्रसने सुगमता भवेत् । अपिच यस्य कस्य पुस्तकस्य वाक्यं वा वाक्यार्य मया गृहितं. ते सर्वे मयि प्रसेदुः तेनाह स्तेन दोष भाग न भवामि । इयं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ (8) पुस्तिकाऽऽदर्श तुल्या झेया यथाऽदर्श मुख विलोक्य दोषान् . दुरिकरणे गुणान् प्रादुष्करणेऽऽदर्शी कारणरुप: स्यात् तथा इयं पुस्तिकापि कारणरुपा झेया। नहिकस्यापि संप्रदायस्यऽऽप्रम स्थितस्य व्यक्ते: निदाकरणेऽयं प्रयासो वा कृत: किन्तु वर्तमान्काले मुनीनामाचारो षकुश कुशील एव वर्तते सरागचारित्रत्वात् तेन यथाशक्ति धमें यतनीय कस्यापिदोषो न निरीक्षणीय गुण ग्रहण पर महान् लाभोऽस्ति । यत: "प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितश्वात्मन: किं नु भे पशुभि: तुल्यं, किनु सत् पुरुषरपि ॥१॥" अस्थाकृते: प्रेसकोपी पं. शाह नानचंद्र परमानन्देन तथा श्री अरुणोदय मुद्रणालये मुद्रणकृते तथा सद् द्रव्य सहाय श्री तलाजा श्री संघेन तथान्येपि महानुभावेन सहायकृतः तेषामुपकारो न विस्मरामः । इमां पुस्तिकां पठित्वा यदि कुत्रापि स्खलना दृप्यते तहि संशोधन कृते मां निवेदनीयम् । यो मोक्षार्थी सः मयि प्रसेदुः क्षति क्षमेयुरिति सुज्ञेषु प्रार्थना.॥ लि. चम्पकसागर (सत्यानन्द.) २०१७ संवत्सरे. शांति: शांति: शांति: ॥ लछु गुरु भूलदेखके, सज्जन लेना सुद्यार; परके अवगुन देखते, नहि कटे संसार. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ૐ અર્હમ્ શ્રી તાલ ધ્વજ મ’ડણુ સુમતિનાથ જિન સ્તવન, ( રાગ–દાન ઉલટ ભરી દીજીએ-એ દેશી. ) તાલ ધ્વજ મઢણ પ્રભુ, પચમ જિનવર વે, સાચા સાહેબ તને કહે, હું કિમ માનુ' એમરે, મુજમન સ્થિર સ્વામી થાએ, માનુ સાચુ કહેણ રે, અનુભવ વિના હું કમ કહુ, આવા અધિક વેણ રે. તાલ ૧ કહે લાક ભટકે સદા, વિશ્રદ્ધા જીવ અજ્ઞાન રે, જ્ઞાનીવિના ગુણ કાણ જીએ, અશ્રદ્ધાએ ફિલ્મ ભૂલું ભાન રે. તાલ૦ ૩ શ્રદ્ધાએ વિરતિ આ દરી, શ્રદ્ધાએ ભણ્યા જ્ઞાનરે, શ્રદ્ધાએ તુજ કહ્યા તપ તપુ, શ્રદ્ધાએ ધરૂ હું ધ્યાન રે. તાલ૦૨ માક્ષ મારગ મળે ઢુકડા, કાણુ રઅલે સસાર રે, સંવત બે હુજાર સાળમાં, તાલધ્વજ ભેટયેા સાર રે કર્યું ચામાસું તુજ ચરણમાં, તાલ૦ ૪ ચૈત્ર શુદી એક્સ્ચે, દીઠા ગિરિ દેવવિમાન રે, અન્તરે હથા અતિષણા, ચ'પક સાગરે સુમતિ શ્રુણ્યા, તાલ૦ ૧ છઠ્ઠા એ કિમ હું માને રે, તાલ૦ ૬ વરસ બેહુજાર સસ–દ્દશ રે, શાય સુમતિએ મનવશ કરે. તાલ૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૮) આ અહં નમઃ તાલ વિજ શ્રી શાંતિનાથ જિન સ્તવ રાગ :-જિંદાબાદ જિંદાબાદ (મુગલે આજમ). ભવ સાગર પાર ઉતારે, યા કુબે ના, મેરી નૈયા ડુબે ના, મેરી નૈયા ડુબે ના. કર કલ્યાણ કર કલ્યાણ, એ જિનવર મેરા...કર કલ્યાણ (૧) શાંત સુધારસ દશન તેરા, નયન કમળ યું ચંદા, આનન્દ અમીરસ ભર ભર પીતા, ભાવ કોરે બંદા. તાલ દવજમેં તુહિ બીરાજે, મનહર મુતિ તેરી કર કલ્યાણ (ર) અતિ જિનેશ્વર સાહેબમેરે, શાંતિ નામ સુખકાર, પ્રણવ રમાયો બીજ સહિત જે, જપતે નર અરનાર, અજ્ઞાન અધેરા દ્દહેગા જબ, હેઈગી નયા પારકર કલ્યાણ (3) સંસાર-તાપ ન હતા મુજસે, કર કરૂણા મહારાજ, માન-સરોવરતરંગ શ્રેણું સમ, ભાવ વરસાદે આજ. સમતા લાકર પ્રભુ ગણ પાકર, જીવન આબાદકર કલ્યાણ (૪) ચંપક સાચર પ્રભુ પાકર, હૃદયમેં ધરૂં મેં ધ્યાન, પાવન હેગા હદય હમાર, જૈસા ગુરૂગમ જ્ઞાન ભવ સાગરમેં તરણી વાણી, મૃતિ મહત્તા “મહાન ક૨ કલ્યાણ (૫) ૧ પ્રણવ કાર, ૨ માયા બીજ=ધકાર, ૩ તરીક નાવ ૪ મહત્તા=હિમા. ૫ મહાન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાંતમૂતિ સન્મિત્ર શ્રી કપૂરવિજયજી મહારાજ સાહેબના પટ્ટ શિષ્ય પર વરાગી શ્રી પુણ્યવિજયજી. મહારાજ સાહેબના શિષ્યરત્ન પર તપસ્વી બાળબ્રહ્મચારી પંન્યાસજી મહારાજ શ્રી મનોહરવિજયજી મહારાજ જન્મઃ ૧૯૫૧ આસો સુદ ૧૧ ગુરૂવાર, ભાલીયા (સૌરાષ્ટ્ર) દીક્ષા: ૧૯૭૬ માગશર સુદ ૩ ગુરૂવાર, ભદ્રેસર (કચ્છ) વડી દીક્ષા: ૧૯૭૮ મહા સુદ ૧૦ મંગળવાર, રાંધનપુર(ગુજરાત) ગણી તથા પંન્યાસપદ: ૨૦૧૦ માગ. શુદ ૩ બુધ, જુનાડીસા જન- પૂજન nandar com Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી શંકલેશ્વર પાર્શ્વનાથાનમ: नामोनमः श्री प्रभु आनदसागरसूरिभ्यः શ્રી મુનિગણ મહત્વવિચાર પરમાતમ પદ ચિત્ત ધરી, શ્રી ગુરૂ પ્રણમી પાય; મુનિગુણુ મહત્વ વિચારવા, ઉદ્યમ કરૂં સદાય સ્નાતક નિગ્રંથ મુનિવર, પુલાક બકુશ કુશીલ, એ પાંચે વંદનિક કહ્યા, કલિકાલે સુશાલ; દર્શન રહિત પાસસ્થાદિકા, વ્યવહાર વિહુણા તે; પૂજા વાંદવા અયોગ્ય તે, કહ્યું શાસે જેહ. ઘણું વખતે અલ્પતિ બાલ જી કેને વાંદવા અને કેને ન વાંદવાના વિચાર વમળમાં યાતે મહા થા મેહમાં પડી જઈ વિનય ગુણ જે ધર્મનું મૂળ છે, તેને ભૂલી જાય છે. અને મુનિયેના દે જોવામાં જ પિતાની ઇતિસમાપ્તિ માની બેઠેલા માનવિ મુનિ વર્ગને બહુ માનને અવસર ગુમાવી બેસે છે. માટે નીચે આપેલા “ગુરૂ શિષ્યના સંવાદથી” વંદન અવંદનના વિચારમાં વિવેકવાળા થવું જોઈએ, શિષ્ય-ગુરૂજી ના દર્શનમાં સંયમિ કેટલા પ્રકારના કહ્યા છે? ગરજી-૨ન દર્શનમાં સંયમિ બે પ્રકારના કહ્યા છે. શિષ્ય-તે કયા કયા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ : ? : ગુરૂજી-જૈન સંયમિએ અને જૈનેતર સયમિએ. શિષ્ય-જૈનેતર સંયમિએ કયા કયા ? ગુરૂજી-બૌદ્ધ ધર્મી સાધુ, હિંદુધર્મી સાધુ, મુસ્લિમ ફકીરા તથા કાયસ્થાક્રિકેા. શિષ્ય-તે તેને વંદન નમસ્કાર કરાય? ગુરૂજી-ન કરાય. શિષ્ય-શા કારણથી ન કરાય ગુરૂજી ગુરૂજી તે જીવાજીવાદિ ભેદેના સંપૂર્ણ જ્ઞાતા નથી, તેમજ સ`પૂર્ણ જીવદયાના પાલક પણ નથી. શિષ્ય-તેએ પણ ગુરૂજી! માક્ષને તે ચાહે છે. અને ઇશ્વર અલ્લાને ભજે છે. ગુરૂજી-ભાવના ભલે સારી હોય પણ જ્ઞાનક્રિયાનું સમ્યગ્ આચરણુ ન હૈાવાથી અવંદનીય છે. શિષ્ય-જૈન દર્શનમાં સમિયાના કેટલા ભેદ છે ? ગુરૂજી-જૈન દનમાં સંયમિયેાના પાંચ ભેદ છે શિષ્ય-કયા કયા? ગુરૂજી-સ્નાતક-નિગ્રંથ-પુલાક-બકુશ અને કુશીલ. શિષ્ય-એ શબ્દાના આધ કરવા કૃપા કરશે. ગુરૂજી(૧) જેમણે ચાર ઘાતિ ક્રર્માંના ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે કેવળી ભગવાન સ્નાતક કહેવાય. .. (૨) જેમણે ગ્રંથી ભેદી સમ્યગૂદન ક્ષાયક અથવા ઔપમિક અથવા ક્ષાયાપથમિક પ્રાપ્ત કરીને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #16 -------------------------------------------------------------------------- ________________ : ૩ : પ્રમત્ત યા અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલા તે નિગ્રંથ કહેવાય. (૩) જેમને પુલાકનામા લબ્ધિ પ્રાપ્ત થઈ હોય જેથી ચકવર્તાની સેનાને ચૂર્ણ કરવાની શકિત હોય તેવા પુલાક લધિવત મુનિરાજ પુલાક સંયમી કહેવાય. જેમને બીજના ચંદ્ર જેવું સાતિચારી ચારિત્ર હોય, અથવા બકુષ એટલે તુષ–ફતરા તેના જેવું ચારિત્ર હોય, અથવા યથાશક્તિએ, હરચ ભાવનાએ જે અંશે ચારિત્ર ગુણને ગ્રહણ કર્યો હોય, એવા સંવિજ્ઞ પાક્ષિક બકુશ સંયમી કહેવાય. (૫) જેમનું ચારિત્ર કેહેલા ધાન્ય જેવું કુત્સિત હોય તે કુશીલ સંયમી કહેવાય. તેમના ત્રણ ભેદ છે તે આ પ્રમાણે જ્ઞાન કુશીલ-ક્રિયાશીલ અને વ્રતકુશલ. (૧) જેઓ અવિધિએ જ્ઞાન ભણે ભણાવે તે જ્ઞાનકુશીલ. (૨) જેઓ શુન્યભાવે ક્રિયા કરે અથવા અવિધિઓ કિયા કરે તે ક્રિયાશીલ અથવા કવાયકુશીલ પણ લીધેલ છે. તેમાં પ્રત્યાખ્યાની અપ્રત્યા ખ્યાન કષાયના હદયવાલા લેવા જોઈએ. (૩) જેઓ મૂળ ગુણમાં દેષ લગાડે તે મૂળગુણ વ્રત કુશીલ અને જેઓ ઉત્તર ગુણ દોષ સેવે તે ઉત્તરગુણ વ્રત કુશીલ. એ પણ ભાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૪ : શુદ્ધિવાલા હોય, દેશે દિલમાં ડંખતા હોય અને સત્યપ્રરૂપક હોય તે વંદનીય બહુમાનનીય અને જૈન શાસન દીપક છે. અહીં પૂજ્ય શ્રી મહામહોપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજે રચેલ સવાસે ગાથાના સ્તવનની સાતમી ઢાળ વિચારવા યોગ્ય હોવાથી નીચે આપી છે. જે મુનિ વેષ શકે નવિ ઈડિ, ચરણ કરણ ગુણ હીણાજી; તે પણ મારગમાં દાખ્યા, મુનિ ગુણ પક્ષે લીણાજી, મૃષાવાદ ભલકારણ જાણું, મારગ શુદ્ધ પ્રરૂપજી, વંદે નવિ વંદા મુનિને, આપ થઈ નિજ રૂપજી. (૯) અર્થ-જેઓ ચરણકરણના એકસો ચાલીશ ભેદે હીણું હોય, મુનિગુણે રહિત હોય લાદિથી મુનિ વેષ છોડી શકતા ન હોય, તેઓને પણ મુનિ મારગના પક્ષકાર હોવાથી મુનિ મારગમાં ગણ્યા છે. વળી ઉત્સવ-મૃષાવાદ ભવસમુદ્રમાં ભટકાવનારું હેવાથી શુદ્ધ મારગની દેશના દેતા હોય છે. વળી સદાચારી મુનિયાને વંદન કરે પણ તેમની પાસે વંદન કરાવે નહિ. પણ પોતાનાથી હીણ ગુણું વા સમગુણીનું વંદન લે તે બાદ નથી કારણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં વિનયના જરૂર છે: “જે મુનિ વાગે પૂરા થશે, જે જે જયણા પાલેજી; તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણા ટાળે. આપ હીનતા જે મુનિ ભાષ, માન સાંકડે લોકેજી; એ દુર્ધાર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફૂલે ફેકે છે, અ:-જે મુનિ ગુણના રાગથી રંગાયા હોય, એટલે સામાન્યપણે નહી પણ શૂરવીરની પેઠે નિર્દભયણે રાગી હેય. અને યથાશક્રિત પિતાથી જેટલી બને તેટલી જયણ પાલતા હેય. તેથી શુભ ભાવના પરીણામે લઈને કર્મરૂપ કચરો સાફ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૫ : แ પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, છડાં છે પ્રવચન સાખીછ. શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત દાગ્રહ ભરીયાજી; ગૃહી યતિલિંગ કુલિંગ લખીએ, સકળ દાષના દરીયાજી. અ:-પહેલો શુદ્ધ મુનિ મારગને આચરનારા મુનિ, ખીજે શુદ્ધ શ્રદ્ધાવાન દેશવિરતિ કામદેવ જેવા શ્રાવક તથા અવિરતિ સમ્યગ્દષ્ટ શ્રેણિક જેવા શ્રાવક, ત્રીજો કુત્સિત ચારિત્રી સદ્ભાવનાવાળા સવિજ્ઞ પાક્ષિક મુનિ એ ત્રણે મેક્ષ મારગને અનુસરનારા છે. બીજા ત્રણ જે કે ગૃહિલિંગી બ્રાહ્મણાદિક અને કુલિંગી જોગી બર્ડાદિ અને યતિલિંગી પાસસ્ત્યા નિન્જાદિ કે જેને વેષ મુનિને ડ્રાય અને આચરણા-પ્રરૂપણા મુનિ મારગથી વિરૂદ્ધ હોય એ ત્રણે સંસાર સાગરમાં ડુમનારા છે. એમ શ્રી જિનની વાણી છે. પ્રશ્ન ત્રીજોસવિજ્ઞપાક્ષિક, ખીજા નંબરના શ્રાવકને વંદનીય હાય. ? - ઉત્તર-જવાબ જઘન્ય શ્રાવકને વંદનીય છે. અને વિવેકની ખાતર ઉત્તમ શ્રાવકને પણ વંદનીય છે, જેવા દેશકાળ જુઓ શ્રેણીક તથા કુમારપાળનું દ્રષ્ટાંત એમના વિનય ગુણથી મુનિએ પણ મારગમાં આવ્યા છે. “ જે વ્યવહાર મુનિ મારગમાં, ગુણઠાણાને લેખેજી; અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવુ, તેહજ જિનવર દેખેજી; જેપણ દ્રવ્ય ક્રિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવે; શુક્લબીજની ચંદ્રકળા જેમ, પૂર્વ ભાવમાં પાવેજી. અ:-જે વ્યવહાર મે.ક્ષ મારગમાં, છે તે વ્યવહાર દ્રવ્ય ક્રિયાદિક ભાવક્રિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુણુનો શ્રેણીએ ચઢાવે આલમનરૂપ હોય છે. www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંત:-જેમ બીજને ચંદ્રમા પૂર્ણિમાએ પૂર્ણ ભાવને પામે છે. તેમ વ્યવહારથી દ્રવ્યકિયાને કરતે તે ભાવ કિયાને પામે છે. “તે કારણ લજજાદિકથી પણ શીલ ધરે જે પ્રાણુંજી; ધન્ય તેહ કૃત પૂણ્યકતાથ, મહાનિશીથ વાણીજી. એ વ્યવહાર ન મન ધારે, નિશ્ચય નય મત દાખ્યુંજી; પ્રથમ અંગમાં વિનિમિચ્છાએ, ભાવચરણ નવિભાખ્યું છે. અર્થ – ઉપરોક્ત તે કારણથી જે પુરૂષ યા સ્ત્રી લજ્જાથી પણ શીલ-બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે ધન્ય છે. કૃત પૂણ્ય છે. તથા કૃત કૃત્ય છે એમ મહાનિશીથ સૂત્રમાં વ્યવહાર નયની અપેક્ષાએ જણાવ્યું છે, પણ આચારાંગ સૂત્રમાં વિતિગિચ્છા અધ્યયનમાં નિશ્ચય નયથી મનની સમાધિકારક ભાવ ચારિત્ર કહ્યું નથી પણ ભાવ ચારિત્રનું કારણ તો છે જ. આ ભાવને ધ્યાનમાં લેતા લજજાથી શિયળ પાળતી વિધવા બહેનની દયા ખાનારાઓની દયા આવે છે, કે -બિચારા અજ્ઞાનને આધિન થએલા ઓડનું ચેડ બેલી બાફી મારે છે, પણ સમજતા નથી કે તેઓ કુલ લજજાને નેવે મૂકી પુર્નલગ્ન કરનારી શિયળભ્રષ્ટ થએલી અથવા શિયળભ્રષ્ટ થએલા કરતાં લજજાથી શિયળ પાળનારાઓની સંખ્યા વધારે હશે. માટે સ્વપરના કલ્યાણની ખાતર જેમ તેમ બેલીને બાકી મારશે નહિ. તેથી હે શિષ્ય ! ધર્મનું મૂળ વંદનએ વિનય ગુણ છે, માટે યોગ્ય સ્થાને નમ્રતા પૂર્વક વિનય ગુણને છોડવો નહિ. શિષ્ય-હે ભગવન શાસ્ત્રમાં તે આ પ્રમાણે બતાવેલ છે. “समण वंदिज्ज मेहावी, संयम सुसमाहिय । પરણિય તિત્તિ, તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ : ૭ : અ:-વિશિષ્ટ બુદ્ધિવાળાએ સમ્યક્ સમાધિવત અને સત્તર પ્રકારે સજમના પાલક તથા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિએ યુકત હાય વળી અસજમતે વખેડનારા હોય એવા મુનિને વાંદવા જોઇએ. ગુરૂજી:-તમારી વાત ખરાબર છે, પશુ દુષ્કાળમાં તુચ્છ ધાન્ય જેમ પેટના ખાડો પુરવા માટે ઉપયેગી હાય તેમ ઉત્તમ સાધુઓના અભાવે મધ્યમ જધન્ય ચારિત્રી પણ શાસન રક્ષક અને શુભ ભાવનાવાળા હાવાથી અકુશ કુશીલ પણ વંદનીય છે. શિષ્યઃ- પછી હૈ પૂજ્ય શાસ્ત્રમાં અવંદનીયના પાઠ કેમ મૂકયે છે. "पासत्थाई वदमाणस्स, नेवकित्तीन निजरा होई । कायकिलेस एमेब, कुणई तह कम्म बंध ं च ॥ १॥ અ:-૪ પાસસ્થાદિક પાંચ પ્રકારના મુનિઓને વંદન કરવાથી કીર્તિ કે નિર્જરા કાંઇ થાય નહિ પણ કાય કલેશ અને કર્મબંધન થાય તે અગ્નિથી દાઝવા કરતાં દૂર રહેવું શું ખોટુ ? ગુરૂજી:-તમારૂં કહેવુ' વ્યાજબી છે. શ્રદ્ધા-સદ્ભાવ વિનાના એ પાંચે અવ'દનીય છે, એમાં ખાટુ નથી. શિષ્યઃ-ભગવન્ ! તેમનુ' નૈપથ્ય વેષભૂષા સરખી હાવાથી શી ખબર પડે? ગુરૂજી:-પ્રાય: તેમના કૃત્યે પ્રસિદ્ધ જ હોય છે. છતાં 'ભી દંભ રચના કરે જેમકે કેાઈ કુલટા સ્વ-પતિ પર પ્રેમ અને હાવભાવ દેખાડે પણ પ્રેમ તેા પપ્રેમીથી જ કરતી હાય છતાં મુગ્ધતિ તેણીની સાથે વ્યવહારેાચિત વર્તે છે, એમાં પતિનુ' સ્વલ્પ બગડે છે, પણ પત્નીનું તે। અસ યમને લઈને આલેાક તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૮ : પરલેક બંને બગડે છે. તેમજ વંદકનું સ્વપજ બગડે છે. પણ એવા અસંયમી વંદાવનારનું તે ઈહલેક તથા પરલોક બંને બગડે છે. વળી તેણે સમ્યકત્વને વસેલું હોવાથી તત્વથી ડુબેલે છે, તથા તેઓ અગીતાર્થ હોય ઉત્સર્ગ અપવાદના અજાણ હોય કેવળ દ્રવ્યલીંગી મિથ્યાપ્ર૫ક હોય છે. માટે વિચક્ષણ પુરૂષ તેઓને કળી-જાણી જાય છે. રશિયન સરકાર જેમ યુનેમાં વારંવાર વીટેન ઉપગ કરે છે તેમ એ પણ વારંવાર અપવાદ સેવ્યા કરે છે. વળી પાપના પશ્ચાતાપથી વિમુખ હોય છે. શિષ્ય-તે પછી હે પ્રભો ! એ પાંચે સંયમાભાસેનું વિસ્તારથી વર્ણન કરી એમનું આચરણ તથા પ્રફ પણ કેવી હોય તેને બોધ કરવા કૃપા કરશે. ગુરૂજી ત્યારે સાંભળ સાવધાન થઈને પાસવ્યો એસન્નો કુશીલે સંસો તથા જહાઈદો એ પાંચે શ્રમણાભાસે છે. તેના દેશથી સર્વથી વિગેરે અનેક ભેદ છે. તે નીચે મુજબ જાણું– (૧) પાસજ્ઞાન દર્શનની પાસે રહેનારે અથવા ૮ મદ ૫ વિષય ૪ કષાય એ નિદ્રા ૪ વિકથા એ પાંચે પ્રમાદને સેવનાર હોવાથી સેવારૂપ પાસથી બંધાએલે પાર્શ્વસ્થ (પાસન્ધ) જાણ તેના બે ભેદ છે તે બતાવાય છે. ૧-૧ દેશ પાશ્વસ્થ-જે ઉત્સર્ગથી શય્યાતરને પિંક ગ્રહણ કરે વળી સામે લાવેલ પિંડ ગ્રહણ કરે, વળી રાજપિંડ ગ્રહણ કરે તથા દેશ નગર-ગ્રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ કુલ-વસતિ આદિને વેષે મમત્વભાવ રાખે તેમજ માહથી અપાત્ર શિવે બનાવે અને તેમાં મમતા રાખી તેમના દેને પિષે તે દેશપાર્શ્વસ્થ. ૧-૨ સર્વ પાશ્વસ્થ-જ્ઞાન દર્શન ચારિત્રના ગુણોથી સર્વથા છેટા રહે. વળી આજીવિકા ખાતર જ વેષને રાખતે હોય, અને તેને ભજવાતે હોય, સત્તિ અચિત્ત દ્રવ્યના વ્યવહારથી વિમુખ હોય, ગૃહસ્થને . અતિ પરીચય કરી ગૃહસ્થની વાતમાં ભળી જતે હોય તે સર્વ પાર્વસ્વ. કહ્યું છે કે:– “નહિ નકારસી નહિ પિરસી, નહિ ભણવાનો ખપ; લીધા ઝોળી પાતરાને, આવી ઉભા ટ૫.” ઈતિપાર્શ્વસ્થ વિગેરે ૨ અવસન્ન-જે મુનિ દશવિધ ચકવાળ સમાચારી - પાળવામાં આળસુ હોય, તથા આવશ્યકાદિક કિયામાં તે પ્રમાદી હોય તે મુનિ અવસાન્નો, એના બે ભેદ છે દેશથી. અને સર્વથી તે બતાવાય છે, ૨-૧દેશ અવસન્ન:-ષડાવશ્યક સૂત્રપરિસી અર્થ પર સી પડિલેહણ-ભિક્ષા ધ્યાન-નિષેધકી-આવસ્યકી દિવા . નિદ્રા વિગેરે દશ-વિધ સાધુ સમાચારી તથા એઘ પદ સમાચારીનું ઓછું વધતું આચરણ કરે, ઉત્સાહ હિન થઈ રાજવેઠની જેમ ક્રિયા કરે, ગુરૂશિક્ષાએ સામે થાય, મિથ્યાકૃત્યને મિચ્છામિ દુક્કડં દે નહિ વિગેરે વિગેરે દેશ અવસાન્ન. ર-૨ સર્વ અવસર્જા-શેષકાળમાં ઉત્સર્ગથી પાટપાટલા વાપરે તથા સ્થાપના પિંડ ગ્રહણ કરે. સદાકાળ - સંથારો પાથરી રાખે, ભેટ તરીકે આવેલ દોષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ :૧૦: આહાર લે તથા વાપરે, વળી ગર્દભ ઉપર લાદેલા બોજની જેમ ચારિત્ર વહન કરે તે સર્વ અવસન્ન કહેવાય. કહ્યું છે કેશીર સુંઠાયે મેં તીન ગુણ, શીરકી મીટ જાવે ખાજ, ખાનેકું રેટી મીલે, લાક કહે મહારાજ. ૩-કુશીલ-જેને આચાર વિચાર કુત્સિત હોય તે કુશીલ તેના ત્રણ-પ્રકાર છે તે આ પ્રમાણે-જ્ઞાનકુશીલ-દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ તે વિસ્તારથી બતાવાય છે, ૩૧ જ્ઞાનકુશીલ-આઠ પ્રકારે જ્ઞાનાચાર રહિત ભણે ભણાવે. તથા એહિક સુખની ખાતર ભણે–ભણાવે વિગેરે ૩-૨ દર્શન કુશીલ:-આઠ પ્રકારે દર્શનાથાને જાણે નહિ તેમ પાળે નહિ, નહિ પાળવાને પરિચય કરે તથા અનંતાનુબ ધી કષાયવાળ હાય વિગેરે, ૩-૩ ચારિત્રકુશીલ–આઠ પ્રકારના ચારિત્રાચારને પાલે નહિ. નહિ પાળનારાઓને પરિચય કરે, જેષ જુએ, નિમિત્ત કહે, લૌકિક કર્મ કરેયંત્ર-મંત્ર-તંત્રભૂતિકર્મ—ખલીપિંડ આદિ પોતે કરે. બીજાને આદેશ આપી કરાવે, વળી દાનાદિક દુર્ભાગ્ય સૌભાગ્ય કરનારી જડીબુટ્ટી બતાવે તથા રેહિણી પ્રજ્ઞપ્તિઆદિ વિદાઓને વાર્થ માટે ઉપયોગ કરે, પિતાની જાતિ કુલ પૂર્વ આદિ કહીને આજીવિકા મેળવે, વસ્ત્ર પાત્ર ડાંડારિક ઉપકરણે બહમલા રાખે વળી કેશ, નખ શરીરાદિને સુશોભિત કરે–વિભાજિત કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ :૧૧: વળી શિષ્યાદિ પરિગ્રહને વિષે મમત્વ ભાવ રાખે. વિના કારણે અપવાદ માગ સેવે-ઇત્યાદિક ચારિત્ર કુશીલ જાણવા. શિષ્યઃ-ગુરૂદેવ ! આપે વતમાનની વર્તણુકની વાતા તેા કહી નહિ કે જેઓ ડાળીમાં બેસી વિહાર જાત્રા કરે, ઘડીયાળ રાખે, છાપા-ટપાલના થાક જામે. છાપાઓ કાઢે તથા કઢાવે; નનામી પત્રિકાઓ છપાવે, કેટે લડે તેમ લડાવે, તાર કાલ કરાવે. તેમજ પાટલા પરીગ્રહ શિષ્ય પરીગ્રહ ભક્તપરીગ્રહ, ઉપાશ્રય પરીગ્રહ રાખે, મમતા ભાવે પુસ્તક સ ંગ્રહે અભક્ષ્ય ઔષધનુ સેવન કરે, વિગેરે ચારિત્રકુશીલમાં ન આવે ? ગુરૂજી:-આવી કેટલીક બીના ઉપર કહેવાય ગઈ કેટલીક ન કહેવાણી ડાય તે પણ આવી જાય છે. શિષ્યઃ-તા પછી ભગવન્! પ્રથમ વર્ણવેલ વાંદનીક કુશીલમાં અને આ કુશીલમાં તફાવત શું છે? ગુરૂજી:-તુ' સમજ્યો નહિ, આ પાર્શ્વ સ્થાદિનું વર્ણન ચાલે છે. એમાં શ્રદ્ધા વિમુખાનુ સ્થાન છે. આ દર્શનકુશીલ છે તેથી એ અવંદનીય છે. કહ્યું છે કે— જે “સળ સટ્ટો મટ્ટો, લખમટ્ટુલ્સ નત્ય નિાળા सिजति चरण रहिआ, दंसण रहिआ नत्र सिजति ।। નથી ભ્રષ્ટ છે તેજ ભ્રષ્ટ છે, દનથી ભ્રષ્ટનેમાક્ષ નથી. જે દ્રવ્ય ચારિત્ર રહિત હાય પણ ભાવચારિત્રથી મેાક્ષે જાય છે પણ દર્શન હીણુ દાઈ કાળે માથે જાય નહીં માટે પ્રથમ વણ વેલ કુશીલ સાક્ષેપથી વંદનીય છે, તેમાં દ્વેષ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com · Page #25 -------------------------------------------------------------------------- ________________ :૧૨: શિષ્યઃ-તા તે ગુત્ર ! બહુ શિથિલાચારના પ્રચાર થશે અને મુનિમારગ અધારામાં રહેશે. ગુરૂજી:-એ બનવુ' સભવ નથી કારણ કે મેાક્ષાર્થી જીવા જેમ બને તેમ સુંદર ચારિત્ર પાલવાની ઇચ્છાવાળા હાય છે, તેથી એવા મહાત્માઓને શિથિલાચાર પ્રિય ન ડૅાય એ જ ઠીક છે. બીજી' હાલતે મેટા ભાગે શ્રાવકકુલમાંથી જ દીક્ષિતા હાય છે, તેથી મેાક્ષ માર્ગના અનુરાગી થઈને જ દીક્ષા લે છે. તેથી ઓછા દેષ સંભવે; અક જગેાએ જૈનેતરમાં પણ કહ્યું છે કે- ( જ્ઞાનનહીં ધ્યાનન મનની માલામે; માડુકીયા ઉડાવે ખાવા, એટા ધમ શાળામે ” ૪ સસક્તઃ ગ`ગાજી ગયે ગંગાદાસ. જમનાજી ગયે જમનાદ સવાળી યુક્તિને અનુસરી જેવા સાથ મળે તેવા બની જાય. અર્થાત્ કોઇ વૈરાગી મળે તા વૈરાગી બની જાય અને કોઇ બાઇ રાગી મળે બાઇ રાગી બની જાય અથવા ઉત્સર્ગ અને અપવાદને ભેગા ભરડે એટલે ભાખે-કહે. તેના પણ એ ભેદ છે દેશથી ને સવથી ૪-૧ દેશ સ ́સક્ત-સકિલચિત્ત, પ્રાણાતિપાતા િપાંચ આશ્રવાને સેવનારા તથા ઋદ્ધિગારવ-રસગારવ.-શાતા ગારવ એ ગારવ ત્રીકમાં તેમજ સી-ઘરબારતે વિષે અત્યંત આસક્ત દુર્ધ્યાન યાયી, મત્સરી-સુષાભાષી પરપરીવાદિ વિગેરે. રાગી મુનિ મલે તા ધમરાગ જેવા દેખાવ કરે અને પાશ્વ સ્થા િમળે તે . www.umaragyanbhandar.com ૪-૨ સર્વાંસ'સક્ત-જ્યારે કોઇ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #26 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : તેના જેવું થઈ જાય અથાત તેના અપલક્ષણમાં સહાયક બને વિગેરે એવાઓની ગૃહસ્થ પર એવી છાપ પડે કે જેથી લોક જોડકણું જોડી કાઢે.: ગુરશાહ આથી વહેરવાને, છુંદો વાગ્યો ધમ; શ્રાવિકાની છાતી ફાટી, જેને આવ્યા જમ.” એવા મુનિ ગૃહસ્થને ભય આદિ બતાવી દ્રવ્યાદિ પ્રાપ્ત કરતા હોય છે, તેથી પરિચય કરવા લાયક કે વાંદવા લાયક હેતા નથી. ૫ યથાઈદ-સ્વેચ્છાચારી આગમની તથા આગામધારી ગીતાર્થની આજ્ઞા નહિ માનનારો, ઉસૂત્રપ્રરૂપક, અન્ય લિંગીઓમાં ભળી જારે, આચાર્ય–ઉપાધ્યાય સ્થવિર પ્રવર્તકાદિની નિંદા કરનારે, બહુશ્રુતની ઠેકડી ઉડાડનારો જેમકે વઠા દીઠા બહુ શ્રત, એતે બાઉશ્રી છે, બાઉ એટલે લાડવા ઉડાઉ છે. અથવા તે ગીતાર્થ નહિ, પણ ઘેટાર્થ છે. ગાડર પ્રવાહ ચાલનારા આજ તે સુધારક યુગ છે. આજે રૂઢીચૂસ્તનું કામ નથી. પ્રભુ મહાવીરે એકાંત વિધિ પણ થતા નથી, ને એકાંત વિશેષ પણ બતાવ્યું નથી. પરંતુ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ જાણીને વર્તવું જોઈએ. એનું નામ સંધ સ્થવિર અને એનું નામ ગીતાર્થ. કેવળ જુનવાણીનું ગદ્ધાપૂછ ઝાલી રહીએ તો આજે જીવવું પણ મૂકેલ છે. ઇત્યાદિક અનેક પ્રકારની વાકચતુરાઈથી કેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : શ્રમમાં નાંખી શ્રદ્ધાથી યૂત કરે તેના અનેક પ્રકારો છે. વિસ્તારથી ગ્રન્થાતરથી જાણવા. તેથી હે શિષ્યા ઉપરોક્ત અવંદનીય પ્રત્યનીનું સ્વરૂપ જાણુ-વિચારી, વાંદવા ગ્ય જ્ઞાન દર્શનચારિત્રરૂપ રત્ન ધારક થજે “ગુરૂ હિંવદ્વિજ” ઈતિ શમૂ છે શાતિ શાન્તિ શાન્તિ: | શિષ્ય :-તહરવાણી–ભગવદ્ ! મારા પર કૃપા કરી મને બોધ કર્યો એ હું કદી ન ભૂલું. પાસસ્થાદિ પાંચ શ્રમનું વા૫ લખવામાં પૂજ્ય મણિવિજયજી મહારાજે રચેલ ચકમાસી વ્યાખ્યાનને સુધારા વધારા સાથે ઉપગ કર્યો છે. એમાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ મારાથી જે કાંઈ લખાણું હોય તેને મન-વચનકાયાથી ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું: આધાર ગાથા જાન જોતો, લા ગુલ્લો હેર સંરો.. अहउंदोवियएए, अवंदणिज्जा जिणमय मि. ।। કુગુરૂને લેહ શિલાની ઉપમા जह लोहसिलाअप्य-पिबोलप, तहविलम्म पुरिसंवि । ईह सारं भोय गुरु, परमप्याणं च बोलेइ ॥ જેમ લેઢાની શિલા પિતે ડુબે ને તેના આશ્રિતને પણ ડુબાડે, તેમ ઈહા આરંભ સમારંભ યુક્ત ગુરૂ પોતે ડુબે ને આશ્રિત ભક્તને પણ ડુબાડે એ ઉપર પણ એક ભાષા જોડકણું છે. ગુરૂજી ગુરૂજી લે સહુ, ગુરૂને ધર બેટાને વહુ; ગુરૂને ધર ટાંટાને હેર, આ૫ વલાવું આપજ ચોર એ રીતે ગુરૂની અનેક જગ્યાએ હાય સહ નિંદા કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : અહીં શ્રીમદ્ મહાપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત સવાસ ગાથાના સ્તવનની ઢાળ પહેલી વિચારવા જેવી હોવાથી લીધી છે. ઢાળ પહેલી સ્વામિ સીમંધર વિનતિ, સાંભળ માહરી દેવ રે, તાહરી આણ હું શિર ધરું, આદરૂં તાહરી સેવ રે. સ્વામિ. ૧ અર્થ:– હે મહાપ્રભો ! દેવાધિદેવી શ્રી સીમંધર સ્વામિ! મારી એક અરજ સાંભળે. તમારી આજ્ઞા હું મસ્તકે ધારણ કરૂં છું. અને નિશદિન આપની સેવાને ચાહું છું. (૧) “કુસુફની વાસના પાસમાં, હરિણ પરે જે પયા લેક છે, તેહને શરણ તુજ વિણ નહીં, સલવલે બાપડા ફોક રે. સ્વામિ. ૨ અર્થ –કુ)ના પરિચયથી તેમની વાણીરૂપ પાશમાં મૃગની પરે લોકો પડાણા છે. તેમને આપના વિના હે પ્રભો ! શરણું બી:નથી. બિચારા ધર્મને ન સમજે ત્યાં લગી ધર્મ અને ધન બને ગુમાવી કીડાની માફક ફોગટ ટળવળી રહ્યા છે. (૨) જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરા કુલાચાર છે, લુંટે તેણે જન દુખતા, કિંહા કરે લોક પકાર રે, સ્વામિ. ૩ અર્થ:-જ્ઞાન દર્શન યાત્રિરૂ૫ ગુણત્રિક વિના ગુણત્રિકના બહાને લોને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરાવે. અને ગુણવિશ્લોકને અપશુ કરે. સ્વાર્થ સાધુઓ બિચારા ભોળા-ભલા લોકોને જોળે દહાડે લટે છે. (૩) હ નવિ ભવ તર્યા નિરગુણી, તારો કેણી પરે તેણું રે, એમ અજાણ્યા ૫ડે કંદમાં, પાપ બંધ રહ્યા જેહ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : અર્થ :—જે નિર્ગુ'ણી આત્માએ પાતે ભવતર્યાં નથી, તે બિચારા ખીજામને શી રીતે તારવાવાળા થશે. એમ ધર્મને હિ જાણનારા અજાણુ જવા પાપમધન રૂપ ૬માં પાયા સંસાર સાગરમાં રઝળ્યા કરે છે (૪) કામકુ ભાદિક અધિકતું, ધનું કા નવિ મૂલ રે; દાડે ગુરૂ તે કાખવે, શું થયુ' એહ જગ શુલ ૨. સ્વામિ. પ Ο અથ' :-કામકુ ંભ, ચિંતામણી રત્ન અને કામધેનુ પાર્શ્વ મણુિ આદિથ પણ આત્મધર્મનુ મૂલ્ય અનેકગણુ` છે. છતાંએ કુગુરૂએ દામની સાથે જેનું કામ છે તે અમુક દ્રવ્ય આપવાથી તમારૂં પાપ છૂટી જશે, અથવા તમને અમુક પૂર્ણ થશે. આવા જુઠે ઉપદેશ દષ્ટ ધનુ લીલામ કરી દાડે વેચે છે તે શું જગતમાં ફૂલ રૂપ નથી ? અર્થાત્ લરૂપ જ છે માટે ગુરૂએથી સાવધાન રહેવુ એ જ વિવેક છે. (૫) અની દેશના જે દિએ, આલવે ધમના બ્રશ રે, પરમ પદના પ્રગટ ચાર તે, તેહુથી પ્રેમ વહે પૃથ રે. · રવામિ. ૬ અર્થ :—ગુરૂએ પોતાના સ્વાથ સાધવા ખાતર દૃષ્ટિ રાગી ભક્ત છનાવી ગુરૂપૂજનની ઉછામણી ખેાલાવી પમિહને પોષવાના ઉપદેશ આપે છે. વળી આગમ ગ્રંથાના અથ` પોતાને સ્વામ પોષાય એવા સમજાવી આગમ ગ્રંથને લેાપે છે, અથવા તે સંબંધી વાત જ ઉચારતા નથી. એવા પરમા માના ચોરાયા શુ' પગ ચાલશે ? એવા કુગુરૂ જૈન દર્શનના રક્ષકો નથી પણ ધોળાદિવસના લાડપાડુઓ સમજવા. (૬) વિષય રસમાં ગ્રી માચિકા, નાચિયા કુરૂપ પૂર હૈ, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર ૨૦ સ્વામિ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : અર્થ – બાળ ભક્તો પણ પાંચે ઈન્દ્રિના વિષય રસમાં રાચી રહ્યા છે. અને ગુરૂઓના બાહ્ય આડંબરથી અંજાઈ જઈ જડી બુટ્ટી મંત્ર તંત્રાદિ ચમત્કાર જોઈ તેમને સામૈયા કંઠમાઠથી કરી જેન– શાસનથી પ્રભાવનાના બહાને ધૂમધામ મચાવી રહ્યા છે. સાચાગુર શ્રાવકની ભક્તિને રેકતા નથી તેમ આડકતરી રીતે પ્રેરણું પણ કરતા નથી. ફંડફાળા કરાવી આદેશ પૂર્વક જલસા પાણી કરાવવા. અમુજ બેન્ડ લાવે, અમુકજ ગવૈયાને બોલાવો વિગેરે અનેક આદેશ કરી પોતે ડુબે છે ને બાળભક્તોને પણ ડૂબાડે છે. શાસ્ત્રકાર જણાવે છે નિયમિત ભણવું ભણાવવું જ્ઞાન ધ્યાનમાં તલ્લીન થવું એ તે દૂર રહ્યું, કેવળ ક્રિયા કાંડમાં રાખ્યા માયા રહે છે. કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિન વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢેલરે; સ્વામિ. ૮. અર્થ: હે વિશે આજે અલ્પગીતાર્થતા હોવા છતાં મેટા મેટા ગીતાર્થપણાના વિશેષણે લગાડી ગૃહસ્થને ઈદંતીય સમજાવી પિતાને પિતાને વાડે જ કરવા ખાતર મહેમાંહે લડાઈની હેળી સળગાવી કદાગ્રહરૂ૫ રાહુથી ગૂંચાએલા મુઠ્ઠીભર ભકતોમાં પોતાની પ્રભુતા મનાવતા અને પોતાના વચને થાપતા જરાએ શરમાતા નથી વળી અનંતજ્ઞાની જિનેશ્વર દેવો એમ ફરમાવે છે, વિગેરે જિન નામના ઓઠા નીચે પિતાના મતને ઢેલ બેંડના અવાજની સાથે પ્રચાર કરી રહ્યા છે. ૮ કેઈ નિજ દોષને ગોપવા, રેપવા કેઈ મત કંદરે; ધર્મની દેશના પાલટે, સત્ય ભારે નહિ મંદ રે; સ્વામિ. ૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ :૧૮: અથ –કેટલાક કુગુરૂઓ બિયારા સત્ય કહીશું તે લેકે આપણું માનશે નહિ તેથી આગમના અર્થને મરડીને પોતાને સિદ્ધાંત મનાવવા મતિમ સત્યસિદ્ધાંતથી વેગળા રહે છે. વળી પિતાના દુર્ગણે કેમ અપ્રગટ રહે તેના માટે અનિશ ચિંતા કરતા રહે છે. ૯ બહુમુખે બેલ એમ સાંભળી, વિધરે લેક વિશ્વાસ રે; હતા ધર્મને તે થયા, ભમર જેમ કમલની વાસ રે; સ્વામિ, ૧૦, અર્થ –ધણા મુખે જુદે જુદે ઉપદેશ સાંભળી અવિશ્વાસુ થએલા ભક્તજને કમળને જેમ ભમરે શેલતે ફરે તેમ બિચારા ધર્મને શોધતા ફરે છે. ૧૦. સંવત ૨૦૧૬ ના ભાદરવા વદ ૩ ને ગુરૂવાર મું. કોળીયાક સૌરાષ્ટ્ર) લી. મુનિરાજશ્રી ચંપક સાગરજી મહારાજ. શ્રી પાઠકસ્ય શુભ ભવતુ, ઈતિ મુનિગણ મહત્વ વિચારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીજો સાધુ જીવનના ૮૪ (ચોર્યાશી) આભૂષા गाथा छंद ૧ ર ૩ ૪ ૫ ૬. उरग गिरी जलण सागर, नभतल तरुगणसमोय जोहोर ॥ ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ भमर माय धरणी जलरुह, रवि पवण समयवो समणो ॥ १ ॥ અર્થ :-સ-ગિરી-અગ્નિ-સમુદ્ર-આકાશ-વૃક્ષ-ભમર-મૃગ-પૃથ્વી કમળ–સૂર્ય અને વાયુ એ બાર અંગના બાર આભૂષણાના સાત સાત પેટા ભેદ વડે ચાર્યાશી આભૂષણા થાય છે, તે નીચે મુજબ: (૧) મુકુટ સ્થાને સપના સાત ભેદ સમજવા. (૧) “ જેમ ઉંદર ખાડે ને લેરિંગ ભાગવે” એ કહેણી · અનુસાર સાધુ મુનિરાજ બીજાએ-ગૃહસ્થાશ્રમીએ પેાતાના માટે બનાવેલા મકાનમાં રહે, પણ પાતાના માટે મકાન બનાવે નહિ, ખીજા પાસે બનાવરાવે નહિ, અને મકાન બનાવનારને પ્રશ ંસે નહીં, તે પણ સ્ત્રીપશુ–પડ કે કરી રહિત હાવુ જોઇએ. સ્વાધ્યાયને અનુકુલ હાવુ જોઇએ. (૨) જેમ મગધન કુળના પેર્યાં વધેલું વિષ પાછુ ચુસતા નથી, તેમ સાધુ મહારાજ પણ છાંડેલા કામ ભેગને પાછા ઈચ્છે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૨૦: (૩) જેમ સર્ષ બીલમાં પેસતાં પોતાના વક્ર સ્વભાવને છેડે છે તેમ સાધુ મહારાજ પણ પૂર્વને વકતા સ્વભાવ છોડી મક્ષ રૂપ બીલ રૂપ મારગમાં સ્વભાવે ચાલે છે. (૪) જેમ સર્ષ બીલમાં પેસતાં વશરીને બીજે કયાંય સ્પર્શ કરતું નથી તેમ મુનિરાજ પણ આહાર પાણી કરતા સ્વાદને સ્પર્શ કરતા નથી. (૫) જેમ સર્પ કાળ પરિપકવે કાંચળી ત્યાગી ચા જાય છે. પુન:કાંચળીને સંભાળતું નથી, તેમ સંયમી પણ સંસાર ત્યાગી નીકળી ગયા પછી પુન: ઘર દારા સંભાળે નહી. (૨) જેમ સર્ષ સુંવાળા શરીરને લઈને કંટક કંકરાતિથી સંભાળી ચાલે તેમ મુનિ પણ દયાભાવથી સુંવાલા હદયવાલા જીની જયણ પાલતા વિચરે. અર્થાત્ નીચી દષ્ટિએ ઇરિયાસમિતિ શેધતા ચાલે. (૭જેમ સર્ષને જોઈ બીજા જીવે ભય પામે તેમ મુનિવરને જોઈ પૂગળપણી પાખંડીઓ છેટા રહે તથા મેહનીયાદિ કર્મો પણ શાંત પડી જાય. અથવા નાશ પામે. (૨) જમણા કાને ગિરિરૂપ કંડલનું આભૂષણના સાત ભેદ (૧) જેમ ગિરિરાજ અનેક ઔષધિ સહિત હોય તેમ સંચમી પણ અનેક લબ્ધિઓ રૂ૫ ઓષધને ધારણ કરનાર હેય. (૨) જેમ ગિરિ ઝંઝાવાતથી પણ ચલાયમાન ન થાય તેમ મુનિશ્રી પણ બાવીશ પરિવહ આદિ વાતથી ચલાયમાન ન થાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ :૨૧: (૩) જેમ ગિરિ નાના મોટા પ્રાણીઓને આધાર સ્થાન હોય છે તેમ મુનિરાજ પણ નાનામોટા પ્રાણુઓનું નિર્ભય રૂપ આધાર સ્થાન છે. (છ જેમ પર્વતમાંથી નાના મોટા ઝરણું નીકલે છે, અને તેનાથી ક્ષેત્રે પિોષાય છે, તેમ યોગીઓના મુખમાંથી વાણુરૂપ કરશુઓ વડે ભવિ ના સદ્દભાવરૂપ ક્ષેત્રો પિવાય છે. (૫) જેમ ઉંચાઈમાં ગિરિ શિખરે ઉંચા હોય છે, તેમ મુનિરાજોના શુભ પરીણામે બહુ ઉંચા હેય છે. (૬) જેમ પવ તે રત્નાદિની ખાણ મનાય છે, તેમ મુનીશ્વર પણ જ્ઞાન-દર્શન-ચરિત્ર રૂપ રત્નની ખાણ છે. (૭) જેમ પર્વતો જમોનનું સીમાસ્થાન માપવામાં ઉપયોગી હોય છે. તેમ મુનીન્દ્રો પણ ધર્મની સીમા નકકી કરવામાં ઉપયોગી હોય છે. (૩) ડાબા કાને અગ્નિરૂપ કુંડલના આભૂષણના સાત ભેદ, (૧) જેમ અગ્નિવાલા રૂપ કીરણેથી લે છે તેમ સાધુ બાર ભેદે તપરૂપ કોરાથી શોભે છે. (૨. જેમ અગ્નિકાષ્ટથી ધરાતે નથી, તેમ મુનિ પણ જ્ઞાન ધ્યાન-સ્વાધ્યાયથી અતૃપ્ત જ રહે છે. (૩) જેમ અગ્નિ સ્વપ્રકાશ વડે અંધકારને નાશ કરે છે, અને વસ્તુ. પદાર્થોને પ્રગટ કરે છે, તેમ થતિ પણ જ્ઞાન પ્રકાશ વડે જડ ચેતન પદાર્થોને પ્રગટ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : (૪) જેમ અગ્નિ કાઠાદિને બાળીને ખાખ કરે છે, તેમ ગી પણ તારૂપ અગ્નિવડે શુભાશુભ કર્મોને નાશ કરે છે. (૫) જેમ અગ્નિ સુવર્ણાદિ ધાતુઓને શુદ્ધ કરે છે, તેમ સંયમી પણ ઉપદેશ રૂપ અગ્નિ વડે ભવ્ય પ્રાણીઓની શુદ્ધિ કરે છે. (૬) જેમ અગ્નિ બુઝાતી વખતે રખાને મૂકે છે, તેમ મુનિ પણ મેક્ષમાં જતાં દારિકાદ શરીરને છોડી જાય છે. (૭) જેમ અગ્નિ કાચા વાસણને પકવે છે, તેમ તારવી પણ ધર્મોમાં કાચા એવા મુમુક્ષુઓને ઉપદેશ રૂપ અગ્નિવડે પરીપકવ બુદ્ધિવાળા કરે છે. (૪) લલાટમાં તિલકરૂપ રૂપ સમુદ્ર આભુષણના સાત ભેદ, (૧) જેમ સમુક ઉંડામાં ગંભીર હોય છે તેમ યતિ પણ જ્ઞાન ગુણથી ગંભીર હોય છે. “ના વર નર્મ” (૨) જેમ સમુદ્ર રત્નાકર કહેવાય છે તેમ મુનિ પણ જ્ઞાનાદિક રત્ન વડે રત્નાકર કહેવાય છે. (૩) જેમ સમુદ્રમાં અનેક નાની મોટી નદીઓ મળે છે પણ જરાએ છલકાતું નથી તેમ જ્ઞાનીઓ પણ અનેક જ્ઞાન છતાં વિજ્ઞાનના જાણપણાવાળા હેવાથી જરાએ છલકાતા નથી. (૪) જેમ સમુદ્રમાં અનેક જળચર પ્રાણીઓ રહેતાં છતાં પણ સમુદ્ર કેઈને છેહ આપતું નથી, તેમ ગીરાજ પણ સંસાર સમુદ્રમાં અનેક પ્રાણુઓ રહેતાં છતાં પણ કેઈનું દીલ, દુભાવતા નથી અને સમુદ્રના પાણીના જેમ સદાય નિર્મળ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ :૨૩: માય (૫) જેમ સમુદ્રને લાભ પ્રાણ લઈ શકે છે તેમ મુનિના ગુણેનો લાભ કઈ પણ જીવાત્મા લઈ શકે છે કેઈને તિરસ્કારવામાં આવતા નથી. (૬) જેમ સમુદ્રના પાણીને તાગ લે સામાન્ય માણસને મૂશ્કેલ છે. તેમ મુનિના જ્ઞાનાદિ ગુણેને તાગ લે મૂકેલ છે (૭) જેમ સમુદ્રમાં અનેક દ્વારથી કચરો આવતાં છતાં સદા નિર્મળ રહે છે; તેમ મુનિ પણ અનેક સંસારના ઝંઝાવતે કાને પડતાં છતાં સદા નિર્મળ રહે છે. (૫) ગળા સ્થાનમાં હાર રૂ૫ આકાશ આભુષણના સાત ભેદ (૧) જેમ આકાશ નિર્મળ હોય છે તેમ સાધુનું મન પણ રાગદ્વેષ વિનાનું નિર્મળ હોય છે. (૨) જેમ આકાશને કઈ આલંબન નથી, તેમ મુનિને પણ તવથી આલંબન રૂપ પ્રતિબંધ નથી. (૩) જેમ આકાશ પાંચ દ્રવ્યોને આધાર છે. તેમ મુનિ પણ દશ વિધ શ્રમણ ધર્મને આધાર છે. (૪) જેમ આકાશ બધા સ્પશે ને સહે છે તેમ મુનિ પણ નિંદા-સ્તુતિને સમભાવે સહે છે. (૫) જેમ આકાશ પાણીથી કુલાતું નથી તેમ મુનિ પણ જ્ઞાનાદિગુણેના ગર્વથી કુલાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : (૨) જેમ આકાશ પેદાનું ભેદાતું નથી, તેમ યતિ પણ મિથ્યાત્વીઓના વાગબાણથી શ્રદ્ધારૂપ ગુણમાં દાતા ભેદાતા નથી. (૭) જેમ આકાશ અનતુ તેમ મુનિના ગુણે પણ અનન્તા છે. (૬) જમણા કાંડે વૃક્ષરૂપ આભુષણતા સાતભેદ (૧) જેમ ઝાડ સ્વયં તાપ ટાઢ સહન કરી અને બીજાને ફળ છાયાથી સંતે તેમ મુનિજન પણ પોતે સુધાદિ પરિષહ સહન કરી મેળવેલ અનુભવ જ્ઞાન દાન કરી ભવ્ય અને સંતોષ પમાડે છે. (૨) જેમ ઝાડને સાચવવાથી ફળ, ફુલ, પત્ર, છાલ, કાષ્ટ મૂળ, અને બીજાદિ અનેક જરૂરી વસ્તુ આપ, તેમ મુનિ મહારાજની સેવા-વિનયાદિ કરવાથી અનેક ઈ લૌકિક પારલૌકિક સુખની પ્રાપ્તિ થાય (૩) જેમ ઝાડ પંખી આદિ જીવાત્માઓને સ્થાન રૂપ છે તેમ મુનિ પણ ભવ્ય આત્માઓને નરકાદિકના દુઃખથી બચવા માટે ઉપદેશનું સ્થાન છે. ( જેમ કેઈ ઝાડને છેદે ભેદે તે પણ તે તેનું હીતજ કરે છે. તેમ મુનિને પણ તાડનાદિ કરે અથવા દુર્વચન ' કહે તે પણ હદયમાં મુનિ દુ:ખ ન ધરતાં સભાનું હિતજ થાહે છે. (૫) જેમ ઝાઠ બીજાને ફળાદિ અપ બદલે ચાહતું નથી તેમ મુનિ પણ સામાને કલ્યાણકારી ઉપદેશ આપી તેને બદલે દ્રવ્યાદિક ચાહતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : (૬) જેમ ઝાડને કોઈ પત્થરાદિ મારે અને ઈષ્ટફળ મેળવે તેમ મુનિને પણ કોઈ આકોયાદિ કરે તે પણ મુનિ પાસેથી મિષ્ટ વાણીની મધુરતાજ મેળવે છે. (૭) જેમ ઝાડ વટેમાર્ગુઓનું વિશ્રામ સ્થાન છે તેમ મુનિ પણ મોક્ષમાર્ગીઓનું સ્થાન છે. (૭) ડાબાકડે ભમરરૂપ વિભૂષણના સાત ભેદ, (૧) જેમ ભ્રમર ફૂલને રસ ચૂસતા ફૂલને પીડા નથી કરતે તેમ સાધુ મહારાજ પણ ગૃહસ્થ પાસેથી આહારાદિ ગ્રહણ કરતા ગૃહસ્થની દાનવૃત્તિની ભાવનાને ઓછી થવા દેતા નથી. (૨) જેમ ભ્રમર પુષ્કરસ પુષ્પથી ગ્રહણ કરે પણ પુપમાં આસક્તિ રાખતો નથી, તેમ મુનિવરે પણ ગૃહસ્થ પાસેથી આહારાદિક મેળવે પણ ગૃહસ્થ ઉપર વ્યાહ રાખતા નથી. (૩) જેમ અમર પુપે પુજે કયાં કરે તેમ યતિ પણ ગામ ગામ વિચર્યા કરે. (૪) જેમ ભ્રમરના માટે કુલ ઝાડે કઈ રોપતું નથી, તેમ મુનિ પણ ગૃહસ્થ પિતાને માટે બનાવેલા આહાર-વસતિ વસ્ત્ર–પાત્રાદિ ગ્રહણ કરે. (૫) જેમ ભ્રમર રસને સંચય કરતું નથી તેમ મહામુનિ પણ આહારદિને સંચય કરતા નથી (૬) જેમ ભ્રમર પોતાની મરજી મુજબ પુ૫ ઉપર જાય તેમ મુનિરાજ પણ પોતાની ઈચ્છા મુજબ ગૃહસ્થને ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ :૧૬: આહારાદિ લેવા જાય પણ કોઈની આમંત્રણુની ઇચ્છા ન કરે. (૭) જેમ ભ્રમર વિષ્ટિ સુગ'ધી પુષ્પાના રસને ચાહે છે, તેમ ચેગી પણ ચારિત્રને ગુણકારક એવી વિશુદ્ધ-દોષરહિત ભિક્ષાને ગૃહણ કરે. (૮) કટીસૂત્ર રૂપ મૃગ વિભુષણના સાત ભેદ. (૧) જેમ હરણુ હિંસક ચાપદાર્થી ખીએ તેમ મુનિ ઉત્સૂત્ર રૂપ પાપથી બીએ તથા અનાચર રૂપ પાપથી પણ ભય રાખે. (ર) જેમ સારંગ સ્વભાવથી શાંત પ્રકૃતિ વાળા હાય તેમ યતિ પશુ સ્વભાવથી શાંત પ્રકૃતિએ વર્તે. (૩) જેમ કુરંગ એક સ્થાને સ્થાયી રહેતુ' નીં તેમ મુનિ પણ એક સ્થાને સ્થાયી રહેતા નથી. કારણે જયાથી વર્ત . (૪) જેમ મૃગ રાગાદિની ચિંતા કરતું નથી તેમ મહામુનિ પણ રાગાદિ કારણે આત ધ્યાન ન કરે પણ જયણાથી નિરવધ ઉપચાર કરે. (૫) જેમ હરણ રાગાદિ કારણે કોઇની ચાકરી નથી ચાહતું તેમ મુનિરાજ પણ રાગાદિ કારણે કાઇની સેવા ન ચાહે પણ કાઇ સેવા કરે તેા એના ભાવ ન તેરુ. (૬) જેમ મૃગ ઝાડની છાયામાં બેસી વાગેાલ્યા કરે તેમ મુનિ પણ ઉપાશ્રયમાં બેસી સ્વાધ્યાય કર્યા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૨૭: (૭) જેમ મૃગ શિકારીઓથી સદા સાવધાન રહે તેમ મુનિરાજ પણ કામ કોધાદિ શિકારીઓથી અપ્રમત સાવધાન રહે. ( જમણા પગનું ધરતીરૂપ આભુષણના સાત ભેદ. (૧) જેમ પૃથ્વી વિવિધ પ્રકારની તાડન, તાપન, ખનનાદિની વેદનાને સહે તેમ મુનિરાજ પણ બાવીસ પ્રકારના ઉપસર્ગદિ પરીસહાને સહે. (૨) જેમ વસુંધરા બહુ રત્ના કહેવાય છે તેમ મુનિરાજ જ્ઞાનાદિકથી બહુ રત્ના મનાય છે. (૩) જેમ પૃથ્વી સર્વ ઔષધિની ઉત્પતિનું આધાર સ્થાન છે. તેમ સાધુભગવાન પણ સર્વ લબ્ધીઓની ઉત્પતિનું આધાર સ્થાન છે. () જેમ ભૂલે ભૂમિદેવતાયે સ્વાહા કરીને પૂજે અથવા કોદાળી વડે ખણે તે પણ રાગદ્વેષ ન ધર તેમ ગીરાજ પણ કોઈ પૂજે વા નિ દે તે પણ રાગદ્વેષ ન કરે અથાત સમભાવે રહે. ૫) જેમ ભૂમિ અનેક વર્ણવાળી છે તેમ મુનિ પણ કષાયાદિની " મંદતા વડે અને જ્ઞાનના નય નિક્ષેપાના ભેદ વડે અનેક વણું છે. ગુણી અને ગુણને અભેદ સંબંધ હોવાથી. (૬) જેમ પૃથ્વી પિતા પર પડેલા દુધવાળા પાણી આદિને પવિત્ર કરી પોતાના ઉદરપ કુવામાંથી સવચ્છ પાણી તથા બીજ આદિને આપે તેમ મુનિ પણ અનેક ભવિ ને ઉપદેશથી પવિત્ર કરીને સમાજ આગળ ધર છે તે છ સમાજે પગી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ :૨૮: (૭) જેમ પૃથ્વી પાણી સૃષ્ટિના આધાર છે તેમ યતિ પણ સર્વની રક્ષા કરવા રૂ૫ આધારભૂત છે. (૧૦ ડાબા પગના કમળ રૂપ આભૂષણના સાત ભેદ. (૧) જેમ પુંડરિક કાદવથી ઉત્પન્ન થયું અને જળ વડે પષણ પામ્યું છતાં પણ કાદવ અને જળથી નિર્લિપ્ત રહે તેમ મુનિરાજ પણ સંસારૂપ કાદવમાંથી ઉત્પન્ન થયા અને જળાદિ પૌદગલિક પદાર્થોથી પિલાણા છતાં પણ મુનિ સંસારીઓના સંપર્કથી અને આહારાદિમાં વ્યામોહ રાખ્યા વિના નિર્લિપ્ત રહે છે અને સ્વીકાર્ય સાધે છે. જેમ પુંડરીકનું પાસુ સેવવાથી સુગ ધાદિકથી માનવ સુખ માને છે, તેમ મુનિરાજના સંપર્ક સાધવાથી અથવા એમની નિશ્રામાં રહેવાથી સંતોષાદિક ગુણે વડે આત્મા પિતાને સુખી માને છે. (૩) જેમ પુંડરીક સદા પવિત્ર હોય તેમ મુનિહાય પણ પવિત્ર હોય. (૪) જેમ કમળ જોઈ ભ્રમર ખુસી મનાવે તેમ મુનિને જોઈ ભવ્ય જીવે આત્માને આનંદ માને છે. (૫) જેમ કમળની કાયા મેરી તેમ મુનિની મર્યાદાઓ મોટી. (૬) જેમ કમળ સૂર્યથી વિકાસ પામે તેમ મુનિ પણ અરિહંતના ઉપદેશથી આનંદરૂપ ઉ૯લાસને પામે." (૭) જેમ કમળ સૂર્યની સાથે પ્રાણાંત સંબંધ રાખે તેમ | મુનિ પણ ન આજ્ઞાની સાથે પ્રાણુત સંબંધ રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ : ૨૯: (૧૧) હાથના આંગળા ના ઘરેણારૂપ સૂર્યવિભૂવાના સાત ભેદ (૧) જેમ સૂર્યથી કમળવન વિકાસ પામે તેમ મુનિના ઉપદેશથી ભવ્ય આત્માઓને વિકાસ થાય. (૨) જેમ સૂર્યના પ્રકાશથી ધૂલ પદાર્થો જોઈ શકાય તેમ મુનિના ઉપદેશથી જીવ-અછવાદિ પદાર્થો જાણીજોઈ શકાય. જેમ સૂર્યથી બીજ ગૃહની પ્રભા નિસ્તેજ થાય તેમ મુનિના તપે તેજથી પાખંડીઓ નિસ્તેજ બને અને દૂરાચાર ફેલાવતા અટકે. () જેમ સૂર્યથી અંધકાર નાશ પામે તેમ મુનિના ઉપ દેશથી અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે. (૫) જેમ સૂર્યના ઉદયથી સનમાર્ગનું ભાન થાય તેમ મુનિના સમાગમથી મેક્ષ માર્ગનું જ્ઞાન થાય. (૬) જેમ સૂર્ય તેજથી દેદીપ્યમાન જણાય તેમ મુનિ તપ તેજથી તેજવી ગણાય. (૭) જેમ સૂર્ય સહસ્ત્રકરણે વાળે છે તેમ મુનિ પણ અઢાર હજાર શિયલના ભેદ રૂપ કીરણવાલા છે. (૧૨) પગના આંગળાના વાયુરૂપ આભૂષણના સાત ભેદ, (૧) જેમ વાયરાને વિચારવામાં કયાંએ પ્રતિબંધ હોય નહિ અથવા તે વાયરે વિચારવામાં કયાંએ ખલના પામતે નથી તેમ મહામુનિ પણ મેહના પ્રતિબંધ વિનાના સર્વ ઠેકાણે વિચરે પણ ક્યાંએ મેહથી ખલના પામતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ :૩૦ : (૨) જેમ પવનનું વજન જણાતું નથી તેમ મુનિ મહારાજમાં પણ મોહ રજનું વજન જણાતું નથી અર્થાત નિર્મોહી હોય છે. (૩) જેમ પવન સુગંધ દુર્ગધને સર્વત્ર ફેલાવે છે. તેમ મુનિરાજ પણ પુણ્યકરણના ફળને ઉપદેશ અને પાપકરણના ફળને ઉપદેશ તથા શુદ્ધ સ્ફટિક જેવા આત્મતત્વના ઉપદેશને સર્વત્ર ફેલાવે છે ૧) જેમ પવન પિતાનું સ્વરૂપ બદલતે નથી તેમ મુનિ પણ પિતાના શુદ્ધ સ્વભાવને બદલતા નથી. (૫) જેમ વાયુ સ્નેહમાં લેપતે નથી તેમ મુનિવર પણ ધર્મ સ્નેહ સિવાય બીજો કોઈ સ્નેહમાં લેવાતા નથી. (૨) જેમ વાયુ, ધુળ, ધુમાડાને ઉડાડીને સ્થળાંતર કરે છે તેમ મુનિરાજ પણ કર્મરજને ઉડાડી સ્થળાન્તર કરે છે અને તે રવછ બને છે, (9) જેમ ઠંડા વાયુ ગરમી આદિને નાશ કરે છે. તેમ યતિજન પણ પોતાના શીતલેસ્યાદિ ગુણવડે બીજાના ક્રોધાદિ શત્રુઓને નાશ કરે છે ઈતિ દ્વાદશ અંગેના સુદિ એક એક્તા સાત ભેદ વડે ચોર્યાશી આભૂષણે જેમ નરનારી આભૂષણે વડે પિતાની શોભામાં વધારો કરે છે તેમ મુનિરાજ પણ ગુણેરૂપી આભૂષણે વડે પોતાના ચારિત્રરૂપશાભામાં વધારો કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ત્રીજો કલ્પના-૧ લૌકિક-અલૌકિક મિથ્યાતમાં જીવન જીવનાર જીવેના પાંચ ભેદ, (૧) પાપને હાથમાં ભય રાખ્યા વિના રાચી માચી પાપ કરણી કરનાર. (૨) હૃદયમાં પાપને ભય છતાં મહામહના ઉથને લઈ પાપ કરણી કરનાર, (ઉ) લેક યા રાજદંડ યોગ્ય પાપને ત્યાગ કરનાર અથવા પિતાને ધર્મ માની યથાશકિત પાપકરણને ત્યાગ કાર (૪) ધર ઇડી તપ કરવા માટે અગ્નિ વિગેરેને આમ સમારંભ કરનાર. (૫) સન્યરત થઈ ૨હસ્થને ત્યાં તયાર સાદુ ભોજન લઈ જીવન જીવનાર. પ્રશ્ન-મિથ્યાત્વ એટલે શું? જવાબ:-મિથ્યાત્વ એટલે જડ ચેતનને સંપૂર્ણ તત્વ રૂપે નહિ જાણનાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ :.39: કલ્પના-૨ દ્રવ્ય જૈન લેાકેાત્તર મિથ્યાત્વમાં જીવનજીવનારના પાંચ ભેદ. (૧) કુલધર્મને માન આપતાં છતાં રાચીમાચી તત્ત્વ સમજ્યા વિના અઢારે પાપસ્થાનક સેવનાર, (૨) લેકિન દે તથા રાજદ'ડે એવુ' જીવન નહિ જીવનાર માર્ગાનુસારી. (૩) ભોગળની ઇચ્છાએ અંશથી ધમ કરણી કરનાર, (૪) સંસાર સુખામાં ઉદાસીનતા આવતી નથી, તેમજ સ'સાર વૈભવની લાલસા રહી છે. છતાં માર વ્રતાદિકનું ગ્રહણ કરનાર પાલન કરનાર. (૫) દ્રવ્યથી સંસાર સુખેા ત્યાગી, ભાવથી સંસાર સુખાનીચાહના રાખનાર સચમી જીવન જીવનાર સાધુ સાધ્વીઓ. કલ્પના ૩ સમ્યગ્ દ્રષ્ટિ આરાધક જીવન જીવનારના પાંચ ભેદ, (૧) સમ્યક્ત્વ ગુણ સહિત અવિરતિ ઉદાસી જીવન જીવનાર, (૨) સમ્યક્ત્વ ગુણ સહિત દેશવિરતિ ધમરાગી જીવન જીવના. (૩) સમ્યક્ત્વ ગુણુ સહિત પ્રમત્ત સયમી, (૪) સમ્યક્ત્વ ગુણ સહિત અપ્રત્તમ સંયમી. (૫) કેવળદર્શીન કેવળજ્ઞાનને ધારણ કરનાર શ્રી વીતરામ સચેાગી ભગવાન્ તથા અયેાગી સિદ્ધ ભગવાન્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ :33: કલ્પના-૪ માનવ જીવનની ચાર પ્રકૃતિ: (૧) સમભાવી. (૨) અહુ ભાવી. (૩) છિદ્રગવેષી, (૪) આશાવાદી. જીવનમાં ઉતારવાના ત્રણ મુદ્દાઓ: મુદ્દો-૧ (૧) જીવનમાં સાંસારિક સુખા જે ન મળ્યા હોય તેને ખેદ કે · ચિતા ન કરવી (ર) જીવનમાં સાંસારિક સુખા મેળવવાની ચાહના ન રાખવી. (૩) જીવનમાં જે સાંસારિક સુખ મળ્યા હાય તેને ત્યાગવાની ભાવના રાખવી. મુદ્દો-ર (૧) કેાઈ ગુન્હા પાત્તાથી ન બને એવી કાળજી રાખવી અર્થાત ગુન્હો કરવા નહિ. (૨) કાઇએ પેતાના ગુમ્હા કર્યાં હોય તેને મારી આપવી. પછી સભારવા નહિ. (૩) પ્રસ ંગેાપાત ગુન્હેગારનું પણ ભલું થાય એમ કરવું. યા વવું. : મુદ્દો-૩ (૧) જીવનમાં વ્યસન દાનનું રાખવું. (૨) જીવનમાં ઇછાં દયાભાવની રાખવી. (૩) જીવનમાં ભાવે સદાચારના લાવવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ ઃ શ્રી સામાયિક દ્વાષ સજ્ઝાય ( રાગ ચાપા) શુભ ગુરૂ ચરણે નામી શીય, સામાયિકના દોષ બત્રીસ; ૧ કહીશું ત્યાં મનના દશ દેષ દુશ્મન દેખી ધરતી રાષ. ૧ 3 સામાયિક અવિવેકે કરે, અ વિચાર ન હુંર્ડ ધરે; ૪ પ ૬ મન ઉદ્વેગ ઇચ્છે યશ ઘણું, ન કરે વિનય વડેરા તણેા. ૨ ७ १० ભય આણે ચિતે વ્યાપાર, ફળ સંશય નિયાણા સાર; ૧ ર હવે વચનના દોષ નિવાર, કુવચન આલે કરે હુંકાર. ૩ ૪ ૫ મુખ લવરી કરતા વઢવાડ; . આવા નવા લે ગાળ, માહ કરી હુંદશવે માલ, ૪ 3 લે કુંચી, જા, ઘર ઉઘાડ, ૯ ૧૦ કરે વિકથાને હાસ્ય અપાર, એ દશ દેષ વચનના વાર; ૨ કાયા કેરા દૂષણુ બાર, ચપલ આસન નેવે દ્ગિશિ ચાર. ૫ 3 સાવધ કામ કરે સધાત, આળસ માટે ઉંચે હાથ; ૫ પગ લગે બેસે અવિનીત, આઠીંગણુ તે થાંભા ભીંત, ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ :૩૫: મેલ ઉતારે અણજ ખણાય પગ ઉપર ચડાવે પાય; ૧૦ - ૧૧ અતિ ઉઘાડુ મેલે અંગ, ઢાંકી વળે ત્યમ અંગ ઉપાંગ ૭ ૧૨ નિદ્રાએ રસ ફલ નિગમે, કહા કંટક તરૂએ ભમે; એ બત્રીસે દોષ નિવાર, સામાયિક કરજે નરનાર. ૮ સમતા ધ્યાન ધર હઝલી, કેસરી ચાર હવે કેવલી, શ્રી શુભ વીર વચન પામતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી ૯ શ્રી જીવદયાની સજઝાય. (રાગ પાઈ) આદિ નેશ્વર પ્રણામેવ, સરસ્વતી સ્વામીની મનધરેવ; જીવદયા પાળે નરનાર, તે તરશે નિશ્ચય સંસાર. ૧ પાણે ગળતાં જયણા કરો, ખાટા મીઠા જુદા પાક જેહને મન યા પ્રધાન, તે ઘર દીસે બહુ સંતાન ૨ મારે જુને ફેડે લીબ, નર નારીને એવીજ રી; તેહને ઘરે નહિં સંતાન, દુઃખ દેખે તે એર સમાન ૩ પક્ષી ઉંદર માણસના માળ, જે પાપી મારે ચીર કાળ; તેહને પરભવે એહીજ દુઃખ, છેતણું ન હાયે સુખ. ૪ માખણ મધ બિલી અથાણું, આદુ સુરણ વજે જાપુ ગાજર મૂલા તાલુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડ તેહ. ૫ ફેગટ ફલે માયા કરે, કહે? કેમ તે ભવ સાગર તરે; જેને દેવગુરૂ સુષ, સુખ ન પામે તે લવવેશ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ :૩૬ : છે . . બહુ દહાડાનું ભલું કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તે મરીને નરકે જાય, માનવ હોય તે દાઉજવર થાય છે દૂધ તણે વળી લેશે જેહ, પાડા ભૂખે મારે તેહ ફરતા ઢોરમાં તે જાય વળી, ભૂખ તરસે મરે ટળવળી. ૮ આંખ ફૂટે દીયે જે ગાળ, પરભવ અધે થાયે જાણ; મારે પીટો રીયે જે ગાળ, પરભવ સુખ પામે ન બાળ. ૯ પાટ પાટલાને વસ્ત્રદાન, સવિ સેકયું વળી રાંધ્યું ધાન: મુનિવરને દીયે મન ઉદલાસ, તસ ઘર લમી રહે સ્થિરવાસ. ૧૦ દેતા દાન વિમાસણ કરે, દેઈ દાન મન ચિંતા ધરે; સુખ શાંતિ પામે અભિરામ, છેડે ન રહે વસવા ઠામ. ૧૧ ધન થોડુ ને દીયે દાન, મહિયલમાં તેની વાધે વાન; રીઝીને દાન દઈ કરે રંગરોલ, તસ ઘરે લક્ષ્મી કરે કહેલ. ૧૨ સુખ સંપત્તિ જે આવે મળી, ડોસાની દેવા મતિ ટળી; ધન ઉપર જેહ રાખે નેહ, પરભવ સાપ તણે ભવ લેહ. ૧૩ અધિક એ છે બધે તળ, દેવા ચાહે નવિ પાળે બોલ; તેનીવાંકમાં ન હવે લાજ, પરભવ તેના ન સરશે કાજ. ૧૪ પાતાળે બોલે જેહ, પરભવ મુરખ થાયે તેહ; ભણેક દે પિથો દાન, પરભવ નર થાય વિદ્યાવાન ૧૫ નાની મોટી જુથમાં રહી, ખાંતે ગુઠ લીલા કરી, કીધાં કમી નવિ કેલાઈ, મરીને નર તે કેઢિીયે થાય. ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ કુઠો થાય તે; પગ કાપે ને કરે ગળગળે, મરી નર તે થાય પાંગળે. ૧૭ થઈ સારું વઢે દિન રાત, પરભવ તે ન પામે સંપાત; ' માત પિતા સુત ઐયર ધણી, પરભવ તેને વઢવાડ ધણી. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ :૩૭: અણદીઠું અણુસાંભળ્યું. કહે જે, પરભવ હેરા થાય તેહ; પારકી નિંદા કરે નર નાર, યશ નહિ પામે તે લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે તેઠુ, નર નારી યશ પામે તે&; નિંદા કરે ને ઢીચે જે ગાળ, પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભેાજન કર નર નાર, તે પામે ઘુવડ અવતાર; રાત્રી પખી ન ખાયે શ્વાન, માણસ હૈયે ન દિસે સાન. ૨૧ સૂર્ય સરિખા આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લાકા હાયે જેહ, રાત્રી ભેાજન ટાળે તેહ. ૨૨ ગોતમ પૃચ્છાને અનુસાર, એ સજઝાય કરી શ્રીકાર; પંડિત હૈ સાગર શિષ્યસાર, શિવસાગર કહે ધમ વિચાર. ૨૩ * શ્રી શાંતિનાથજીનું સ્તવન :— 66 ( રાગ મલ્હાર) “ ચતુર ચે!માસુ પશ્ચિમી ” એ દેશી. ! શાંતિ જિન, એક મુજ વિનંતિ સુણા ત્રિભુવન રાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણીએ ? : કહા મન ક્રમ પરખાય ર્ શાંતિ ધન્ય તું આતમ ! જેહને, એહવા પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળેા, કહે શાંતિ પ્રતિભાસ રે. શાંતિ ર ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર તે તેમ અવિતત્વ સહે, પ્રથમ એ શાંતિ પદ દેવ રે, સેવ રે. શાંતિ ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : આગમધર ગુરૂ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી: અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે. શાંતિઃ ૪ શુદ્ધ આલંબન આદર, તજ અવર જંજાળ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ રે. શાંતિ, ૫ ફલ.વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે, સકલ નય વાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે. શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેાધ રે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈયે આગમે બેધ છે. શાંતિ. ૭ દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ ૦ ૮ માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વક નિંદક સમ ગણે, ઈસ્યો હેય તું જાણે રે. સર્વ જગ જંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવ જલનિધિનાવશે. શાંતિ૧૦ આ આતમ લાવ જે, એક ચેતના પાર રે, અવર સવિ અથ સાગથી, એહ નિજ પરિકર સાર ૨. અંતિ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ L: ૩૯ : પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમ રામ રે, તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિયાં સવિ કામ રે. શાંતિ. ૧૨ અહે! અહો! હું મુજને કહું, ન મુજ ન મુજ રે, અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિ૧૩ શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે, આગમ માંહે વિસ્તાર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદધન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ૧૫ શ્રીમદ્ આત્મારામજી મહારાજ ત અનિત્ય ભાવના સમાચ. યૌવન ધન થીર નહી રહેના રે ! આંચલી. પ્રાત: સમયને નજર આવે, મધ્ય દીને નહિ દીસે, જે મધ્યાહે સે નહિ રાતે, કયું વિરથા મન હીસે. - યૌવન છે ? પવન કેરે બાદળ વિણસે, હું શરીર તુમ નાસે, લછી જળ તરંગ વત, ચપળા કયું બાંધે મન આસે. છે યૌવન છે ૨ વલલભ સંગ સુપાસી માયા, ઇનમેં રાગાદિ કંસા, નિમેં ઉડે અર્ક કુલ રૂં, યૌવન જગમેં એસા. | યૌવન છે ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ચક્રી હરી પુરંદર રાજે, મદમાતે રસ મિહિ, કેન દેશમેં મરીને પહુચે, તીનકી ખબર ન કોહિ | | યૌવન છે ૪ જગ માયામેં નહીં લેભાવે, આતમરામ સયાને, અજર અમર તું સદા નિત્ય હૈ, જિન ધુની યહ સુની કાને. - યોવન | પ અથ દશમાધ્યયન સજઝાય પ્રારંભઃ ', " તે તરીયા ભાઈ તે તરીયા–એ દેશી તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કદ રે, નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે જેહ દિણ રે. તે એ આંકણી પંચામ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારે રે, પટજીવ તણે આધાર, કસ્તે ઉગ્ર વિહારે રે. તે ૨ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આરાધે ધર્મધ્યાન નિરાબાધે રે. પંચમ ગતિનો મારગ સાથે, શુભ ગુણ તે ઈમ વાધે રે. તેo | ૩ | કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે, ચારિત્ર પાસે નિર તિવારે, ચાલતે ખડગની ધાર ૨. તેo | ૪ .. ભેગને રેગ કરી જે જાણે, આપે પુણય વખાણે રે, તપ શ્રતને મદ નવિ આણે, ગેપથી અંગ ટેકાણે રે તેo | ૫ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ :41: છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિ:સનેહી નિરીહ રે, ખેહ સમાણી જાણી દેહ, નવિ પિષે પાપે જેહ રે. તે છે ૬ દેષ રહિત આહાર જે પામે, જે લખે પરિણામે રે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠે જામે રે. તે છે ૭ છે રસના રસ રસિયે નવિ થા, નિર્લોભી નિમયિ રે, સહ પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાય રે, તે | ૮ રાતે કાઉસગ કરી સમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ૯ છે કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે, કમ આઠ ઝીંપવા જેધ, કરતે સ યમ શેષ રે. તે ૧૦ | દશવૈકાલિક દશમાદયયને, એમ માની આયાર રે, તે ગુરૂ લાભ વિજયથી પામે, વૃદ્ધિ વિક્ય જયકાર રે. તે છે ૧૧ છે “મહારાજ શ્રી ચિદાનંદજી પ્રણત” સજઝાય ( આશા ઉરી) અવધુ નિરપેક્ષ વીરલા કેઈ, દેખ્યા જગ સહ ઈ. અવધુ સમરસ ભાવભલા ચિત્ત જાકે, થાય ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘર કી ખાતાં, જાનેંગે નર સેઈ. અવધુo | ૧ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૪ર : રાવરંકમેં ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે, તૃષ્ણા તરૂણી કે નવિ પરિચય, તે શિવ મંદીર દેખે. અવધુ. | ૨ a નિશ સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવિ આણે, તે જગમેં જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે અવધુ છે ૩ છે ચંદ્ર સમાન સૌમ્યતા જાળી, સાગર જેમ ગંભીરા, અપ્રમત્ત ભારેંડ પરે નિત્ય, સૂરગિરિ સમજૂચી ધીરા. અવધુ. ૪ પંકજ નામ ધરાય પંકણું ૨હત કમલ જેમ ન્યાશ, ચિદાનંદ એસા જન ઉત્તમ, સે સાહસ પ્યારા. અવધુ| ૫ | યતિ ધર્મના અઢાર પા૫ સ્થાનક ' ' (દશવૈકાલિક છઠ્ઠા યયનમાંથી ) પહેલે પ્રતિપાત, બીજે મૃત્તવાદ, * ત્રીજે અદત્તાદાન, ચોથે મિથુન, પાંચ કે પરિગ્રહ, છઠે રાત્રિ ભોજન કર્યું, - સાતમે છ કાયની વિરાધના કરી, આઠમે સદેષ આહાર કર્યો, નવમે ધાતુના વાસણ વાપર્યા, દશમે ગાદી. માંચીએ બેઠા, અગ્યાર મેં સનારી, વસતિમાં રહ્યા બારમે બારી પાસે બેઠા. તેરમેં ગાદલું વાપર્યું, ચૌદમે પલંગ પર બેઠા - પન્નરમેં સ્નાનમજજન હ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ :૪૩: સેલમેં શણગાર કર્યો, સત્તરમેં દાંત રંગ્યા, અઢારમેં નખ રંગ્યા છે. અઢાર પા૫ સ્થાનક માંહિ હારા જીવે - જે કંઈ પાપ સેવ્યું હોય, તેવ, રાવ્યું હોય, સેવતાં અનુમખું હોય તે સર્વે હું મન વચન કાયાએ કરી. જ મિચ્છામિ દુકકડમ્ ! કર્તા શ્રી મહામહેપાધ્યાયજી શ્રીમદ યવિજયજી કૃત શ્રી જૈનત્વ વિષે સજઝાય પરમગફ જેન કહો કયું હવે, ગુરૂ ઉપદેશ વિના જૈન મુદ્રા દર્શન જૈન વિવે. પરમ ગુરૂ | ૧ કહત કૃપાનિધિ સમ જળ ઝીલે કર્મ મેલ જે વે, બહીર પાપ મેલ અંગે ન ધાર: શુદ્ધ સ્વરૂપ નિજ નેવે | પરમ શરૂ . ૨. સ્વાદવાદ પૂરણ ને જાણે, નય ગનિ જસ વાચા ગુણપર્યાય દ્વવ્ય જ, સોહ જેને હું સાયા: પચ્છ ગુરૂ ૩ પર પરિણતી અપની કરી માને, કિરિયા ગઘેલે, ઉનકે જેને કહે કશું કહીએ, ચાહિ મૂરખમે પહેલે પરમ ગુરૂ છે ૪ કિરિયા મૂઢ મતિ (એ) અજ્ઞાની, ચાલે ચાલ અપૂઠી. જૈન જીવન ઉનમેં હિ નહિ કહે સબ હ જહા છે પરમ ગુરૂ . પ . જ્ઞાન ભાવ જ્ઞાની સબમાં શિ, શિવ સાધના સદ્ધહીયે, નામ લેખસે કાજ ન સિઝે, ભાવ ઉદાસી રહિશે પરમ ગુરૂ ૬ જ્ઞાન સકલ નય સાધન સાથે, કિરિયા જ્ઞાનકી દાસી, કિરિયા કરત હૈ ધરત હૈ મમતા, : આઈ ગલેમે ફાંસી આ પરમગુર છે ૭ | કબીક જ્ઞાન વિનુ નહિ કિરિયા, અહી કકિરિયા ઝાન વિનુ નાહી; જ્ઞાન કિરિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ દોને સંગ મીલન હૈ, જયું જલ રસ જલમાંહિ પરમ ગુરૂ છે ૮ કિરિયા મગનતા બાહિર દિખત જ્ઞાને શકિત જસ ભાજે, સદ્દગુરૂ શીખ સુતે નહિ કબહું સે જન જૈનને લાજે પરમ ગુરૂ ૯ તત્વ બુદ્ધિ નિજકી પરીણતી હૈ, સકલ સૂત્રકી કુંચી, જગજસ વાદ વધે ઉનહિકે જેને દશા જસ ઉંચી છે પરગુરૂ ૧૦ શ્રી આત્મભાવના પદ, દે ભાઈ મહા વિકલ સંસારી, દુખિત અનાદિ મોહ કે કારણ રાગદ્વેષ ઉરધારી દેખભાઈ. એ ટેક હિંસારંભ કરત સુખ સમજે, મૃણાલ ચતુરાઈ. પરધન હસ્ત સમરથ કહાવે, પરિગ્રહ વધત બડાઈ યાતે હેતે ઓરકી ઔર, શુભ કણ દુ:ખદાઈ. તે દેખભાઈ ! ૨. વેગાસન કરે પવન નિરોધે. આતમ દ્રષ્ટિ ન જાગે; કથની કથન મહંત કહાવે, મમતા મૂલ ન ત્યાગે દેખભાઈ ૩ો આગામ વેદ સિદ્ધાંત પાઠ સૂણે, હિયે આઠમદ આણે જાતિ લાભ કુલ બેલ–તપ વિદ્યા પ્રભુતા રૂપે વખાતે દેખભાઈ ૪ જ શું રચે પરમ પદ સાથે, આત્મશકિત ન સૂઝે. વિનય વિવેક વિચાર દ્રવ્યકે, ગુણ પર્યાય ન મુજે દેખભાઈ છે ૫ જસવાલે જસ સુણી સંતેશે, તપ વાલે તપ : ગુનવાલા પરગુન દેશે, મતવાલા મત પોષે: આ દેખે લાઈ જે ૬ ગુરૂ ઉપદેશ સહજ ઉદયામત, એહ વિકતા છે, શ્રીનય વિજય સુજય વિલાસી, અચલ અક્ષય નિધિ લ ટે: ખે ભાઈ ! ૭ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ : ૫ : શ્રી સત્ય મારગ ભાવના પદ મારા સાચા કણ બતાવે જાકું જાય પછીએ તે તે અપની ગાવે; મારગ છે ૧ છે મત વારા મત વાદ ધર, થાપન નિજ મેત નીકા, સ્વાદુવાદ અનુભવ બીન તાકા, કથન લાગત મતે ફીકા. મારગ ! ૨ | મત વેદાંત બવ પદ યાવત, નિશ્ચય ૫ખ ઉર ધારી, મિમાંસક તે કમ વદે તે, ઉદય ભાવ અનુસારી, મારગ છે ૩ છે કહત બૌદ્ધ તે બુદ્ધદેવ મમ, ક્ષણિક રૂ૫ દર્શાવે, નૈયાયિક નય પદ હિતે, કરતા કેઉ ઠરાવે. | મારગ છે જ છે ચારવાક નિજમન: કહ૫ના, શન્ય વાદ કેઉ ગણે, તિણુમે ભયે અનેક ભેદતે, અપની અપની તાણે. નય સરપંગ સાધના જામે, તે સરવંગ કહાવે, ચિદાનંદ એસા જિન મારગ, જી હોય તે પાવે. મારગ છે ૬ છે શ્રી સમક્તિ પ્રાપ્તિ વિષે સજઝાય સમકિત ન થયું છે, એ તે રૂ ચતુર્ગતિમાંહી, વસ સ્થાવરની જયણ કીધી, જીવ ન એક વિરાળે. ત્રણ કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાથ. સમકિત ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ જુઠ બોલનકો વ્રતજ લીને, ચેરીકે પણ ત્યાગી, વ્યવહાશદિ મહા નિપુણ ભયે પણ, અંતર દષ્ટિ ન જામી. સમકિત | ૨ ઉર્વ ભૂજા બાહુ ઉંધા લટકે, ભસ્મ લગા નિજ ઘટકે, ટાટ શિર ઝુંડે જુઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે. સમકિત ૩ | સ્વપરનાર ત્યાગજ કરકર, બ્રહ્મ વ્રત ધર તને, દેવાદિક માકે સુખ પાકે, નિજ કારજ નવિ સિદ્ધો. સમતિ | ૪ દ્રવ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધરલીને, દેવતે કહે યા વિધ થન્દ્ર મેં, મહેત વાર કર લીને સમકિત છે ૫ + મત મતાંતરને ત્યાગ કરી આત્મભાવ વિષે સજઝાય મતિમાન એમ વિચારી રે, મતિ મતિયન કે ભાવ ( ચાલ) વસ્તુમતે વસ્તુ કહે , વાદ વિવાદ ન કેય; સૂરતીયાં પ્રકાશ પીયાર, અંધકાર નવિ હોય. | | મતિમ ના ૧. રૂ૫રેખ તાયાં નવિ ઘટે રે, સુદ્રા બેક ન હોય; વેદ જ્ઞાન દ્રષ્ટિ કરી પ્યારે, દે અંતર જેય મતિમાન ૨. તનતા મનતા વચનતારે, પર પરિણતિ પરીવાર; તન મન વચનાતીત પ્યાર, નિજ સત્તા સુખકાર. મતિમાન ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ :૪૭ : અંતર શુદ્ધ સ્વભાવમાંરે, નહિ વિભાવ લવલેશ; ભ્રમ આરેપિત લક્ષથી પ્યારે, હંસા સહિત કલેશ; છે મતિમાના ૪. અંતર શુદ્ધ નિશ્ચિમ રહિ રે, કાયાથી વ્યવહાર, ચિદાનન્દ ઈમ પામીયે પ્યારે, ભવ સાગર કે પાર. મતિ માન છે ૫. અષ્ટમદ ત્યાગ વિષે સજઝાય લઘુતા મેરે મન માની લઈ બુરૂ ગમ જ્ઞાન નિશાની-એ ચાલ. મદ અષ્ટ જિન ધાર, વે દુર્ગતિ ગયે બિચાર, દેખે જગતે પ્રાણ, દુ:ખ સહિત અધિક અજ્ઞાની. વધુતા . ૧ છે શશી સુરજ બડે કહાવે, રાહુ કે બીચ મેં આવે, તારા ગણ લઘુતા ધારી, સ્વરભાનુ ભિતિ નિવારી. લધુતા ૨ છેટી અતિ જેયણ ગંધ, લેવે પટરસ સવાદ સુગંધી, કરટી મેટાઈ ધારે, નિજ શિર પર છાર ઉઠાડે. - લધુતા | ૩ | જબ ભાલચંદ્ર હોઈ આવે, તબ સહુ જગ દેખણ ભાવે. પૂનમ ચંદ્ર બડે કહાવે, તબક્ષીણ કળા હેઈ જાવે, વધુતા છે ૪ ચર આઈ મનમેં બે, તબ ભૂપ શ્રવણ નાસિકા છે, અંગમાંહિ લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લધુતા | ૫ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૪૮: શિશુ રાજલેકમેં જાવે, સખી હિલમિલ ગેદ ખીલાવે, હાય બડા જાન ન પાવે, જાવે તે શિષ કટાવે, લધુતા | ૬ | અંતર મદ ભાવ બહાવે, તબ ત્રિલોક નાથ કહાવે, ઇમ ચિદાનંદ ગુણ ગાવે, કોઈ રહણ વીરલા પાવે. લધુતા | ૭ | શ્રી અધ્યાત્મ પદ પરમ પ્રભુ સબ જગ શ વ્યાવે જબલગ અંતર ભેદ ન ભાંજે તબલગ કાઉન પાવે. | પરમ પ્રભુ ના સકલ અંશ દેખે જલ જેગી, જે ખીણું સમતા આવે, મમતા અધ ન દેખે ઉનકું, ચિત્ત ચહેરે ધ્યાવે. | | પરમ પ્રભુ ! ૨ | સહજ શક્તિ ઔર ગુરૂકી ભક્તિ, જે ચિત્ત જગ જગાવે. દ્રવ્ય ગુણ પથયિસે અપને, તે કેવું લય લગાવે, ! પરમ પ્રભુ | ૩ | પઠત પુરાણ વેદ ઔર ગીતા, મૂરખ અર્થ ન પાવે, ઈત ઉત ફિરત ગૃહિત રસનાંહિ, જવું પશુ ચરવિત ચાવે, | પરમ પ્રભુ ૪ . પુદ્ગલસે ત્યારે પ્રભુ મેર, દૂગલ આપ છીપાવે, ઉનસે અંતર નાંહિ હમારે, અબ કહાં ભાગો જાવે. ! પરમ પ્રભુ ૫ | અલખ અજર ર અમર નીરંજન, પ્રભુ સહજ સુહાવે, અંતરયામી પૂરણ પ્રગટા, સેવક યશ ગુણ ગાવે. | પરમ પ્રભુ ! ૬ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ : ૪૯ : મન સ્થિર કરવા ખિશે સ્વાધ્યાય '' ' મનાજી તુમે, જિન ચરણે ચિત્ત લાવે; તાકા ‘ અવસરે, વિત્યે જાય. મનાથ૦૧ ઉદર ભરણુ કે કારણે રે, ગૌઆ ખનમેં જાય;. ચારે ચરે ચઉં દિસી ીર૨, * " 2 ., વાસુ’ચિÄડું મછસ્યિા માંહિ. મનાજી ૨ ચાર પાંચ સાહેલી મીલીરુ, હિલમૌલ પાણી જાય; તાલી દીએ મઢ ખડ હસે રે, વાકું ચિત્તડુ ગગરિયામાંહિ. મનાજી ૩. નવા નાચે ચેકમાં રે, લખ આવેલખ જાય; વાંચ ચઢ નાટક કરે રે, વાંકુ ચિત્તડુ દોરડિયા માંહિ. મના૭૦૪ 13 ... R સેાનીડેા સેાનુ ઘડે રે, ઘડે વળી રૂપાના ઘાટ; ઘાટ ઘડે જન રીઝવે રે, વાંકુ ચિત્તડુ' સાનૈયા માંહિ. મનાજી જ્રગટી કે મન ઝૂગટું રે, કામી કે મન કામ; આનન્દ ઘન ઈમ વિનવે રે, એસા ધરા પ્રભુજીસે યાન. મનાજી॰ • નવ પ્રકારે ક્રિયા વિશે સ્વાધ્યાય (રાગ ચાપા૪) ( સુધારા સાથે ) શ્રવણુ ૧ કીતન ૨ સેવન ૩ તણે, વંદન ૪ નિદન ૫ ધ્યાન ૬ મને; ધારી લધુતા ૭ એગતા ૮ ૫ણે, સમતા નવમી રહેકને. ૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #63 -------------------------------------------------------------------------- ________________ :૫૦: ગુણ અનંત છવદ્રવ્યના કહ્યા, જ્ઞાન દર્શન સુખ વીર્યો લહ્યા; તેહ તણું સાંભળવું કર, પ્રથમ ક્રિયા પાતિક પરિહ છે. ૨ કીર્તન કથની કરે અતિઘણી, જે દ્રવ્ય ગુણ પર્યાય ભણી; વચન યેગી પાતિક પરિહરે, બીજી ક્રિયા સમજી આદરે. ૩ સેવન કરતે હૃદય મજાર, ગુણ સંભાળે વારંવાર; દુગતિ કાપે નિ સહિ, ત્રિજા બોલથકી એ લહી. ૪ વંદન કરતે ભાવથી વળી, ચેતન દ્રવ્યના ગુણ કહે વળી; ઘણે વીર્ય ઉલાસે જેહ, ચોથી ક્રિયામાં મધરી સંદેહ ૫ નિંદા કરે વિભાવજ તણું, રાગાદિક દુઃખ દેતા ભણ; લધુ કરમી તીણે નિશ્ચય થાય, પંચમ ક્લિાએ ગુણ બોલાય ૬. ધ્યાન ધરત તેહને ધણી, થીર કરી થાપે બહુ ગુણ ભણી; ઘાતિ કર્મને છેદક તેહ, છઠી ક્રિયામાં મ ધરીશ સંદેહ. ૭ લધુગુરૂતાએ ચિંતે ઘણું, ઘણુ મોક્ષ ગયા હું સંસારે લખું; તે હું હીણુ પણાથી બહુ, ગુણ સાતમાં હૃદય લહુ ૮ એકલે જન્મી એકલે મરે, પુય તે સાથે વરે; સુખ દુ:ખ સર્વે એકલે સહે, ગુણ આઠમે જ્ઞાની ઈમ કહે. ૯ ૨સ સમતા એ નવ જાણુ, સર્વ જીવ આપ સરખા જાણ; સરખા સ્વભાવ વચન ગુણ કહ્યા, નવમે બેલે શિવ સુંદરી વર્યા. ૧૦ એહવા ભાવ ધરે મુણિંદ, કથની કથી એ ગણી મણિચંદ; વિનય કરીને ભણશે જેહ, અવિચળ પદવી લેશે તેહ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ :૫૧: આત્મભાવ સ્વાધ્યાય જે દેખું તે તુઝ નહી, નવિ દેખું તે તું હી; Uણ ભાવે તે સદા સઘળે તું હિંજ તું હી. ૧ જેણે તુઝકું પીછાણીએ, નવી જુએ પારકી લાર; આપ સભાવમેં તે રહ્યો, નવી લીએ મનકી સાર, ૨ મને જે આણી મેલીએ, આતમ ગુણને લાર; મનકું ધરે મૂકીને શૂન્ય કર વ્યાપાર. ૩ તાલી લાગી આપકું, પરકું દેખત નહિ; આપ સ્વભાવ મેં ઝીલતો, જાણે સર્વ વસ્તુ યાંહિ. ૪ ઈણી પેરે જાતિ જગાય કે, ઉદ્યોત ભયે સબ ઠેર; અંત રંગ પ્રગટી કળા, હુએ એર કી એર. ૫ વાળ જીત્યે જી રે માટે મોહ રાય કે, દીઠ દીકે ૨ લેકાલક આજ કે; જાણ્યા જાણ્યા રે સ્થલ સૂક્ષ્મ ભાવ કે, પામ્યા પામ્યા રે આતમ ગુણ રાજ કે. ૧છ ઘાતિ કર્મના ક્ષય થકી આજ કે, નામ ગૌત્ર ઉદયથી પૂજે સૂરરાજ કે; વેદની આયુથી વિચરે મહારાજ કે, શૈલેસી કરણે મણિરંદ્ર મહારાજ કે ૨છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ १२; ઈતિ સ્વાધ્યાય વિભાગ श्री सीमधर स्वामी स्तुति महान डण पुन्न सावन्न देह', जणाणदण केवलनाणगेहम् । महानदलच्छी बहु बुद्धिराय, सुसेवयामि सीमधर तित्थरायम् ॥१॥ पुरा तारगा जेह जीवाणजाया, भविस्मति ते सब भयाण ताया ॥ तहा संपय जे जीणा वट्टणाणा, . . सुह दितु ते मे ति लोयपाहाणा ॥२॥ दुरुत्तार , संसार कुन्चारताय, ., कलकावलीपंक-परकाल-तोयम् I मणो वछियत्थे सुमदार कप्प जिण दागन वादिमो सुमहप्यम् ॥३॥ विकासे जिणदाणण भाजलीणा, कलांरुवलावन्नसाहम्गपीणा ॥ वह तस्स चित्तंपि णिच्चपि ज्ञाण, .. :: ...सिरिभाई देहि मे सुद्ध नाणम् ॥ ४ ॥ . .. योग साधकस्य साधनम् । अध्यात्म भाबना ध्यान, समता वृत्ति संक्षय:॥ मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठे। यथोत्तरम् ॥१॥ अध्यात्म, माना, ध्यान, समता, वृति सक्षय% મેક્ષમાં જોડે તે જેગ, આદિ અન્ય શ્રેયસ્કર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ : ૫૩: છે અહં નમઃ (“ આ સજઝાના પ્રથમ છાપ કામમાં બહુ અશુદ્ધિ હોવાથી અને અસંબંધ કેટલાક પાદે હોવાથી મારી મતિ અનુસાર સુધારી સંજના કરી છેઆના કરતામાં શ્રી આનન્દધનજી મહારાજનું શુભ નામ આવે છે, પણ ભાષા શણી જોતાં કેઈક બીજા મહાશય હોવા જોઈએ. આ સજઝાયોમાં અધ્યાત્મિક ભાવ હોવાથી મેં સંપાદન કરવા ભાવના કરી છે. સંપાદક મુનિ ચંપકસાગરજી મહારાજ ' ઈરિયા સમિતિ સજઝાય .. ) ( દુહે ) પંચ મહાવ્રત આદરી, આતમ કરે વિચાર; અહો હા હું પરતલ થયે, ધન ધન યુજ અવતાર. ૧, (રાગ ચિતોડા રાજની દેશી.) ઇરિજાયે ચાલે રે, વિનતી અવધારે છે; ” શક્તિ સંભાળે રે, આત્મ સ્વભાવની રે. ઈ. (૧) ઈરિજા જે કહીએ રે, સુમતિ સંભાળી રે, તવ લાગી પ્યારી રે, પુઠવાળી કુમતિ સંગથી રે. ઈ. (૨).. દ્રવ્યથી સાર રે કિલામણા ન લગાર રે; રખે નવિ ઉપજે રે, હવે પર પ્રાણીને રે. ઈ.(2) - મુનિ મારગ ચાલ રે, દ્રવ્ય ભાવનું મહાલે રે, આતમ ઉગારે રે ભવદ ચકથી રે. ઈ. (૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ :૫૪: જે મુનિ ગુણ પામી રે, પરભાવ વામી રે; કહે વીર સ્વામી રે, આનન્દ ધન તે થયા રે, ઈ(૫) ભાષા સમિતિ સક્ઝાય (રાગ રાય કહે રાણી પ્રત્યે સુણ કામિનીજી) બીજી સમિતિ સાંભળે જયવંતાજી, ભાષાની જે જાણુ ગુણવંતા; ભાષે ભાષણ સ્વરૂપનું જયવંતા, રૂપી પદારથ ત્યાગ ગુણવંતાજી. (૧) નિજ સવરૂપ રમણે ચડયા જયવંતાજી, નવિ પરને પર ચાર ગુણવતાજી; ભાષા સમિતિથી સુખ થયું જયવંતા, તે જાણે મુનિરાય ગુણવંતાજી. (૨) જ્ઞાનવંત નિજ જ્ઞાનથી જયવંતાજી, અનુભવતા સ્વભાવમાં ગુણવંતા; દ્રવ્યથી પણ મહામુનિ જયવંતા, સાવધ વચન કરે ત્યાગ ગુણવંતાછ. (૩) સાવદ્ય વિરમ્યા જે મુનિ જયવંતા, તે કહિયે મહાભાગ ગુણવંતાજી; સુમતિ સુમતિ સ્વભાવથી જયવંતા, સવ પર વિવેચન થાય ગુણવતાછ. () પર ભાષણ રે કરી જયવંતાજી, નિજ સ્વરૂપમાં ભાસ ગુણવંતાજી; આના ઘન પદ તે લહે જયવંતા, નિજ રિદ્ધિ મહારાજ ગુણવંતાજી. (પ) શાનવત તે રાજયવંતા ગુણવંતાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ : ૫૫ : એષણ સમિતિ સાય (સમ બંગાળાની દેશી) ત્રીજી સમિતિ એષણ નામ, તેણે લઠા આનન્દઘન સામ ચેતન સાંભળે; જબ દીઠે આનદ ઘન વીર, સે'જ સ્વભાવ થયો છે ધીર ગયે આમળે. (૧) વીર થઈને અરિ પુઠે ધાય, અરિ તે તે નાઠે જાય ચેતન સાંભળે; વીરની સનમુખ કેઈ ન થાય, રત્ન યિસું મળવા જાય ગયે આમળે. (૨) અરિનું બળ હવે નથી કંઈ લેશ, - નિજ સ્વભાવમાં ચાલે સવેગ ચેતન સાંભળો; નિરખણ લગે નિજ ઘરમાંહિ, તવ વિસામે લીધે ત્યાંહિ ગયે આમળે. (૩) હવે પર ઘર કી ન જાઉં, પરને સનમુખ કદી ન થાઉં વેતન સાંભળે; એમ વિચારી થયે સજાગ, તવ પર પરશુતિમાં લાગી આગ ગયે આમળે. (જી મુનિવર કરૂણુ રસ ભંડાર, ન દેષ રહિત લેવે છે આહાર ચેતન સાંભળે દ્રવ્ય થકી ચાલે છે .એમ. પર પરસુતિને લીધે તેમ ગ શામળો. (૫) દ્રવ્ય ભાવશું જે મુનિરાય, સુમતિ સ્વભાવમાં ચાલ્યા જાય ચેતન સાંભળે; આનન્દધન પ્રભુ કહિયે તેહ, દુષ્ટ વિભાવને દીધું છેહ ગયે આમળે. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ આદાન નિક્ષેપના સમિતિ સર્જાય (રાગ જગતગુરૂ હરદેશી) ચેથી સમિતિ આદરે રે, આદાન નિક્ષેપ ઈણ નામ, - આદાનો જે આદર કરે રે, નિજ વરૂપને....તામ. સ્વરૂપ ગુણ ધારજો રે, ધારો અક્ષય અનન્ત ભવિક દુ:ખ વાર રે. (૧) નિક્ષેપણું નીવારવું રે, પર વસ્તુ બળ જેહ કે - તેહ થકી ચિત્ત વાળિયે રે, કરવા ધર્મ સું નેહ. સ્વરૂપ (૨) ધર્મ નેહ જબ લાગી રે, તવ આનન્દ અપાર, પ્રગટ સ્વરૂપ વિષે હવે રે, ખાતાં ઘેબર થા. સ્વરૂપ (૩) એજ્ઞાન તિમિરને નષ્ટ કરી રે, જ્ઞાન સુધારસ જેહ, આસ્વાદન મુનિવર કરે રે, ત્રિપદી ગુણ ગેહ. સ્વરૂપ (૪) સ્વરૂપમાં જે મુનિવરા રે, સુમતિ સુધારસ જેહ, સ્વસુમતિ પ્રગટાવીને રે, દીધે કુમતિને છે. સ્વરૂપ (૫) કાળ અનાદિ અનન્તને રે, તે સેંલગ્ન સ્વભાવ, તે પર પદુગળમાં હવે રે, ન રહે મુનિના ભાવ. સ્વરૂપ (૬) દ્રવ્ય ભાવ દે ભેદથી રે, સુનિવર સમિતિ ધાર, આનન્દઘન પદ પામસે રે, તે મુનિ ગુણ ભંડાર. સ્વરૂપ (૭) પારિઠાવણિય સમિતિ સક્ઝાય - (દેશી રૂડા રાજવી ૨) પંચમી સમિતિ હે મુનિવર આદર જે રે, પર છેડી સ્વભાવને સુધાધુજી, મુનિ મારગ હો રૂડી પરે ધારજો રે, , ઉન મારગને પરિવાર સુમાબુ. મુનિ (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ :૫૭: પારિઠાવણિયા હો નામ વળી જે કહું રે. તે તે પરહર પરભાવ સુસાધુજી, આદર કરે છે નિજ સ્વભાવને રે, તે તે અકળ સ્વરૂપ કહેવાય સુસાધુજી. મુનિ (૨) પર પુદુગળ હે મુનિવર પરવે રે, વિચાર કરી ઘટમાંહિ સુસાધુજી, લેક સંજ્ઞા છે જે મુનિ પરિહરે રે, ચાર ગતિ પછી સરાવ સુસાધુજી. મુનિ (૩) અનાદિને હો સંગ વળી જે હવે રે, તેને હવે મુનિ કરે ત્યાગ સુસાધુજી, વિકલપને હો સંકલ્પ હવે ટાળવા રે, જે મુનિ થયા ઉજમાલ સુસાધુજી. મુનિ (૪) પર કણ હે મુનિ વળી પરઠવે રે, તે જાણી જે અનાચાર સુસાધુજી, આચારને તે વળી મુનિ આદરે રે, કરતા કારજ સ્વરૂપી થાય સુસાધુજી. મુનિ (૫) પડુ દ્રવ્યને હું જાણું પણ જે કહ્યો રે, તેણે જાણયે આપ સ્વભાવ સુસાધુજી, સ્વભાવને હી કરતા વળી જે થયે રે, તે તો અણુ અવશાહી કહેવાય સુસાધુજી. મુનિ (૬) સુમતિમું હે મુનિ મહાલતા રે, ચાલતા સુમતિ સ્વભાવે સુસાધુજી, કુમતિનું હે દ્રષ્ટિ નવિ જોડતા રે વળી તૈડતા તસ અભિમાન અસાધુજી. મુવિ (૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : પર પરણુતિ હો કહે સુણ સાહેબા રે, તમે મને મુકી કેમ સુસાધુજી, કહો મુનિ કવણ અપરાધથી રે, તમે મને છોડીને જાવ સુસાધુજી. મુનિ (૮) મે મારે સ્વભાવ નવિ ઈંડિયો રે, નથી મારો વિભાવ સુસાધુજી, પંચ રંગી હો મારૂં જે સ્વરૂ૫ છે રે, તેને આદર છું સદા કાળ સુસાધુજી. મુનિ (ઈ વણુ ગંધને હે સ્પર્શ ઈડુ નહિ રે, સડણ પણ વિધ્વંસ સુસાધુજી, રૂ૫ રસ હો પ્યારા મુજ બાળકે રે, તે સ્ય અવગુણ કહેવાય સુસાધુજી. મુનિ (૧૦) સિદ્ધ જીવથી હે અનન્ત ગુણ કહ્યા રે, મારા ઘરમાં ચેતન રાય સુસાધુજી, તે સઘળા મારે છે વસ થઈ રહ્યા રે, તમે છોડીને કિમ જા સસાધુજી. મુનિ (૧૧) તવ મુનિવર હે કહા કુમતિ સુણે રે, તારું સ્વરૂપ સુણાવું કુડી કુમતિ, નવિ બાલ હે બોલ તારા સ્વરૂપમાં રે, . જેમ તું તારામાં છે મગ્ન કુડી કુમતિ, (૧૨) મારા સવરૂપમાં હે થયે હું મગ્ન આજ રે, નવિ ચલું સ્વસ્વભાવથી કડી કુમતિ, મારૂં સવરૂપ અનત મેં જાણુંઊં રે, . તેતે અચળ અલખ કહેવાય કુડી કુમતિ. તવ (૧૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સુમતિથી છે સ્વભાવમાં હું રમું રે, તારા સામું જોયું કેમ જાય કુડી કુમતિ, તારે મારે છે હવે નહિ બને છે, તુમ તુમારે ઘર જાઓ કુડી કુમતિ, તવ (૧૪) આટલા દીહે હું બાળક હતે રે, હવે પંડિત વીર્ય પ્રગટાય કુડી કુમતિ, સુમતિને હા આદર હવે મે કર્યો રે, તે તો મહાગુણવંતી કહેવાય કુડી કુમતિ. તવ (૧૫) સુમતિના હે ગુણ પ્રગટ પણે રે, 1 મે લીધા ઉપયોગ તે જાણ કડી કુમતિ, સાંભળ જે તે સમતાના ગુણ કહું રે, જે અમળ અંખડ કહેવાય કુડી કુમતિ. તવ (૧૬) સ્થિરતા પણ છે સમતામાં ઘણું રે, તુજમાં અસ્થિરતા સમાય ડી કુમતિ, તારા સુખને કે મેં જાણીયે રે, શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્શ કડી કુમતિ. તવ (૧) તારું સુખતે હે વિભાવ કહેવાય રે, તે તે પુણ્ય પાપને ખ્યાલ કુડી કુમતિ, જ્ઞાની તે હા એહને સુખ નવિ કહે રે, સુખ તે એક નિજ સ્વભાવકુડી કુમતિ તવ (૧૮) તારી પાછળ હા પડિયા તે આંધલા રે, અજ્ઞાની તેને જાણ કુડી કુમતિ, તારું સ્વરૂપ તે હે મે ઘણું જાણીઉં રે, પણું તું તે જડ કહેવાય કુડી કુમતિ તવ (૧૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ :૬૦: તારૂ' જડ પણુ હા મે પ્રગટ જાણીઉં રે, તુ તેા પરપુગળના થેહ કુડી કુતિ, તેનુ* વિવરણ હૈ। પ્રગટ હવે સાંભળે રે, સંસાર સમુદ્ર અઘાદ કુડી કુમતિ. તવ (૨૦) તૃષ્ણા રૂપ હૈ જળ તેમાં ધણું રે, પશુ પીધે તૃપ્તિ ન થાય કુંડી કુમતિ. તે સમુદ્રના હૈા અધિષ્ઠાયક વળી રે, તે માહ નામે ભૂપાળ કુડી કુમતિ, તવ (૨૧) તેના મિત્રા હા પ્રધાન વળી પાંચ છે રે, વળી ત્રેવીસ છડીદાર કુડી કુમતિ, રાજધાની હૈા ત્રેવીસને ભલાવીને ૨, તેની ખબર રાખે પાંચ કુડી કુતિ. તવ (૨૨) રાજધાની હા એવો મેળવી રે, ધર્મ રાજાનું ધન લુટી ખાય કુડી કુમતિ, બાહ્ય ધર્મી હૈ। એને આદર ૨, તેને ભેળવે છડીદાર કુડી કુમતિ. તવ (૨૩) વસ કરીને હા સાંપે માહરાયને રે, માહ કરાવે પ્રમાદ કુડી કુમતિ, પછે નાંખે ડા નરંગ નિગેાદમાં રે, તિહાં કાળ અનતા જાય કુડી કુમતિ. તવ (૨૪) ૢ ધર્મી હો એહુથી નવિ ચલે રે, જે મે કીધેાક્ષાયક ભાવ કુડી કુમતિ, પરમાદીને હા માહુ પીડે ધણુ ૨, અપ્રમાદી રહ્યો નવિ જાય કુડી મતિ, તવ (૨૫) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #74 -------------------------------------------------------------------------- ________________ : ૬૧ : મહાવ્રત આદર્યાં રે, વળી મઢયા અનાચાર કુડી મતિ, હુ વિચલું રે, સુછુ મારાચિત્તના અભિપ્રાય કુડી કુમતિ. તવ (૨૬) જેણે માટા હો આચારથી હો હવે કુમતિછ હો તને કહુ એટલુ રે, મારા સાધર્મી છે અનન્તકુડી કુમતિ, તે સર્વેને કહો તે દાસ કર્યાં રે, તે સાલે છે મુજ ચિત્તમાં હિ કુડી કુમતિ, તવ (૨૭) શુ કર્યું હ। પુષ્ઠ નવ ફેરવે રે, તે પણ મુજ મન દૈયા થાય કુડી કુમતિ, તા હું દેશના હો હું તેા બહુ કરૂ રે, જે આવે મારેા લાગ કુડી કુમતિ. તવ (૨૮) તે ચૈતનજીને હો બહુ પેરે પ્રીછવું રે, તેહને બતાવુ. સ્થિર વાસ ડી કુમતિ, તે તે તારે હા ફરીવાર વસ વિ પડે રે, તને વાસરાવી શિવ જાય કુડી કુમતિ. તવ (૨૯) ધ રાયની હૈા જે આણુા અનુસરે રે, તિહાં તુજ નહિ પ્રચાર કુડી કુતિ, આનન્દ ધન હૈ। પદ તે વર્ષે ૨, થાય શિવ સુ ંદરી ભરતાર કુડી કુમતિ. તત્ર (૩૦) नमो पल्कोडिय - मोह - जालस्स, गुणग्गाहिअस्स सिरि वृद्ध माणसामिस्स संसार - पारगामिअस्स સદ્ગુરૂ ચરણ કમળ નમી, સરસ્વતી સ્મરી માત, પાંત્રીસ ખેલ પ્રેમે ધરે, મારગ સુખ વિખ્યાત. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ': ૬૨: ૧ નીતિથી ધન સંગ્રહ, ૨ શિષ્ટાચાર મન લાવ, ૩ સમકુલ અન્ય ગૌત્રની, સાથે વિવાહ ઠાવ. ૨ ૪ વત્તો દેશા–ચારથી, ૫ પાપ કમ ભય ધાર, ૬ અવર્ણ-વાદને ટાળવા ઉદ્યમ કરો સુખકાર. ૩ ૭ પાડોસી પ્રેમી જને, ઘણા દ્વાર ઘર વાર, અતિ ગુપ્ત અતિ પ્રગટ પણું, ઘર ભલું નહિ સાર. ૪ ૮ સદાચારી સેબત ભળી, ૯માત તાત મન ધાર, વિનય કરો માત તાતને, ગુણ ભળે મહાર. ૫ ૧૦ ઉપદ્રવ સ્થાનક ટાળીને, વાસ કરે ગુણ-કાર, ૧૧નિંદિત કાર્ય કરવું નહિ, ગુણ ભળે એ સાર. ૬ ૧૨ આવક દેખી વ્યય કરે, ૧૩ ધન અનુસ રે વેષ, ૧૪–(1) આઠ ગુણ બુદ્ધિ તણું ૧૫ ધર્મ સાંભળ વિશેષ. ૭ ૧૬ પ્રથમ ખોરાક પચ્યા પછી, ભજન કરજે ભાઈ, ૧૭ભૂખ ભળેરી લાગતા, જનની ન મનાઈ. ૮ ૧૮ ધર્મ અર્થ કામ સાધવા, ઉદ્યમ કર નિત્યમેવ, ૧૯ અતિથિને આદર કરી, દીનની કરજે સેવ. ૯ ર૦(2)અભિ-નિવેષ રહિત થવું, ૨૧ગુણી જનને પક્ષકાર, ૨૨નિષિદ્ધ દેશ-કાળ ટાળીને, ૨૩શક્તિ સમ કાર્ય ધાર ૧૦ ૨૪પોષણ યોગ્યને પિષ, ૨પવૃદ્ધજન વિનય સંભાળ. ૨૬દીર્ધદશર૭-3અધિકત્તા નજર,૨૮કૃતજ્ઞબનજોબાળ ૧૧ (૧) સાંભળવાની ઈચ્છા, સાંભળવું, ૩સાંભળેલું યાદ રાખવું, અર્થ સાંભળ, પશંકા કરવી, દસમાધાન મેલવવું, છસમાધાનથી નિ:શંક બનવું, નિશ્ચય કરે. (ર) કોઇને પરાભવ પમાડવાની બુદ્ધિએ અનીતિ આચરવી નહિ (૩) વિશેષg Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ :૬૩: ૨૯ કપ્રિય ૩૦ લજજાલુતા, ૩૧ દયાળુ દુઃખ નિવાર, ૩૨સુંદર આકૃતિ સૌમ્યગુણ, ૩૩પરોપકાર મન ધાર. ૧૨ ૩૪ અંતરંગ શત્રુ જય કરી, ૩૫ વશકરે ઇંદ્રિય ગ્રામ, પાંત્રીસ ગુણ પ્રેમે વરી, બન ગુણનું ધામ. ૧૩ અભ્યાસ અર્થે આદર્યા, દુહા ચઉદ બહુમાન, સત્યાનન્દ વરવા ભણી, કૃપા કરે ભગવાન. ૧૪ સૂક્ત અષ્ટકમ કુહાડાને ભય કુહાડાનું ગાડું જોઈ ઝાડ સહુ કયા ધણા, વૃદ્ધ વૃક્ષે કહ્યું સહુને કેમ થાઓ છે દમણા; તમારામાંથી જે ન થાએ હાથો શું કરશે દુજના, શાંતિ પકડી મૌન સેવે જાશે એ ખાતા ચણા, ૧ દુજન સજજન ન થાય દુર્જનને સજા કરવા સમરથ ન કો જગતમાં, દુર્જન જે સંન્જન થાએ આકાશ પુષિત વિગતમાં; પુઠને સો વાર ધએ પવિત્ર ન થાએ કદા, દુર્જનને સજજન કર જે મહિમા વધે જગે તદા. ૨ ચંડાળ કેણ કહેવાય દૂરથી આવેલ મહેમાન માગ ચાલી થાકેલ જે ઘર આંગણે આવેલ કે અભ્યાગત અતિથિ જે; આવેલનું સન્માન કરી જમતે ગૃહસ્થાચારી એ, સન્માન કર્યા વિના જે જમે ચડાળ શાસે હ્યો છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન વિનાનું બધુ જ્ઞાન ફેક છે ચાર વેદો અજાણ તો તે પંડિત પંડિત જગ કહે, ધર્મ શાસ્ત્ર જાણ્યા સધળા તત્ત્વજ્ઞાન ન હૃદિ લહે; આત્માને જાયા વિનાનું સર્વે જાયું ફેક એ, પાક ઘટમાં ડાય રહેતો સ્વાદ પામે કહો કેમ તે. ૪ ખરૂં સુખ કર્યું? તન મન ને ધન મળ્યાં વળી પુત્ર પરિવાર જે, હાવ ભાવ કરતી સામી દારા બોલે મીઠા બેલ તે, પુદ્ગલાનન્દી સુખ માને જાણે ઉતર્યું સ્વર્ગ એ, પણ સતિષામૃત સુખ વિના જાયું સવે દુ:ખ તે. ૫ નરકે શાથી જવાય? જોગી જતિને દ્રવ્ય દેતાં તાંબુલ બ્રહ્મચારિને, ચોરને જે અભય દઈએ જાએ નકે નિર્ધારિને વ્યવહાર ને રાજનીતિ કહે છે કહે શાસ્ત્રો પોકારીને, જોગી જતિ જે થાએ પ્રમાદી બ્રહ્મ ચોર રહે વંઠીને. ૬ જૈન ધર્મ શાથી કહેવાય? સ્યાદ્વાદે વસ્તુસ્થિતિ વિચારે પક્ષપાતની નહિ વાત રે, પરપીડા કદી મને ન ધારે જૈન ધર્મ ગુણ વિખ્યાત રે, દયામય ખરે ધર્મ માની ધરતો દયાનું ધ્યાન રે, જતુ યતના કરતો નિતનિત એ આગમ કે જ્ઞાન રે. ૭ કેણુ હાસ્યપાત્ર ગણાય? શક્તિ વિનાને થાયે સાધુ રહે ન તેની લાજ રે, નારી ન મળતાં થયા બ્રહ્મચારી એ પણ એવું જ કાજ રે; શરીર થાકે બની પતિવ્રતા લોક કી લાજે રે, વ્યાધિ પીડિત દેવ પૂજે ખુટયું ખર અનાજ રે, ૮ રચયિતા-સુની ચંપકસાગરજી મહારાજ. ઇતિ સ્વાધ્યાય વિભાગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ :૬૫: ૐ નમ: “ તે શી રહેશ્વર પાર્શ્વનાથ નમ:' આત્મ સાધનામાં ઉપયોગી એકત્રીસ (31) બોલનું વર્ણન. પ્રશાન્ત શકિત બંધાય, પ્રકાન્ત શાન ધારિણે ! નમસ્તુ તે મહાવીર, જ્ઞ-ગુણગણ હેતવે છે ! દીક્ષા શિક્ષા પ્રદાતારં, ગુણનિધિં ગણાધિંપમાં નમસ્કૃત્ય પ્રવક્ષ્યામિ, સિદ્ધ સંખ્યા ગુણકમમ / ૨ / પહેલે બેલે પાંચ સુખને વિચાર-મનોનિગ્રહનિરોગી દેહ નિરૂપાધિક જીવન-જન્મરહિત પણું–મરણરહિત પણું. મનને નિગ્રહ બહુ દુષ્કર છે પણ એક વિષયમાં વારંવાર મન ચોંટાડયાથી ધીરે ધીરે મનને નિગ્રહ થાય છે. પણ જે વિષયમાં મન ચેટ ડવું હોય છે તે વિષય પ્રશસ્ત કલ્યાણકૃત હોવો જોઈએ નહિતર અલામાંથી બલામાં પડવા જેવું થશે. નિરોગી દેહરોગીઓની સેવા અને પથ્ય આહાર તથા ઋતુ અનુ કુલ ચર્યા રાખવાથી પ્રાપ્ત થાય છે. “નિરૂપાધિક જીવન”—જેટલા અંશે ત્યાગ માગ સ્વીકારાશે તેટલા અંશે ઉપાધિ ઓછી થશે. નિશ્ચયથી જ્ઞાનપૂર્વકને. ત્યાગ એજ નિરૂપાધિક જીવન છે. “જન્મરહિત પણું”—ત૬ ભવ મોક્ષગામી અથવા સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે પણ સર્વજ્ઞ ભગવંતેએ કીધેલા માર્ગનું હોવું જોઈએ. નહિતર લૌકિક સિદ્ધ અવસ્થા પુનઃજન્મનું કારણ બને છે. મરણરહિત પણું”-સિદ્ધપદમાં પ્રાપ્ત થાય છે. એ પાંચે સુખને અનુભવ કરનારજ ઈહિલોક અને પરલોકમાં સુખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ બીજા બોલે પાંચ દુ:ખનો વિચાર :-આધિ-વ્યાધિઉપાધિ-જન્મ અને મરણ. “આધિ-માનસિક ચિન્તા જે આત રોદ્રધ્યાન રૂપે હોય છે. પણ કલ્યાણાત્મક ચિન્તા એ આધિરૂપે ગણાતી નથી “ વ્યાધિ-શરીર સંબંધી જવરાદિક રોગે, તે અછદિના કારણથી અથવા કર્મજન્ય પણ હોય છે. અજીર્ણાદિથી ઉત્પન્ન થએલ રોગ ઔષધાદિકથી મટે છે. અને કર્મ જન્ય રોગ-તપ-પ્રાયશ્ચિત્તાદિકથી મટે છે. “ઉપાધિ બહુ વણજ બહુ બેટીયાં, દેનારી ભરતાર, ઉનકું ક્યા તે મારનાં, માર દીયા કીરતાર.” આ ઉપરથી સમજાશે કે–ઘરવ્યાપાર-દારા-પુત્ર-પુત્રી–સગા-સ્નેહી વિગેરે ઉપાધિ રૂપ છે. એકના લગ્નમાં જઈ આવ્યા તે બીજાની મેકાણે જવાનું તેડુ આવ્યું છે તે પતાવ્યું તે માંદાને જેવા જવાનું ઉભુ છે. તે પતાવ્યું તે ઘરમાં કન્યા મોટી થઈ છે કયાં આપીશું. આજે મુરતીયા બહુ મોંઘા થયા છે. હે પ્રભે હવે શું કરું. આ ઉપાધિ કયાં મૂકું પ્રભુ કહે છે ઉપાધિ ત્યાગીને સંયમી બન્યા છે તે સુખી થયા છે. અને ઉપાધિ ત્યાગી સંયમી બને છે તે સુખી થાય છે. “જન્મરૂપ દુ:ખ કેવળી થયા પછી ફરી જન્મ લેવો પડતો નથી માટે સદાએ જ્ઞાન આરાધના કરવી. “મરણ દુઃખ-ચરમ-છેવટના મરણ પછી સિદ્ધિ વધુ વરે છે. પછી મરણનું દુ:ખ હોતું નથી. માટે નામે સિદ્ધાણંને વિશેષ વિશેષ જાપ કર. ત્રીજા બેલે ઉપરોક્ત પાંચ દુખે આવવાના કારણ બતાવાય છે :-“મા વિતા કાવાયા, નિરા विगहा पंचमी भणिया ॥ ए ए पंच पमाया, जोव पाडति સંવે. મદ-વિષય-કષાય-નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદે જીવને સંસારમાં દુઃખ દેનારા છે. મદના આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ :૬૭ : પ્રકાર છે. તે આ પ્રમાણે-જાતિ-લાભ-કુલ-બલ-તપ-વિદ્યાએશ્વર્ય અને રૂ૫ એ આઠે ભૌતિક સુખની પ્રાપ્તિથી જીવ અભિમાન કરે તો તેનાથી ઉત્તરોત્તર હીનતાને પામે છે. વળી પાંચ પ્રકારના પંચેન્દ્રિના પાંચ વિષયોના ઉત્તર ભેદ ત્રેવશ થાય છે તેમાં આત્મા લીન બની જાય અને પરોપકારાદિક ધર્મ કાર્યો ન કરે તે ભવાંતરમાં જીવ નરકાદિ ગતિમાં મહા દુઃખ પામે છે. વળી ક્રોધાદિ ચાર કષાયેતેના ઉત્તર ભેદ સેલ અને નવ નેકષાયને આધીન થઇને જીવ આ ભાવ પરભવમાં મહાદુ:ખ પામે છે. વળી ચાર વિકથા-દેશકથા-રાજકથા-ભેજનકથા અને સ્ત્રીકથા કરે, દેશ કથામાં દેશનું વર્ણન, રાજકથામાં રાજ્યનું કે રાજાનું વર્ણન અને ભજન કથામાં ભેજનનું વર્ણન અને સ્ત્રી કથામાં સ્ત્ર એનું વર્ણન કરે, એવી રીતે વિકથા કરતાં પિતાના આત્મ સાધનને સમય નકામે જતા હોવાથી જીવ આત્મ સાધના કર્યા વિનાને સંસારમાં રઝળે છે. વળી નિદ્રા–મોક્ષ માર્ગની અર્ગલા છે. નિદ્રાને આધીન થએલે જીવ ઈહ લેકમાં અને પરલેકમાં પિતાનું સુખનું સાધન જ્ઞાનધન તથા દ્રવ્યધન ગુમાવી દુઃખી દુઃખી થાય છે. એ પાંચે પ્રમાદે દુઃખના કારણ જાણી જીવે પ્રમાદેને છેડવા ઉદ્યમ કરવું જોઈએ. તેજ ભવ સંતતિને અંત લાવી શકાય. ચોથા બેલે માગનારીના પાંત્રીસ ગુણનું વર્ણન કરાય છે -(૧) ન્યાયથી ધનની પ્રાપ્તિ કરવી (૨) સદા યારીની પ્રશંસા કરવી. (૩) સરખા શીલ-કુલવાળા એવા અન્ય ગેત્રીની સાથે લગ્ન વ્યવહાર કરે. (૪) પાપને ભય રાખ, (૫) સ્વદેશાચાર પ્રમાણે વર્તન રાખવું. (૬) રાજાદિક કેઈ વ્યકિતઓની નિંધ ન કરવી. (૭) અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ': ૬૮ : ગુપ્ત કે અતિ જાહેર તથા ઘણુ બારી બારણાવાળું અને ખરાબ પાડે શીઓવાળુ ઘર રાખવું નહિ. (૮) સદાચારી એને સંગ કરે (૯) વડિલ મા બાપ વિગેરેનું કહ્યું કરવું. ( બહુમાન કરવું. ) (૧૦) ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે (૧૧) નિદિત કાર્યને ત્યાગ કર (૧૨) આવક પ્રમાણે ખર્ચ રાખ. (૧૩) ધન અનુસાર વેષ વિભુષા કરવી. (૧૪) બુદ્ધિના આઠગુણોનું ધારણ કરવું. (૧૫) નિત્યધર્મ સાંભલ (૧૬) અજીર્ણો ભેજનને ત્યાગ કરવો. (૧૭) બરાબર ભૂખ લાગતા સાત્વિક ભજન કરવું. (૧૮) પરસ્પર વિરોધ રહિત ધર્મ-અર્થ અને કામની સાધના કરવી (૧૯) અતિથિ-મુનિ-દીન દુ:ખી જનને આદર સત્કાર કરવો. (૨૦) સદા અનભિનેશિતા-અકદાગ્રહી થવું. (૨૧) ગુણી જનને પક્ષ કરે, (૨૨) વર્જિત દેશકાળમાં પ્રવૃત્તિ ન કરવી. (૨૩) સ્વશક્તિ અનુસાર કાર્ય આરંભવું. (૨) પોષણ યેગ્યને પિષવા. (૨૫) જ્ઞાનવૃદ્ધ–તપવૃદ્ધ વયવૃદ્ધ-વૃતવૃદ્ધ જનની સેવા સુશ્રષા વિનય કર (૨૬) દીઘદૃષ્ટિ ઉંડુ વિચારીને કાર્ય કરવું. (૨૭) વિશેષ જ્ઞાનવાળા થવું. (૨૮) કૃતજ્ઞ થવું. (ર) લેક પ્રિય બનવું. (૩૦) લજજાળું બનવું. (૩૧) દયાળુ થવું. (૩૨) સુંદર-સૌમ્ય આકૃતિ રાખવી. (૩૩) યથાશકિત પરોપકાર. (૩૪) અંતરંગ શત્રુને જય કરે. (૩૫) ઈન્દ્રિય ગ્રામને વશ કર. શ્રીમાનુસારી રૂ૫ સામાન્ય ધર્મ પણ કેને દેવાય? શ્રીમાર્ગનુસારીરૂપ સામાન્ય ધર્મ પણ ચગ્ય સુપાત્રને જ દેવાય, કારણકે અયોગ્યને દેતાં ઉલટો ધર્મ ઉજવાય માટે કહ્યું છે કે “વાડિયામાં વાયરે જન્મ તથા ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ :૬૯: રસિક એવા યોગ્ય જીવને જ આપને અન્યને નહિ કારણ દાંતથી બતાવાય છે. ગજલ” આંબાના અંકર ખાવાથી, મધુર કેનિલા લવતી સ્વાદે જે કાગડો સાકર, મધુરતા નહિ એને ખપતી ૧ ગ્યને ધર્મ દેવાએ, સફલતા શીઘથી પામે, અગ્યને ધમે જે દેતાં જરૂર તે ધર્મ નિંદાએ. ૨ વળી જળ અને તેલનું લેતું અને અગ્નિનું, દુધ અને સિદ્ધરસનું દૃષ્ટાંત દેખાડે છે. જળમાં તેલ ડુબે નહિ, તરતું દેખે સર્વ; લે હું આગ એક થાય છે, ઠરતા મૂકે ગર્વ. ૧ પાણી દુધ ભેગા મળે, જે ન આવે હંસ, આવે જે ત્યાં હંસલે, તો ન રહે દૂધને વંશ. ૨ સિદ્ધરસ લેતું મળે, તે થાએ કંચન ; ફરી છુટા પડતા નથી. આવે સહુને ભેગ્ય; ૩ ઉપરોક્ત પાણીમાં જેમ તેલ ડુબતું નથી તેમ અપાત્રમાં ધર્મ કરતો નથી. અગ્નિને લેતું જેમ એક થઈ જાય છે પણ હવા લાગતા જુદા પડે છે. તેમ અગ્ય માનવી જે ધર્મ ગ્રહણ કરે પણ મેહના ઉદયે મૂકી દે છે, પાણીને દુધ એકમેક થઈ જાય છે, પણ ચતુર એવા હંસથી જુદા પડે છે, તેમ ભદ્રિક જીવમાં ધર્મ ભાવના જાગે અને ધર્મ ગ્રહણ પણ કરે, પણ કેઈક ઉંઠા ભણાવનાર મળે તે છડી પણ દે. સિદ્ધરસ અને લેઢ મળવાથી તેનું બની જાય પછી કઈ કાળે લેટુ બને નહિ તેમ એગ્ય પાત્ર ધામ પામ્યા પછી પ્રાણુન્ત પણ ધર્મ છેડે નહિ, જેમકે-“રઘુકુલ રીત સદા ચલી આઇ; પ્રાણ જાયે પણ પ્રીત ન જાઈ? વિગેરે તેમ કાગડા અને કોયલૅનું પણ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : ધર્મ કેટલા પ્રકારને છે? ઉત્તર. ધર્મ બે પ્રકાર છે, સામાન્ય અને વિશેષ સામાન્ય માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ અને વિશેષ. સમ્યક્ત્વમૂલાદિક–દેશ વિરતી, અને સર્વ વિરતીરૂપ એમ ધર્મ બે પ્રકારે છે “જેમ ભીંતને ધન્યા વિના ચિત્રામણાદિ શેભે નહિ, તેમ સામાન્ય ધર્મ પાળ્યા વિના વિશેષ ધર્મ પાળી શકે નહિ જેથી માર્ગાનુસારી ગુણેને સારી રીતે સમજવા જોઈએ પછી યથા શક્તિ આચ રણમાં મૂકવા જોઈએ તે જ આત્મા કંઈક માનવ ભવમાં આવીને કંઇક પામી ગ ગણાય. ૧.ચાર જWજ વિમા :-સ્વામિદ્રોહ-મિત્રદ્રોહ વિશ્વાસઘાત સાત પ્રકારની ચોરી અને નિંદનીય વ્યાપારાદિને ત્યાગીને ધન રળવું જોઈએ વળી અસત્ય બેલી સ્થાપણ એળવવી, ઓછું આપવું, વધારે લેવું, પુરૂ માપવું, ઓછું ફાડવું જુની નવી વસ્તુ ભેગી કરવી, નમુને દેખાડવે જુદે માલ આપ જુદો વ્યાજ વધારે ગણીને લેવું, બેટા ખત લખવા, દાણ ચેરવું કેઈને ભય બતાવી ધન પડાવવું, લાંચ લઈ કાર્ય કરવું વિગેરે અન્ય યથી દ્રવ્ય મેળવી માનવી સુખી થવા ચાહે છે, તે ઝહેર ખાઈને જીવવા ઇરછે છે. અથવા બુદ્ધિ વધારવા દારૂનું સેવન કરે છે માટે ઉપરોક્ત કહેલા દેષ વજી દ્રવ્ય મેળવનાર અહિં અને પરલેકમાં સુખી થાય છે. વળી ન્યાયનું દ્રવ્ય સુપાત્રમાં વાપરે તે પુણ્યાનુબંધિ પુણ્ય પ્રાપ્ત કરે છે તેની ચતુર્ભગી બતાવી છે ૧ ન્યાય દ્રવ્ય સુપાત્રમાં વાપરે, ૨. ન્યાય દ્રવ્ય કુપાત્રમાં વાપરે ૩ અન્યાય દ્રવ્ય સુપાત્રમાં વાપરે ૪. અન્યાય દ્રવ્ય કુપાત્રમાં વાપરે પહેલા ભાંગાનું ફળ દેવ મનુષ્પાદિકના સુખે ગવી કર્મક્ષય કરી મોક્ષે જનાર થાય છે, બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ : ૭૧: ભાંગાનું ફળ દેવદિકના સુખ ભોગવી માહિતી બની સ સારમાં રજળે છે ત્રીજા ભાંગાનું ફળ સુગુરૂને વેગ મળે છે જાણી દૂર કરી સદાચારી બને છે. ચોથા ભાગનું ફળ આભવ–પરભવમાં દુ:ખી થાય છે. એ ઉપર દૃષ્ટાંત નદિષેણ સેચનક હાથી હલાક શેઠ આદિ બીજેથી જોઈ લેવા. તેમજ ન્યાયવંત વ્યક્તિએ દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યાદિ વડે વ્યાપાર ખેડ નહિ તેમ વ્યાજ લેવું નહિ, કોઈને વ્યાજુ આપવું નહિ, આરંભ સમારંભ વાળા કામે મકાન બાંધી ભાડે આપવા વિગેરેમાં રેકી તેનું વળતર લઈ વૃદ્ધિ કરવી નહિ પણ યથાશક્તિ સ્વદ્રવ્યથી પ્રણાલિકા પ્રમાણે બેલી બેલી અથવા ખરડામાં લખાવી વૃદ્ધિ કરવી. કારણ કે સમારંભ એ અધર્મ છે. અધર્મમાં ધર્મદ્રવ્યને ઉપયોગ કરતા આણા ભંગને દોષ આવે અને આજ્ઞા એજ મેલનું સાધન છે. ધર્મદ્રવ્યને સંભાળી રાખવું અને યથા સ્થાને વાપરવું એજ ધમ આત્માની ફરજ છે. તેને માટે શાસ્ત્રમાં ગૃહસ્થને તીર્થ. કરાદિ પદવી વિગેરેનું પુણ્ય બતાવ્યું છે. માટે ગૃહસ્થને દ્રવ્ય એ જરૂરી સાધન છે કહ્યું છે કે ગૃહસ્થની પાસે કેડી ન હોય તે ગૃહસ્થ કેડીને અને સાધુ પાસે કેડી હોય તે સાધુ કેડીને માટે દ્રવ્ય સંગ્રહ એ ગૃહસ્થનું ભૂષણ છે તેથી ન્યાયથી દ્રવ્ય સંગ્રહવાળા થવું ઈતિ પ્રથમ ગુણ. ૨. શિષ્ટાચાર પ્રશંસા-જે શિષ્ટ પુરૂષે ઉત્તમ ગુણવાન પુરૂષે તેમને આત્મા સદાએ આનંદિત હોય છે તેમના બીજાએ આગળ વખાણ કરે, તેમની નિશ્રાએ રહી પિતાનું આચરણ સુંદર બનાવે; વધારે શું કહીએ તેમની નિદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૦૨: શ્રેષ ઈર્ષોથી સદા દૂર રહે તેજ અહોનિશ સુખી થાય છે. બાકી પાણી લેવાતાં જેમ માખણ ન મળે તેમ તેમના અવગુણ બીજા આગળ ગાવાથી સુર્ય સામી ધુળ ઉડાવવા જેવું થાય છે. ૩. કુલ સીલથી સમ અન્ય ત્રીસહ લગ્ન કરવાજેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું હોય, ત્યારે કન્યાએ વરના કુલ શીલ ગેત્ર જેવું અને પુરૂષે કન્યાના અથવા સ્ત્રીના કુલ શીલ રૂપ સ્વભાવ ગત્રાદિ જેવાં કારણ કે સ્ત્રીથી વંશપરંપરા ચાલવાની છે માટે ઘેટી બકરી યા ભેંશ પણ જઈ તપાસીને ખરીદ કરીએ છીએ તે પછી જેની સાથે જીદગીની જવાબદારી રહી છે ત્યાં જોવામાં ભૂલ કરે તે ભૂલના ભાગમાં બનેને સંસાર બગડે છે પુરૂષ કે હવે જોઈએ-મધ માંસાદિક ત્યાગવા રોગ્ય, પદાર્થોને ત્યાગી હોય, નિર્વ્યસની કુલમાં ઉત્પન્ન થયેલ હોય, દેવગુરૂ ધર્મને આરાધક હોય, બુદ્ધિવાન નિરાલસુ વિનયવાન વિત્તવાન કાર્ય કુશલાદિ ગુણ યુક્ત અન્યત્રી હોય તેવા પુરૂષની સાથે કન્યાએ સંબંધ જેડ વળી મોક્ષાથી દીક્ષાર્થી શૂરવીર લડવૈયે, દૂર રહેતું હોય તે અને વિકલેન્દ્રિય નરને ત્યાગ કર જોઈએ. કેવા જનની કન્યા ન લેવી-દેવગુરૂને નિન્દક હાય, ધર્મને ધતીંગ કહેતો હોય, જુગારી હોય, લેક વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ વતત હોય કન્યાના દ્રવ્યથી જ જીવન ગાળવા ઇચ્છતા હોય, તેવાની કન્યા લેવાથી પ્રારબ્ધમાં પથરો નાંખવા જેવું બને છે કન્યા કેવી હોવી જોઈએ-સામુદ્રિક લક્ષણે લક્ષિત હાય, વંધ્યાદિ દોષ રહિત હોય, પિતાથી બે ત્રણ વર્ષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ :૦૩: નાની હોય, વિનયવતી, લજજાળ. પ્રસન્ન મનવાળી, વિદ્યાવ્યસની. કાર્યદક્ષા, પ્રિયાબેલી અને પ્રીતિદભિન્નત્રી એવી કન્યા સાથે સંબંધ બાંધવાથી નર નાગરિક-સુખી બને છે. ૪. પાપને ડરઃઘત (જુગાર રમવું) માંસ ખાવુંસુરા પીવી, વેશ્યાગમન, શિકાર ખેલ, ચોરી કરવી, પરસ્ત્રીગમનાદિ કૃત્યથી ઘેર એવા નરકમાં જીવ પડે છે. વળી અસત્ય, અતિભ, ક્રોધ, માન, માયા, ઈર્ષા, નિંદા આળ દેવું વિગેરે પાપોથી માનવ આ લેકમાં પણ હલકો પડે છે. અને પરલોકમાં Áત્યાદિ મહા ગતમાં પડે છે. જે માનવ પાપથી ધ્રુજે છે પિતાના પાપને નિંદે છે તે પાપ કરતે હોવા છતાં અ૫ કર્મને બંધ કરે છે અને જે માનવને પાપ કાર્યને પ્રસંગ જ ન હોવા છતાં પણ પાપ કાર્યોને પ્રશંસે છે તે પાપ કર્મ–અશુભ કર્મથી લેપાય છે. માટે પાપભીર થવું. ૫ ચોગ્ય દેશાચારનું પાલન –જે દેશમાં રાજ્ય સદાચાર માટે જે નિતિ ઘડી હોય તે પ્રમાણે ચાલવું. જે વ્યવહારીએથી જે દેશમાં નીતિ યોગ્ય જે વ્યવહાર ચાલતે હેય તે રહે ચાલવું. જે દેશના હવા પાણી વિરૂદ્ધ ખોરાક પાણી ન લેવા, વિરૂદ્ધ વિસ્ત્રાદિક ધારણ ન કરવા જે યેગ્ય દેશાચારનું પાલન કરે છે તે પ્રજ્ઞ-સુશીલ ગણાય છે. છે. કેઈના અવર્ણવાદ ન બેલવાઃ-“નિંદા પરની જે કરે, કુડા દેવે આળ; મમ પ્રમશે પરતણે, તેથી ભલે ચંડાળ, ” પરની નિન્દા કરવાથી જીવ પરભવમાં કંઠરોગ, તેતડાપણું, નિભાંગીપણું વિગેરે અનેક દુ:ખને કતા થાય છે. જે વળી રાજાદિકની તે નિંદા કરવાથી ઈહલોકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૯૪: પણ ઘણી કદર્થના થાય છે. જે માનવ કોઈની નિંદા કરતો નથી તે લેકમાં આદરણીય ગણાય છે. ૭. અતિ ગુપ્ત કે અતિ જાહેર વાળી જગ્યા કે ઘણુ દ્વાર વાળુ ઘર વજેવું તથા સારા પાડેશવાળું ઘર રાખવું વા કરવું:-અતિ ગુણવાળા ઘરમાં રહેવાથી અગ્નિ. અથવા ચૌરાદિક આફત વખતે કઈ આપણે અવાજ સાંભળે નહિ. તેમજ અતિ પ્રગટ રોડ-માર્ગ પરના ઘરમાં રહેવાથી બેન, દીકરી, વહુ આદિનું સંયમ સાચવવામાં મુશીબત પડે તથા અતિ માલેતુન હોય તે ચેર ધાડ આદિને પણ ભય રહે છે. વળી ઘણું દ્વારવાળા ઘરમાં પણ જાર પુરૂષ તથા ચેર આદિકનો ભય રહે છે. વળી ખરાબ પાડોસવાળાની પાસે રહેવાથી આપણે પણ તેના જેવા થવાનો ભય રહે છે. તથા કજીયા-કંકાસવાળા હોય તે જીવને અશાંતિ રહ્યા કરે માટે સરળ અને સમભાવી તથા સાધર્મિક હોય તે વધારે સારૂં. એવા ઘરમાં રહેનારા દુ:ખી થતા નથી, “કહ્યું છે કે-નટ ભાંડ ને ભવૈયા, ભાટ વેશ્યાદિક વળી ચંડાળ માછી ને કસાઈ, વ્યાધ ભીલ ને વાઘરી, કુકર્મકારી ને જુગારી, વેશધારી ભિક્ષુ કે, એ નહિ પડોશ સારો, ત્યાં વસે નહિ ધાર્મિકે.... ૧ ૮, સદાચારીને સંગ કરો:-દશ દષ્ટાંતે દુર્લભ એ માનવભવ મહા મુશ્કેલીમાં મળે છે. તે સત્સંગ કરી સદા જીવન ઉજજવલ કરવા પ્રયત્ન કરે. જે પુરુષ સદાયે હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, અતિ પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ, કલહ, આળદેવું. ચાડી ખાવી. હર્ષશેક કરવો, પરનિંદા કરવી, કપટથી જુઠાને સાચું કરી બતાવવું અને આમા વિશેની અજ્ઞાનતારૂપે એShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ : ૭૫ : અઢારે પાપાને ત્યાગવાની નિત્ય ભાવના ભાવતા હાય છે. તથા યથાશક્તિએ ત્યાગ પણ કરતા હાય એવા સજજનની સેાખત કરવી. જેમ પેાપટના બે બચ્ચાએનુ દૃષ્ટાંત છે કે ‘“સંગના રંગ લાગ્યા’” તેમાંથી એક ખચ્ચુ ભીલ પાસે રહ્યું તે દુર્ગુણી થયું. અને બીજું બચ્ચુ મુનિ પાસે રહ્યું તે સદ્ગુણી થયું. માટે જ સત્સ`ગીની સખત ભલી. ૯. માત, તાત તથા વૃજનના વિનય કરવા:-જે માનવા માત પિતાને તથા વૃદ્ધજનાને પ્રાતઃકાળે પગે લાગે છે. તેનેા દિવસ ધણા સારે। જાય છે. વળી માતા-પિતા ગમે તેટલા દુ:શીલ હાય તે પણ પુત્ર-સંતાન માટે સદાએ તીરૂપ છે. વળી જે માનવ માત-તાતની આશિષ લઈને પગલુ' ભરે છે. તે કોઈ કામમાં પાછે પડતા નથી. કહ્યુ છે કે-“મરી જુએ કાંઇ લાવતા, પણ મા જીએ સુત આવતા, નિ:સ્વાર્થ પંપાળતા એ, માડી હાથ મન ભાવતા, દુનિયા દુર્ગુણી કેતી પુકારે, માત હૈયુ હુચમચે, એવી માતના ગુણ ગાએ જેટલા હૃદય થૈ થૈ કરી નચે. ” ૧ ૧૦૦ નિરૂપદ્રવવાળા સ્થાનકે રહેવું:-જ્યાં પરચક્રને વારંવાર ઉપદ્રવ થતા હાય, વળી રાજા પાતે અતિ લેાભી હાય, યા વ્યભિચારી હાય વળી જે સ્થાનમાં ગામ-સુખી અથવા અમલદાર કે આગેવાન શેઠીયાઓના રજા-એટલે શોરજોરી કે ગુંડાગીરી કરતા હાય, એવા સ્થાનને શાંતિના અભિલાષુએ વજવુ. જ્યાં રાજા ન્યાયી, નિલે†ભી, કાર્યાં. કાના જાણકાર હાય. બાકી વગ પણ હિત સાધક હાય, પરનુ` ભલુ' ઈચ્છતા હેાય તેવા સ્થાનકે સુખાભિલાષીએ રહેવુ. "" ૧૧ નિન્દ્રિત કામ કરવું નહિઃ–રાજનીતિ, વ્યવહારનીતિ, ધર્મનીતિ, એ ત્રણે નીતિથી વિરૂદ્ધ વર્તવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૭૬: યતઃ “નિંઘ પ્રવૃત્તિ આચરે જે, કુળ પછી શા કામનું? ઉત્તમ પ્રવૃત્તિ આચરે જે, કુળ પછી શા કામનું ? નિંદ્ય પ્રવૃત્તિ જે તજે તો, કુળ રૂડ વખણાય છે, ધર્મપાત્ર થઈ આતમ, લાભ માટે લેવાય છે? રાજનીતિરાજે કરેલા કાનુને. વ્યવહારનીતિ–મંડળે અથવા સંસ્થાએ કરેલા કાયદાઓ ધર્મનીતિ, ગુરૂની આજ્ઞા પાળવી. જે માણસ એ ત્રણે નીતિમાંથી કેઈપણ નીતિનું ઉલંઘન કરે છે, તે માનવતાને નેવે મૂકે છે. યતઃ મનુષ્ય હેના મુશ્કેલ હૈ, સાધ કહાં સે હોય; સાધુ ભયા તબ સિદ્ધ ભયા; દુ:ખ ન રહ્યા કેય. ૧ માટે માનવતા લાવવા જ પ્રયત્ન કરે તે નિંઘ કાર્ય તમારાથી થશે નહિ. ૧૨, આવક દેખી વ્યય કરે –જે માણસ ન્યાયથી ધન મેળવતો થકે દાન ભેગનું કામ પડે ત્યારે વિચારે કે મારે આવક કેટલી છે? ઓછી આવકે ઘણું ખર્ચ કરીશ તે માથે દેવુ થશે, જે દેવું નહિ દઈશ તે ફરી કોણ ધીરશે; દાન દેવું સારું છે પણ દેવું કરીને દાન કરવું એ વ્યવહાર વિરૂદ્ધ છે. તથા દેવું કરીને લેકના મેં(મુખ) રાખવા એ પણ વ્યાજબી નથી કારણ કે તે જ લેકે પછી એમ બોલશે કે એમને કેણે ઉંડા પાણીમાં ઉતાર્યું હતું કે અમને સારૂ સારૂ જમાઠજે. ઘર જોયા વિના ખર્ચ કરે તે ભીખ જ માંગને ? માટે મારે આવક પ્રમાણે ખર્ચ કરવું જોઈએ; પાછળથી પસ્તાવું, એ રાંડયા પછીનું ડહાપણુ કહેવાય. ૧૩. ધન અનુસારે વેષભૂષા રાખવી:–જે માણસ પિતાના ધર અનુસારે વેષ, વસ્ત્ર, પાત્ર, આભૂષણાદિ રાચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ : ૭૭: રચીલું રાખતો નથી તે લેકમાં અવગણના પાત્ર થાય છે. જે દ્રવ્યવાન થઈને હલકી વેષભૂષા રાખે તે કંજુસની કેટીમાં મૂકાય છે અને સામાન્ય સ્થિતિવાળે થઈને ઉદ્ભટ વેષાદિક રાખે તે નાટકીયાની ઉપમાને પામે છે માટે ધન રોગ્ય કારભાર ચલાવે તે તેને મુંઝવણ આવતી નથી યત: જે જાતિમાં જે કાળમાં, નર નારીના જે લિંગમાં, જે યોગ્ય છે જે શેભિત હે, રહેવું સદા તે વેષમાં, એવાં રીતે રહેનારના, ઘરમાં સદા લક્ષ્મી વસે, ઉદુભટ નરોના સ્થાનથી, લક્ષમી સદા દરે ખસે. ૧ ૧૪. આઠ ગુણ બુદ્ધિના ધારણ કરવા -૧ હિત વાણીને સાંભળવાની ઈચછા ૨ સાંભળવું, ૩ સાંભળેલું યાદ રાખવું, ૪ અર્થ સાંભળો, ૫ શંકા કરવી, ૬ સમાધાન મેળવવું, ૭ સમાધાનથી નિ:શંક થવું, ૮ તરવનિશ્ચય કર. જે માણસ બુદ્ધિના આઠ ગુણ સહિત શ્રતને ભણે અવશ્ય બહુશ્રુત તે અને માનવ ભવ સફળ કરે. ૧૫. ધર્મ સાંભળ વિશેષ –જે માણસ રાજકથા, ભક્તકથા, દેશથા તથા સ્ત્રીકથા એ ચારે વિકથાને વજીને કેવળ ધર્મકથા જ સાંભળે તે ધાર્મિકમાં આગળ આવે. તેની જ સદ્બુદ્ધિ ટકી રહે. તે જ સુખી થાય. આનંદ, કામદેવદિક શ્રાવકે ધર્મકથા સાંભળવાથી જ જ્ઞાની થયા છે. અને મોક્ષે જશે ૧૬. પ્રથમ ખેરાક પચ્યા પછી ભોજન કરજો ભાઈ –જે માનવ અજીર્ણ છતાં ભેજન કરે તે શૂળ, જવર, અતિનિદ્રા, માથાને દુઃખાવે આદિ અનેક રોગોનું ભાજન બને છે. અજીર્ણના લક્ષણે, બગાસા આવવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૭૮: ઓડકારમાં દુર્ગધ શરીર ભાંગે, અધેવાયુ તથા મલમાં દુર્ગ ધ, અરૂચિ કેઈ પણ કાર્યને અણગમે વિગેરે વિગેરે. પાચનક્રિયાનું ધ્યાન રાખી પચે એ ખોરાક લે તે હંમેશાં પ્રસન્ન ચિત્તવાળે, ઉદ્યમી ને બુદ્ધિવાન માનવ બને છે. તેથી બહુ જ ખાઉધરા થવાની ટેવ બીલકુલ રાખવી નહિ ૧૭. ભૂખન' દુઃખ સહન ન થાય તે ભૂખ લાગે ત્યારે ભાજન કરવું–જે માનવ દેહબળ, ઇન્દ્રિયબળ સ્વાધ્યાય તથા પરોપકારના કાર્યો માટે જ ભજન કરતા હોય છે તેઓએ માનવ જીવન જીવી જાણ્યું છે. કેવળ જીહા ઇન્દ્રિયને રાજી રાખવા જે ભેજન કરાતું હોય અથવા શરીરને રાતુ માતુ રાખવા જ ભેજન લે તે મનુષ્ય રૂપેણ મહિષા ખલુ ય-સુજ્ઞોએ શરીરરૂપ ગુમાસ્તાને પગાર જેટલું જ ભેજન આપવાનું છે. જેમ ગુમાસ્તાને દીવાળીએ બેનસ અપાય છે તેમ આ શરીરને પણ વારે તહેવારે મિષ્ટાન્ન આપીએ છીએ. તે અગ્ય નથી પણ રેજ રજ સ્વાદુ ભોજન ચખાડ્યા જ કરીએ તે જેમ ગુમાસ્તે અધિક આવકથી વક્રી જાય તેમ શરીરની પણ એ જ દશા થાય છે. માટે હિતેચ્છુએ ખારાક પણ સમજીને લે. છતે ભેજને ભેજન ત્યાગના કારણે-૧ રોગ ઉત્પત્તિમાં, ૨ મહિના ઉદયમાં, ૩ ઉપસર્ગથત, ૪ જીની દયાના માટે, ૫ કર્મ ખપાવવા, ૬ ભૌતિક દેહના ત્યાગ વખતે ભજન ત્યાગવું. ૧૮. ધર્મ, અર્થ, કામ સાધવા ઉદ્યમ કરવો - હરહંમેશાં વહેલા ઉઠી ધર્મસાધના ઈશ્વર પ્રણિધાન કરવું. “શ્રાવક ઉઠ નીત પરભાત, બે ઘડી લે પાછલી રાત” પછી ન્યાયથી ધન ઉપાર્જન કરવું. રાત્રિએ સંતાન સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ : ૦૯: પરિચય કર એ પ્રમાણે અનુક્રમે ત્રિવર્ગને જે માનવ સાધે છે તે સદાયે યશભાગી થાય છે. ૯. અતિથિને આદર કરી દીનની કરજે સેવઃઅતિથિનું લક્ષણ-તિથિRવા , ચાતા જેન મહાભના તિથિં સં વિજ્ઞાની રેનસ્મારવટુ અર્થ: જેણે તિથિ, પર્વ, ઉત્સવ વિગેરેને ત્યાગ્યા છે તે જ અતિથિ જાણવા બાકીના બધા મહેમાન-પરેણું જાણવા. એવા અતિથિને આદર-સત્કાર કરીને જે ભોજન કરે છે, વળી દીન દુખીયાની દયા લાવે છે તે જ આદર્શ માનવ કહેવાય છે. ૨૦, અભિનિષેધ રહિત થવું?-કેઈને પરાભવ કરવાની બુદ્ધિ રાખવી નહિ. કેઈની સાથે માયા કપટથી વર્તવું નહિ, વળી ખેટે કદાગ્રહ કરે નહિ. સવણ તથા દુર્યોધન પેટા કદાગ્રહથો સાચી શિખામણ કાને ન ધરતા લેકમાં અવહેલનાને પાત્ર થયા માટે સુજ્ઞજનોએ સમજીને પક્કડ કરવી. ૨૧. ગુણીજનને પક્ષ કરવો –જેમ કે શ્રી રામને પક્ષ, રાવણુ સહેદરને ત્યજી વિભીષણે કર્યો; વળી શ્રી કૃષ્ણ પાંડવે ન્યાયી હોવાથી તેમના પક્ષમાં ઠેઠ લગે રહ્યા. એવી રીતે અન્ય માનવે પણ ન્યાયવાન હૈયે વાન ઔદાર્યાદિ ગુણે વાળાના પક્ષમાં રહેવું કે જેથી પશ્ચાત્તાપ કરવાને વખત ન આવે. ૨૨. નિષિદ્ધ દેશકાળને વિષે પ્રવૃત્તિ કરવી નહિદધર્મગ્રંથમાં તથા રાજ્ય કાનુનમાં જે સ્થળે જવાનું નિષેધેલ હોય તે સ્થળે જવું નહિ–જેમકે નિર્વ્યસની માનવ દારૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ :૮૦: પીઠામાં જાય અથવા વેશ્યાવાડે જાય તે લેકેમાં તે સિંઘ ગણાય છે. વળી એરોના સ્થળો વિષે જાવ આવ કરે તો રાજ્ય તરફથી ભય આવે, તેમ જ કાળને વિષે જેમ ખેડૂત વર્ષાકાળ વિત્યા પછી વાવેતર કરે તે મૂઢ ગણાય તેમ અકાળે સ્વાધ્યાયાદિ કરે તો પણ મૂઢ બને તેથી દેશકાળ જોઈને પ્રવર્તવું, યત: વેશ્યા જુગારી ચોરના, યરનારના ભંડારના, અપમાનના મૃતદાહના, નદી તીરને આરામના નૃપ-દ્રોહ કર અપરાધીના નટ આદિને એકાંતના, સ્થાને જતાં શાણા નહિ, વળી હાનિ ભય અપવાદના. ૧ ૨૩. શક્તિ અનુસાર કાર્ય આરંભવું ધનબળ, મને બળ, મિત્રબળ, સહાયબળ, કાળબળ, દેશબળ તથા શરીરબળાદિને વિચાર કરીને કાર્ય આદરવું. વળી બધા બળમાં જે સ્વબુદ્ધિ બળ ન હોય વળી ભવિતવ્યતા બળવાન ન હોય તે બ્રહ્માપણુ જે સાક્ષાત્ આવે તે પણ કાર્યસિદ્ધિ થાય નહિ. માટે ભવિતવ્યતા બળને છેડીને બીજા બધા બળેનો વિચાર કરી પુરૂષાર્થ કરે. ૨૪. પાષાણ અને પોષવાઃ-માતા-પિતા, સ્ત્રી, સંતાન, અશક્ત, વૃદ્ધ કુટુંબીજન, નજદીકના સીદાતા સગા નેહીઓને જે જન સહકાર આપીને પાષણ કરે છે તે તે જન લેકમાં બહુ માન્ય થાય છે. વળી રાજ્યમાં પણ માનનીય થાય છે. ૨૫. વૃદ્ધજનને વિનય કરવોઃ-જ્ઞાનવૃદ્ધ, વ્રતવૃદ્ધ, વયવૃદ્ધ, તપોવૃદ્ધ વિગેરે વૃદ્ધ પુરૂષને જે જન વિનય બહુમાન કરે છે તે જન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે જાય છે. પણ જે લક્ષમીવૃદ્ધ હોય અને દાતાર ન હોય તે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ :૮૧: બેટી ખુશામત કરવારૂપ વિનય ગણાય છે. માટે ત્યાં ઉદાસીન રહેવું. ૨૬. દીઘ દશ થવુ -જે જન લાંબી નજરે કાર્યકાર્યને વિચાર કરે છે. પછી કાર્યને આચરે છે તે જરૂર કાર્યમાં સફળતા મેળવે છે વળી તેનું કાર્ય લેકમાં કલાઘનીય બને છે. તથા અન્ય અને દીર્ઘ દશની સલાહ લઈ કામ કરે છે. પણ દીર્ઘ દર્શને બદલે જે દીર્ઘસૂત્રી બન્યા તે લેકે માં ધૃણાપાત્ર ગણશે, કારણ કે દીર્ઘસૂત્રી પાછલ બુદ્ધિ હોય છે. જેમ કે ઈ ખેડુ વર્ષા સમયે વરસાદ આવશે કે નહિ આવે? યાદ આવ્યું તે એક આજે પણ બીજે વરસશે કે નહિ આવી રીતે વ્યાપારી પણ ભાવ તાલમાં દીર્ઘસૂત્રી બની પશ્ચાત્ રહે છે. માટે દીર્ઘસૂત્રી બનવું નહિ. પણ દિર્ઘદશ બનવું. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વિગેરે જેઈને કાર્ય કરવું તે સપ્રમાણ છે. ૨૭. અધિક જ્ઞાનઘર થવું –જે કે જ્ઞાન વિશેષ મેળવવું તે પિતાના હાથની વાત નથી તે પણ જ્ઞાનીની નિશ્રાએ શિષ્ય પણ પૂજાય, વળી જે વિશેષજ્ઞ હોય તે સામાની અંગીત આકૃતિથી ભાવેને જાણી પિતાના કાર્યમાં કુશળ બને છે. ૨૮. કૃતજ્ઞ થવું?-કેઈએ અલ્પ પણ આપણું સદ્કાર્ય કર્યું હોય તે તેને કદી ભૂલવું નહિ. વળી ઉપકારીના વખાણ કરતી જીભને રોકવી નહિં તેથી પિતે બીજાને પ્રીતિપાત્ર બને છે અને પિતાના કાર્યમાં ડખલ આવતી નથી. યતઃ નિજની ઉપર જે કેઇએ, ઉપકાર કીધે હોય તે, તેને કદી ભૂલે નહિ, આભાર અંતર માનતે, શી રીત બદલે વાળુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૮૨: એ, ચિત્તે સદા વળી ચિંતવે, મહાપૂણયથી પાસે જતે, માગનુસારી ધમ એ? . લેકપ્રિય બનવું ?-આંખમાં અમી, હસતું મુખ, મીઠાં બેલ, માધ્યસ્થભાવ, કેઇનું કાર્ય કરી દેવાની ભાવના વિનમ્રતા, ઔદાર્યાદિ ગુણે વડે જન, જનપ્રિય બને છે વળી સજજનોએ નિષેઘેલા કાર્યો ન કરવાથી પણ લોક ચાહના મેળવે છે. પણ એટલું જરૂર જાણવું કે કેવળ લેકની વાહવાહ મેળવવા જે લોકહિત કાર્યો કરે તે આત્મવંચના થઈ ગણાય પણ પોતાની ફરજ સમજી જે કરે તે પરલેકમાં પણ અત્યંત પ્રિયપાત્ર બને છે. ૩૦ લજજાળું બનવું :-શરમ એક એવી વસ્તુ છે કે મનરૂપ અશ્વની એ લગામ છે જ્યારે આ લગામ હાથમાંથી છુટી જાય છે ત્યારે માનવ આકૃત્ય કરતે પાછું પડતું નથી, લોકભય, રાજભય એ જુદી ચીજ છે ત્યારે શરમ એ આત્માને મહાન ગુણ છે. આ ગુણને લઈને શ્રી વીર પૂર્વ ભવમાં મરીચી સંયમથી પતિત થયા છતાં ઘેર ગયે નહિ. શાલિભદ્ર પોતાના બનેવી ધન્નાના કહેણથી જલદી સાથે દીક્ષા લીધી, લોક-લાજથી કેટલીક બહેને કૌધન્યનું પાલન કરે છે. શીલવતી રહે છે. માટે લજજા ગુણથી આત્મા દુર્ગતિના ગર્તમાં (ખાડામાં) પડતે અટકે છે. આજ તેને મહાન પ્રભાવ છે. ૩૧. દયાળુ થવું-જ્યારે આત્માને આત્માનું ભાન થાય છે ત્યારે બીજા આત્માઓ પ્રત્યે આત્મષ્ટિ જાગે છે. પછી બીજે દુઃખી થાય ત્યારે પોતાને દુઃખ થાય છે. હદયમાં દયાને સંચાર થાય છે. ત્યારે બીજાનું દુઃખ છેદવા પ્રયત્ન વિશેષ કરે છે. પછી સામા છવને આનશ્વિત જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Gu :૮૩: પિતે આનંદ પામે છે. માટે–દયા દુઃખ વિનાશિની એ કહેવત બરાબર છે ૩૨. સદર અતિ સભ્યતાવાળા થવું -સૌમ્યતા એ ગુણ પિતા વિષે બીજાને સદ્ભાવ લાવનારે છે જ્યારે બીજાને તેના પર સદ્ભાવ હોય ત્યારે તેને કેઈ સારી શિખામણ આપે. વળી તેની પાસે કોઈ આવીને બેસ ઉઠ કરે, તેની સલાહ શિખામણ માને વિગેરે વિગેરે સ્વપૂરને લાભ કર્તા એ ગુણ છે. યત: “ગ્રહરાજ સુરજ એક, આકાશમાં ફરતો ફરે. દખાયના ગ્રહ સાથે એની સો દ્વાલકે ડરે. તારાપતિ છે ચંદ્ર પણ, ગ્રહ સાથમાં દેખાય છે, હેતાં સુધામય સૌમ્યતે, પરથી અહીં લેવાય છે. ૧” ૩૩. પાપકાર કર્તા થવું –જે કે કોઈ પણ માનવ પાસે ત્રણ ચોગ હંમેશાં હોય છે. મનગ, વચનગ અને શરીરગ અને પુણ્ય પ્રબળ હોય તે ધનગ પણ હોય છે. એમાં વળી સમૃદ્ધિ માગ હોય તે સેનામાં સુંગધ મળી ગણાય. એ ઉપરોક્ત પાંચે ભેગથી માનવ પરોપકાર કરી શકે છે, જે ચાર યોગની ક્ષતિવાળે કેવળ મનથી શુભ ભાવના ભાવે તે પણ વપરનું શુભ કરી શકે છે. અર્થાત-જેને જે ચેગની પ્રબળતા હોય તેણે તે નથી પરોપકાર કરવો જોઈએ. મે પરોપકારાર્થે વરસે છે, વૃક્ષો પાપકારાર્થે ફળે છે, નરએ પોપકારાર્થે વહે છે, તેમજ સત પુરૂની વિભૂતિ પણ પોપકાર માટે જ હોય છે. તેથી કંઈ માણસ જીંદગીમાં એક દિવસ પણ પરોપકાર કરે તે તેને જન્મ સફળ છે, તે વધારે કરે તેનું તો કહેવું શું? રૂનું દષ્ટાંત જુઓ-ધુળમાં પડે, ઍ ટી સહે, ત્રાજવે તળાઈ નીચે પડે, ચરણે પીલાએ, વળી પજsી પીંજાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ યુએસવાર હેરાન શ કરે છે તે : ૮૪: પછી પુણું પણાને પામે છે. પછી ત્રાકે કંતાય કાંઠલે અથડાય, પછી વસ્ત્રપણાને પામી, ઘણું કષ્ટો સહી બીજાનાં ગુહ્ય ભાગને ઢાંકનારૂ થાય છે માટે આ દષ્ટાંતથી માનવે પણ પરે પકારમાં પડતા કષ્ટોથી ભય પામ જોઈએ નહિ ૩૪. છ અંતરંગ શત્રુઓને જીતવા ?–અંતરંગ કહેતા અંતરમાં રહેલા કામ, ક્રોધ, માન, મદ, લેભ અને હર્ષ એ છએ દૈત્ય આત્મદેવને વારંવાર હેરાન કરે છે, વળી મનરૂપ સારથી પણ શત્રુઓ સાથે મળી જઈ આત્મદેવની દુર્દશા કરે છે તેથી માનવીએ જ્ઞાનીઓના વચન પર શ્રદ્ધારૂપ ચાબખા વડે તેઓને મારી હઠાવી મનસ્વાધિન કરી આત્મ કલ્યાણ સાધવું જોઈએ યતઃ એ કામ આદિ દશમને નિજ આત્મની હાનિ કરે, એ વડ વિવેકી લેકમાં, અતિ સિંઘને દુજય ખરે, સજજન ૨હ્યા તેથી ઘરે થશોતિ આ લાકે વરે, પલકમાં સુરખ્ય સાધી મોક્ષની પદવી ધરે. ૧. ૩. ઈન્દ્રિય ગણને જય કર -પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેનિદ્રય અને અગ્યારમું મન એ અગ્યારે આત્મદેવના સદાના સેવકે છે. સેવકે સદાએ ચીઠ્ઠીના ચાકર ગણાય છે. માટે એ ભૂલે કરે છે તે આત્મદેવનીજ ભૂલ કહેવાય, માટે આત્મદેવ જયાં સુધી ભવિતવ્યતાના મેગે સ્વઘરમાં સમાધિસ્થ ન થાય ત્યાં સુધી આત્મદેવે પરમાત્મદેવની આજ્ઞા અનુસાર પોતાને કારભાર ચલાવ, જે પરમાત્મા મહાવીર દેવની આજ્ઞા અનુસાર નહિ તે તે આ અગ્યાર સેવકે સ્વછંદાચારી થઈ જઈ પોતાની મેળવેલી મુડીને ફના કરી દુર્ગતિમાં ઘસડી જશે માટે અગ્યાર સેવકને પિતાને વશ રાખવા. પ્રભુ મહાવીરના આજ્ઞાપત્ર પ્રમાણે વર્તવા કહેવું. તેથી ભય રહેશે નહિ. સવાલ અગ્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ :૦૫: સેવકેનાં નામ શું ? જવાબ ચામડી, જીભ, નાક, આંખ, અને કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. હાથ, ચરણ, મુખ, લિંગ ને ગુદા એ પાંચ કર્મેન્દ્રિય છે અને અગ્યારમું નેઈન્દ્રિય મન છે. એ અગ્યારે ખેડ ખાંપણ વિનાના મહા પુય યોગે સેવકે મળે છે માટે પુણ્ય કર્મ કરતા રહેવું જોઈએ; યત: એ રીત સવે ઈન્દ્રિયોને, વશ કરે છે જે જને, તે માનએને પણ થતા, અતિ માન્ય નિશ્ચય સજજનો, અણટેક આદરથી ભર્યા, વરધર્મને લાયક થતાં, આ લેકને પરલોકમાં, યશ પામી મોક્ષે જતાં ૧૦ ઈતિ ચેથા બેલે માર્ગાનુસારી ગુણ વર્ણને સામાન્ય વિવેચન સમાપ્તમ છે શાન્તિઃ શાન્તિ: શાન્તિ: બેહજાર સત્તરના ભાદરવા વદી ૮ ને સોમવાર. સંગ્રાહક તથ વિવેચક ચંપકસાગર. ધનને સદુપયોગ લેખક:-મુનિશ્રી ચંપકસાગરજી ધન ધન જે નર, જે સુપાત્રે ધન ખરચે ધિક ધિક તે નર, જે ભૂમિમાં ધન દાટે. સૂર્યપુરી નામા નગરી હતી. તે સમૃદ્ધિએ કરી ભાય-: માન હતી. ત્યાં અનેક શ્રેણીગૃહો લધુહીમગિરિ સમ શેલતા હતાં ત્યાં જિન તથા શિવમંદિરો ગુરુ હીમગિરિ તુલ્ય ભાષતાં હતા, નગરકેટ તે નજરને રમણીય લાગતું હતું. તેની પરિખા તે પતિવ્રતા સ્ત્રીની માફક સદા સાનિધ્યમાંજ વસતી હતી. એ નગરના બગીચામાં અનેક જાતના વૃક્ષ વફાદારી સેવકેની માફક શાભા આપતાં હતાં. સીતાફળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ :૮૬: રામફળ, જામફળ, નારંગી વૃક્ષોની ઘટા જ ઓર હતી. ત્યાં એક દ્રાક્ષમંડપને તે જોઈને તે નજરજ કરી જતી હતી. ત્યાં એક શીયાળ ભાઈ આવ્યા. દ્રાક્ષ જઈ મન તે એવું ગલગલું થઈ ગયું કે એક જ કુદકે બધીજ દ્રાક્ષ ખાઈ જઉં પણ કરે શ? દ્રાક્ષમંડપ ખૂબ ઉંચે હતો, કુદકા બે ત્રણ માર્યા પણ એક દ્રાક્ષ મેમાન પડી. હારીને બીજે જવા માંડયું ત્યાં તે તેમના જીગરજાન દાસ્ત કાગડાભાઈ સીતાફળ ઉપર બેઠા હતા. આ શિયાળભાઈને તાલ જઈ રહ્યા હતા. હસીને કાગભાઈ બોલ્યા: કાં શિયાળભાઈ! દ્રાક્ષ કેવી મીઠી છે? શિયાળ બેસું? અરે ભલા ભાઈ, આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? કાગભાઈ ખુબ ખુબ હસ્યા. આજ શહેરમાં વ્યાપાર ઉદ્યોગનું ધામ હતું, ત્યાં અનેક જાતના સટ્ટા પણ ચાલતા હતા તેમાં ગુરુવાણીના સત્યાસત્યનો પણ સટ્ટો ચાલતું હતું તેનાં પણ લેકે ધેમ પૈસા મારતા હતા. વિશેષ કરીને સટ્ટાને પોષણ આપવા ત્યાં જ્યોતિષીએને પણ એક સંઘ હતો તેમાં કેઈ જેન જાતિને દાવા ધરાવતા હતા તે કઈ બ્રહ્મ જોતિષીને દાવા ધરાવતા હતા. ધર્મરથાનકમાં લેકે કીડીયારીની માફક જતા આવતા હતા. દાનશાળામાં તો આ યુગની રેશનીંગની દુકાનની માફક દરેડ પડતે હતો આવા સુંદર શહેરમાં શું શું ન હોય? અર્થાત, બધુંજ હેાય વેશ્યાવાડ, જુગારખાનું, દારૂબજાર, કતલખાનું વિગેરે અનેક અનિષ્ટ ત ધરાવતા સ્થાને પણ હતા. જ્યાં ધર્મોપદેશ સુંદર ચાલતો હોય ત્યાં અનિષ્ટ તત્વેના ધામમાં દુકાળને જ દમ ખેંચાયને? વેશ્યાએ ગુહિણી બની, દારૂડીયાએ દુધ પીતા થયા જુગા રીએ વ્યાપારી બન્યા, માંસાહારમાકેદ શાકાહાર બજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ :૮e: બન્યું. ધૂર્તાગાર ધમી આગ બન્યા. ફોધી પ્રાણીઓ સમતાશીલ બન્યા વિગેરે. ત્યાં એક મુમુક્ષુ ભાઈને તિથિનિર્ણય કરવા માટે જિજ્ઞાસા જાગતા તિષીના જાણકાર જ્યોતિવિદોને ત્યાં ગયે અમો પુનમની પાખી ને પાંચમની સંવત્સરી કરનારા છીએ અને એ માન્યતામાં મજબુત છીએ. જી-મહારાજ ! ગઈ સાલમાં ચેાથની સંવત્સરી કેમ કરી હતી. મ-ભાગ્યશાલી ગઇ સાલ તે પાંચમની વાડીયે ચોથમાં આવતી હતી તેથી ચોથની સંવત્સરી કરી હતી. અમારા પરંપરાના પૂને તે આદેશ છે તેથી જ એ રીતે અમે પુનમની ઘડિયે ચઉદસમાં આવતી હોય તે અમે ચઉદસની પાખી પણ કરીએ છીએ. છે જ્યારે આરાધના પુનમની ગણાય કે ચઉસની? આપ ઉપવાસનું પચ્ચખાણ ઉદસની તિથિની ઘડીયામાં આપે છે ને આરાધના પુનમની મનાવે છે તે સાહેબ! મૃષાવાદ ન લાગે? આવી રીતે ચોથ અને પાંચમમાં પણ બને છે. મ-એમાં અમે કંઈ ન જાણીએ. એ. અમારા ગુરુની પરંપરા છે તે મુજબ વર્તીએ છીએ. ઇ-બહુ સારું સાહેબ, જય જય. જિજ્ઞાસુનું મન ન સંતોષાતા બીજી દુકાને જાય છે. અમે શાસ્ત્રાધારે બાર પતિથિઓની ક્ષયવૃદ્ધિ ન કરતાં અપર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરી પાખી અને સંવત્સરી પઠિકમીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : જી–મહારાજ, આમાં તે ખરી તિથિ મારી જાય ને બેટી પર્વતિથિની આરાધના થાય છે. મહારાજ-ભાઈ, જ્યારે ચઉદસને ક્ષય હોય છે અને ઉદયમાં તેરસ હોય છે ત્યારે તેરસને ચઉદશ માનવી પડે છે, ને? જી-એમાં તે સાહેબ ના છુટકે કરવું પડે છે. મહારાજ–ત્યારે ભાઈ જોડકાં પર્વ આરાધવા માટે તથા બાળજી બ્રાંતિમાં ન પડે જુદે જુદે ઠેકાણે જુદી જુદી આરાધના ન થાય તે માટે ગીતાર્થોની પરંપરા એમજ ચાલી આવી છે. ભાઈ ત્યાગવામાં ને માફી માગવા પાપાશ્રય લાગે ખરાં? જી-ના સાહેબ, પુણ્યાશ્રવની જગ્યા એ પાપાશ્રવ ને પાપશ્રવની જગાએ પુણ્યાશ્રવ હોય જ નહિ તે પછી આરાધનામાં વિરાધના હોય જ નહિ. જીજ્ઞાસુને હજુ પુછવાની જીજ્ઞાસા રહેતાં એક ત્રીજી દુકાને જાય છે ત્યાં અમે શાસ્ત્રાનુસાર તથા પંચાગાનુસાર પર્વતિથિની આરાધના કરીએ છીએ ને મક્કમતાની અમારી માન્યતા પણ છે. જીમહારાજ બે પર્વતિથિઓ જોડે આવે ત્યારે શું કરવું? મ-ભાઈ? એમાં શું વાંધ? અને જોડે કરવી. છ-સાહેબ બે પુનમ અથવા અમાવાસ્યા આવે ત્યારે ચઉદસ પુનમની આરાધના શી રીતે કરવી! ભાઈ, ઉદયમાં ચઉદસ હોય ત્યારે ચઉદસની આરાધના ચઉદસની કરવી અને પુનમની આરાધના બીજી પુનમે કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ :૮૯: છ-સાહેબ ! છઠ્ઠના પચ્ચકખાણ કરવા હોય તે ચઉદસ પુનમને છઠ્ઠ શી રીતે કરે? ગહલાંતલ્લાં કરતાં પંડિતજી બોલ્યા કે ભાઈ, એ તે છુટા છુટા ઉપવાસ કરીએ તે એ વાંધો નથી. કયાં રોજરોજ આવું આવે છે. પણ આપણે જે ઉદય તિથિમાં આર ધના ન કરીએ તે મૃષાવાદને દોષ લાગે અને જુઠું બોલનારની જેવું બીજું મોટું પાપ કયું છે? જી-સાહેબ ત્યારે તે ચઉદસ ગુટે ત્યારે ઉદયમાં તેરસ હોય અને તેને આપણે ચઉદસ મનાવીએ ત્યારે શું મૃષાવાદ નથી લાગતું? મ-તેમાં તે આરાધનારૂપ ભાવ સત્ય રહેલું છે. અને ન છુટકે કરવું પડે છે જીત્યારે સાહેબ ! જેઓ પર્વ આરાધનામાં ભાવ સત્ય શું ન આવે ? મ-જે તમને એમ ઠીક ન લાગે તે એમ કરે અમારે કાંઈ વાંધો નથી. અમારે અમારા ગુરૂજી કહી ગયા તેમ કરવું પડે છે છ–સાહેબ તકલીફ માફ કરજે. ત્યે જય જય, જીજ્ઞાસુનું મન હજુ શાંત ન થતાં પેલા દ્રાક્ષના મંડપમાં જઈ બેઠો અને પ્રભુ મહાવીરની મીઠી વાણીનું મનન કરવા લાગે ત્યારે દ્રાક્ષની જેવી પ્રભુની મીઠી વાણુનું સ્મરણ થતાં ભગવાને તે સકલ સંઘને અતિથિસંવિભાગને વ્રતમાં અતિથિ સામાયકધર્મ આધારક કહ્યો છે. માટે આપણે તિથિની તડફેડમાં ન પડતાં અતિથિ થઈ ખુબ ત્યાગ અને સારા ક્ષમા વીરા ક્ષમાધર્મની આરાધના કરવી એજ ઉચીત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સૂર્યપૂરી ધમી અને દાની નગરીમાં જેમ મગમાં એક કર્કશ મગ (કેઈ ડુ) રહી જાય છે તેમ એક રત્નાર્ક નામા કંજુસ શેઠ રહેતાં હતાં. એક વખત દાનશાળ તરફ થઈને જતે ત્યારે યાચકે ને દાન લેતાં જોઈ અને દાતારને આપતાં જોઈ કલુષિત મનવાલા થઈ ઘેર આવ્યા ત્યારે સ્ત્રીએ કહ્યું. નારી પુછત સૂમકું, કાંસે બદન મલીન; કાં ગાંઠસે ગીર પડશે, કાં ગાંઠસે દીન. નહિ ગાંઠસે ગીર પડયે, નહિ ગાંઠસે દીન, દેતે દેખા ઓરકુ, ચુંહિ મુખ મલીન. ભાઈઓ કંજુસેના હૈયા કેવા કઠીન હોય તે આ ઉપરથી સમજાય છે પછી એમ વિચારતે હતું કે મારી પાસે રને ઘણું છે અને બીજું પણ ધન ઘણું છે, માટે છોકરાને સાથે લઈ શૂન્યવનમાં વધારાનું ધન દાટી આવું તેથી ખપ પડશે ત્યારે કાઢી લાવશું. એમ વિચારી છેકરાને સાથે લઈ ધન દાટવા શૂન્ય વનમાં શેઠ આવ્યો ત્યાં ખાડો ખેદી ધન દાટતા વિચાર આવ્યો કે રખેને કોઈ દુર્ત ધનાકાંક્ષી આ વનમાં વિચરતે હોય અથવા સંતાણે હોય માટે છેકરા પાસે તપાસ કરાવી પછી દાટવાની વિધિ કરૂં. હે વત્સ, જા આ વનમાં કોઈ માણસ વિગેરે તે છે નહિને ? મને શંકા આવે છે જેઈ આવ. છોકરો સાએ વન ફરીને આવીને કહે છે કે બાપુ એક મૃતક (મુઠું) પડેલ છે. બીજું કંઈ દેખાણું નહિ. શેઠ—નક્કી કઈ ધુત શ્વાસ ધ કરી મુડદું થઈને પડયે હશે, માટે વિશ્વાસ મુડદાને પણું કરવા ન જોઈએ એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ :૯૧: વિચારી પુત્રને કહેતા હતા કે મને વિશ્વાસ આવતા નથ આ મૃતકના તું કાન કાપી લાવ પછી ખાત્રી કરો કે એ સુદું છે કે જીવે છે. ’ પુત્રે તેમ કરતાં પણ શેઠને વિશ્વાસ ન આવતાં ફરી કહ્યુ' કે હે પુત્ર, મને સ ંતાષવા માટે એનું નાક પણ કાપી લાવ પુત્રે તેમ કરતાં શેઠને સાષ થતાં ધન દાટીને પિતા પુત્ર ઘેર ગયા. પછી ધૃત ઉઠીને વિચારવા લાગ્યા કે અહા ! અગ્યારમા પ્રાણધન આગળ નાક, કાન અને દશ પ્રાણા પણ કયા હિસાબમાં છે! માટે નાક કાન ગયા તેા ભલે ગયા પણું આ ધનથી વેશ્યાએ સાથે જે વિલાસ કરીશ તે તે આ જન્મમાં ઔર જ હશે. એમ વિચારી ત ધન લઈ વેશ્યાને ત્યાં જઈ વિલાસ કરવા લાગ્યે જ્યારે શેઠને ધનની જરૂર પડતાં ત્યાં જઈ ખાડા ખેાદી જુએ છે તે ખાડો ખાલી જોઈ શેઠ મૂર્છિત થઈ ગયા. પછી શુદ્ધિ આવતાં વિચારવા લાગ્યું કે નક્કી પેલેા ધૃત નાક કાન કપાવીને પણ ધનલેભી ધન લઈ ગયે હશે. માટે એને હું નગરમાં જઈ તથા પ્રકારના (નાક કાન વિનાના) જોઈ પકડાવી લઉં, અને રાજા આગળ ફરીયાદ કરી ધન પાછું મેળવું. એમ વિચારી નગરમાં તપાસ કરતાં વેશ્યાને ત્યાં આ ધુતને જોતાં રાજસેવકને મેલાવી તેને પકડવામાં આભ્યા પછી રાજા આગળ લઈ જવામાં આવ્યો અને શેઠે વિનમ્રભાવે પેાતાની ફરિયાદ કરીને કહ્યું કે હું પ્રક્ષે!! આ તે મારૂં વનમાં દાટેલું સઘળું ધન લઇ લીધું છે તે દયા કરી મને પાછુ અપાવવા કૃપા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ :૯૨ : રાજા-(ધુ/ સામું જોઈ) અરે ધુ! આ શેઠનું ધન લીધું હોય તે પાછું આપી દે, નહિતે ગુના તરીકે સજા થશે ધુર્ત—( જરા હસીને) રાજન! મેં ધન મફત લીધું નથી પણ મારા આ કાન અને નાક આપીને લીધું છે જુઓ મારા નાક અને કાન. - રાજા-( આ વાત સાંભળી કંઈક હાસ્યમાં ને કાંઈક ક્રોધાતુર થઈને શેઠને ઠપકો આપતાં કહ્યું કે, એના નાક કાન લઈને એને ધન આપ્યું છે ને અહિં ફરીયાદ લઈને આવ્યા છે ? જા હવે ચાલ્યા જા. શેઠ વીલે મોઢે ઘેર ગયે. ભાઈઓ કંજુસીઆઓની કમનસીબી અને ધર્મીઓને ધન્યવાદ માટે એક કવિએ સાચું જ કહ્યું છે કે-કીડી સંચે ઓર તીતર ખાય, પાપીઠા ધન પર લે જાય. તાર્કિક શક્તિની ટુકી વાર્તાઓ ૧. કેઈક ગામમાં એક બ્રહ્મણે વૃદ્ધ અવસ્થામાં એક યુવતી સાથે લગ્ન કર્યા તે યુવાવસ્થામાં તન્મનાટ વાળી હોવાથી તેના હૃદમાં તે વૃદ્ધ બ્રાહ્મણ ગમતું ન હતું, તેથી તે કઈક વિટ પુરૂષ સાથે સબંધ જોડયે. “વૃદ્ધાનાં તરૂણી વિષમ” પછી તે વિટ પુરૂષની સાથે હરવા ફરવા લાગી. જ્યારે બ્રાહ્મણે આ વાત જાણું અને ન્યાય આપનાર આગળ કરીયાદ કરી ત્યારે ધૃત્ત કહે મારી સ્ત્રી છે અને બ્રાહ્મણ કહે એ મારી સ્ત્રી છે, અને સ્ત્રી કહે હું ધૂત્તની છું. ન્યાય આપનાર ત્રણેની વાત સાંભળી વિચાર કર્યો કે જેની સાથે રહેતી હશે તેની સાથે ખાતા પણ હશે. તેથી ત્રણેને ગઈ કાલને ખોરાક સંબ ધી પ્રશ્ન કર્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ : : અમે બન્નેએ ગઈ કાલે સુખડીને જ ફક્ત ખેરાક લીધે છે. ત્યારે ધૃત્ત ગલ્લાતલ્લા કરી ઉત્તર આપે છતાં વિશેષ શુદ્ધ ન્યાય કરવા માટે એ ત્રણેને વિરેચન આપ્યું અને મળની તપાસ કરી બ્રાહ્મણને બ્રાહ્મણને એક મળ જોઈ સ્ત્રી બ્રહ્મણને સપી આ પ્રમાણે તાર્કિક શક્તિ ક્ષપશમ યોગે મળે છે ૨. એક ગામમાં એક વાણીયાને એવી ટેવ પડી કે જ્યારે મળેત્સર્ગ કરવો હોય ત્યારે જંતુઓના દર પર જઈને કરે. એકદા એવું બન્યું કે જ્યારે ભાઈ વડી નીતિ કરવા બેઠા હતા ત્યારે બે કાચંડ લડતા દેખાણું નજર ચુકથી એક કાચડે નાસી ગયે અને બીજે એની પુઠે પૂછડું અડાડી દરમાં પેસી ગયે, વાણીયાભાઈ વિચારવા લાગ્યા કે બનેમાંથી એક તે દરમાં પેઠે અને બીજે કયાં ગયે? નક્કી દેખાણે નહીં એટલે મારા મળદ્વાર વડે મારા પેટમાં ગર ગયે તેથી શંકાશીલ થઈ બીમાર પડયે પછી દિવસે દિવસે માંદગી વધવા લાગી ઘણું શૈદ્યો આગળ વાત કરી ત્યારે સૌએ હસી કાઢી અને કહ્યું કે વહેમનું ઔષધ ન હોય ત્યારે એક વિચારવંત વૈદ્ય બોલાવ્યો તે વાત સાંભળી વિચાર્યું કે વહેમ કાઢયા વિના માણસ સારે થાય નહીં તેથી તેણે કહ્યું કે તમારી વાત બરાબર છે બનવા જોગ છે કે કાચ ડે પેટમાં ગરીગ હશે. રૂપિયા એક ને એક સિવાય હું કેસ હાથમાં લેતા નથી. વાણીયાભાઈને દુઃખ ન ખમાવાથી બધુજ કબુલ કર્યું ત્યારે વૈદ્યરાજે એક કાચંડ લાલ રંગથી રંગી એક ઘડામાં મૂક, પછી તે દરદીને વિરેચન આપી ઘડામાંજ મળત્સર્ગ કરાવ્યો અને કાચંડ કુદીને બહાર નાઠે તે જોઈ હાશ હવે રેગગયે કે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ :૦૪: સાચી વાત માનતું જ હોતું? પછી તે વાણીયાભાઈ સાજા તાજા થઈ ગયા. એ દષ્ટાતને ઉપનય એ છે કે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ લેક માટે તાર્કિક શક્તિથી કામ લેનાર સુખી થાય છે તે શક્તિ જ્ઞાનના ક્ષપશમ યેગે મળે છે. કૈક ગયા ને જાય છે, જશે થશે બે હાલ; સુકૃત સાથે આવશે, કેણે દીઠી કાલ? ૧ પવન ફીરે બાદળ ફરે, ફરે નદીના પૂર; ઉત્તમ બેલ્યા નવિ ફીર, પશ્ચિમ ઊગે સૂર. ૨ વહેતાં પાણી નિર્મલા, પડ્યા સે ગંધાય; સાધુ જન ભમતા ભલા, દાગ ન લાગે કેય. ૩ નિજ આતમ ગુણ રમણતા, ઇંદ્રિય તજી વિકાર; ધિર સમાધિ સંતેષમેં, ભવ દુ:ખ ભંજનહાર. ૪ પચ્ચીશ બીડી રોજની, સે વર્ષે નવ લાખ; ધર્મ ધાતુ ધન હશે, છાતી થાયે ખાખ. ૫ શીરો પુરી લાપસી, ઔર કાકડી આદિ; કોણેકતે એકાદશી, યે દ્વાદશીકી દાદી. ૬ નીરખીને નવ વવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન. ૭ છે : પરમાત્માને પ્રાર્થના બડ પીપળકી છાંયકે, સેબત હો બહાંકી; રગડ કસુંબા ઘેnકે, મુઠી ભર ચણોકી. ૮ બાખડી ભેંસકા દૂધ, સકર સંધ ઘોળણા; ઇતના દે કીરતારતે, ફીર કચુ નહીં બોલણ. ૯ ઈતિ દેહરા અષ્ટક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ :૯૫: આત્મહિત શિક્ષાની સઝાય (પ્રાણ ધરીએ સંલેગ રંગ-એ દેશી) જ્ઞાન ધ્યાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ; તો એકાકી વિહરતા રે, જિન કલ્પાદિ સહાયરે. પ્રાણું એક ભાવના ભાવ, સિવ મારગ સાધન દાવ રે. પ્રા. (1) સાધુ ભણે ગૃહ વાસની રે, છુટી મમતા તેહ; તે પણ ગચ્છવાસી પણે રે, ગણ ગુરૂ પર છે નેહરે. પ્રાણી. (૨) વન મૃગની પરે તેહથી રે, છાંડી સકળ પ્રતિબંધ; તું એકાકી અનાદિને રે, કિણથી તુજ પ્રતિબંધ રે. પ્રાણી. (૩) શત્રુ મિત્રતા સવથી રે, પામી વાર અનન્ત; કાણુ સ્વજન દુમન કિશેરે કાળે સહુને અંતરે. પ્રા. (૪) બાંધે કર્મ છ એકલે રે, ભેગવે પણ તે એક; કિણ ઉપર કિણ વાતની રે, રાગ દ્વેષની ટેકરે. પ્રા. (૫) જો નિજ એક પણું હે રે, છોડી સકળ ૫રભાવ; શુદ્ધતમ જ્ઞાનાદિશું રે, એક વરૂપે ભાવ રે. પ્રા. (૬) આ પણ તું એકલો રે, જઈશ પણ તું. એક; તે એ સર્વ કુટુંબથી રે, પ્રીત કિશી અવિવેક રે. પ્રા. (૭) વનમાં હે ગજ સિંહાદિથી રેર વિહરતાં ન ટળે જેહ; જિણ આસન રવી આથમે રે, તિરું આસન નિશિ છેહરે પ્રા. (૮) આહાર ગ્રહે ત૫ પારણેજી, કરમાં લેપ વિહીણુ; એક વાર પાણું પીવતાં રે, વનચારી ચિત્ત અદીન રે. પ્રા. (૯) એહ દોષ પર ગ્રહણથી રે, પરસંગે ગુણ હેય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પરધન ગ્રાહી ચોરતે રે, એક પણે સુખ હેય રે. પ્રા. (૧૦) પર સંજોગથી બંધ છે રે, ૫ર વિયાગથી મોક્ષ; તેણે તજી પર મેલાવ રે, એક પણે નિજ પિષ રે પ્રા (૧૧) જન્મ ન પામ્ય સાથ કે રે, સાથ ન મરશે કોય; દુઃખ વહેચવા કે નહી રે, ક્ષણ ભંગુર સહુ લેય રે. પ્રા. (૨) પારિજાત મરતે દેખીને રે, શેક કરે જન મૂહ; અવસરે વારે આપણે રે, સહુ જનની એ રૂઢ રે પ્રા. (૩) સુરપતિ ચક્રી હરિ બલી રે, એકલા પરભવ જાય તન ધન પરિજન સહુ મિલી રે, કોઈ સખાય ન થાય રે. પ્રા. (૧૪) ગાયક રૂપ હું એક છું રે, રાનાદિક ગુણવંત; બાહ્ય જોગ સહુ અવર છે રે, પાયે વાર અનત રે. પ્રા (૧૫) કરકડું નમિને ગાઈએ રે, દુમુખ પ્રમુખ રૂપિરાય; મૃગાપુત્ર હરિકેશિનાં રે, વહું નિત્ય પાય રે. પ્રા. (૧૬) સાધુ ચિલાતી સુત ભલે રે વળી અનાથી તેમનું એમ મુનિ ગુણ અનુદતાં રે, દેવચંદ્ર સુખ એમરે પ્રા. (૭). ૧ ગણ–સમુદાય. ૨ વિહરતાં ન ટળે જેહ-મુનિને વનમાં સિંહ હાથી આદિ પ્રાણી સામા મલે તે મુનિ મારગ છોડે નહિ. ૩ સખાય–સાથ દેનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ :૯૭ : મુનિ ગુણ મહત્ત્વ વિચાર વિભાગનું પરિશિષ્ટ-પ્રશ્નોત્તર. પ્ર૦ હે પૂજય ! જે મુનિએ દ્રવ્ય વડે નવ અગે પૂજા કરાવે તથા તપના પારણાની ખાલી ખેલાવે, એ દ્રવ્ય પેાતાની નિશ્રાએ સ`ગ્રહે યાતે ક્ડ તરીકે રાખે તે મુનિએ ખકુશકુશીલમાં ગણાય કે પાસસ્થા ક્રિકમાં? ઉ॰ જે મુનિઓ ઉપરાક્ત પ્રવૃત્તિને મેાહના ઉદય જન્ય માને યાતે। અનાચાર માને છતાં ત્યાગી શકતા ન હોય તે મુનિએ અકુશ-કુશીલમાં ગણાય, ને એને આચારક્ત માને તે પાસસ્થા દિકમાં ગણાય. પ્ર॰ તે ગુરૂ દ્રવ્ય તરીકે ગણાવીને મુનિએ પેાતાની વૈયાવચ્ચમાં ઉપયાગ કરાવે, તે ચેાગ્ય છે? ઉ॰ આને ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણવે. પ્ર૦ જ્ઞાન દ્રવ્ય મુનિએ પેાતાની પાસે રાખે તે યાગ્ય છે? વળી સામાન્ય પૈસા પેાતાની પાસે રાખે યાતા માણસ પાસે રખાવે તેઓને અકુશ-કુશીલ ગયા કે પાસત્યા કિ ? ઉ॰ ઉપરોક્ત પ્રવૃત્તિને અનાચાર માને તે। મકુશ-કુશીલ અને એનાથી વિપરીત માને તે। પાસસ્થા દિક. ક પ્ર૦ હે ભગવાન! જે મુનિ શંખલી ઢાય એટલે કે હસ્ત કરે, સૃષ્ટિ વિરૂદ્ધ કર્મો કરે, એકાન્તમાં સ્ત્રી સપર્ક માં આવે, સૂર્ય આથમે ત્યાં સુધી ભેાજન પાન કરે વિગેરેને અકુશ-કુશીલ ગણવા કે પાસત્યા દિક? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ :29: ઉ॰ એનેા ઉત્તર પણ ઉપરાક્ત જાણવા. પ્ર૦ હે પૂજ્ય ! જે મુનિએ અગીતા છતાં ચામાસે જાય યાતેા ચામાસે ગુરૂ મેલે રાષ કાળમાં વિહારની છુટ આપે યાતા પાતે છુટ લે તેને અકુશ-કુશીલ ગણવા કે પાસસ્થા દિક? ઉ॰ એના ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણવા. પ્ર॰ જે. અગીતા છતાં એક્કે વિચરે, અને જે ગીતાથ એકેત્વ પડિમા ધારી હાય તથા ગીતા વિહારી હાય તેમની ટીકા કર અપભ્રાજના કરે તે તેઓને કેવા ગણવા? ઉ॰ જે મુનિ અગીતા વિહારની પૃષ્ટિ કરે તેને યથાછા ગણવા, અને ગીતાના વિહારની ટીકા કરે તે પણ યથાઈદા ગણવા. મુનિએ એકત્વ પ્ર॰ જે મુનિએ પેાટલાં રાખતા નથી અને સાથે મજુર લેતા નથી અને ગૃહસ્થા પાસે રેલ્વે યા મેટર દ્વારા પેાટલાં મંગાવે તેઓને કેવા ગણવા? ૬૦ પેાતાની પ્રવૃત્તિને અનાચાર માને તે બકુશ-કુશીલ એને આચાર માને તે પાસસ્થાદિક. આ ખાખતામાં સહુએ પાત પેાતાના ભાવાના વિચાર કરવાને છે, ખીજાના ભાવ જાણવાની શક્તિ નથી તેા નિંદા કે ટીકા કરવાને પણ કોઇને અધિકાર નથી, માટે પારકાની પંચાત છેડીને પોતામાં સમાઈ જવુ એ જ હિતાવહ છે. । સ. ૨૦૧૮ના પાષ શુદી ૧૦ મહુવા બંદર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ • : ૯: ક શ્રી ગૌતમાષ્ટક છંદ 1 વીર જિનેશ્વર કે શિષ્ય ગૌતમ નામ જપ નિશ દિશા જે કીજે ગૌતમનું ધ્યાન તે ઘર વિલર્સ નવે નિધાન ૧ | ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે છે ગતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ રોગ ૨ જે વેરી વરૂઆ રંકડા તસ નામે નાવે ઢંકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ તે ગૌતમના કરૂં વખાણ | ૩ | ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય છે ગૌતમ જિન શાસન શણગાર ગૌતમ નામે જય જયકાર | ૪ | શાલ દાલ સુરહા ધૃતર્ગોળ, મનવંછિત કાપડ તંબોલ ઘરે સુધરણી નિર્મળ ચિત્ત ગૌતમ નામે પુત્ર વિનીતા પ છે ગૌતમ ઉદ્યો અવિચળ - ભાણ ગતમ નામ જપો જગ જાણ મેટાં મદિર મેરૂ સમાન ગૌતમ નામે સફળ વિહાણ ૫ ૬ ધર મયગલ ઘોડાની જોડ વારૂ પહોંચે વાંછિત કેડ માં મહિયલ માને મોટા રાય ને તુઠે ગૌતમના પાય ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે છે ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વન | ૮ પુણ્યવંત અવધારે સહ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ / કહે લાવણ્ય સમય કર જોડ ગોતમ તકે સંપત્તિ કેડ . ૯ . – શ્રી સેળ સતીને છેદ – આદિનાથ આદે જીનવર વંદી સકળ મનોરથ કીજીએ એ પ્રભાતે ઉઠી મંગલિક કામે સેળ સતીનાં નામ લીજીએ એ તે ૧ બાળકુમારી જગ હિતકારી બ્રાહ્મી ભરતની બહેનડી એ; ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે સોળ સતી માહે જેવડી એ ૨ 1 બાહબલ ભગિની સતીય શિરેમનું સુંદરી નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : રાષભસુતા એ / અંક સ્વરૂપ ત્રિભુવન માંહ જેહ અનુપમ ગુણ જુતા એ II ૩ // ચંદનબાલા બાળપણાથી શિયળ વતી શુદ્ધ શ્રાવિકા એ છે અડદના બાકુલા વીર પ્રતિ લાવ્યા કેવલ લહી વ્રત ભાવિકા એ છે ૪ ઉગ્રસેન ધૂઆ ધારિણી નંદિની રાજીમતી નેમવલ્લભા એ જોબન વેષે કામને છ સંજમ લેઈ દેવ દુલ્લભા એ . પ . પંચ ભરતારી પાંડવ નારી તનયા વખાણીએ એ એ એક સે આઠે ચીર પુરાણું શિયળ મહિમા તસ જાણીએ એ છે ૬ દશરથ નૃપની નારી નિરૂપમ કૌશલ્યા કુલચંદ્રિકા એ; શિયલ સલુણી રામજનેતા, પુણ્યતણી પરનાલિકા એ ૭ કૌશાંબિક ઠામે શતાનીક નામે રાજ્ય કરે રંગ રાજીએ એ આ તસ ઘર ઘરણ મૃગાવતી સતી સુર ભુવને જશ ગાજીઓ એ છે ૮ સુલસા સાચી શિયલે ન કાચી, રાચી નહી વિષયારસે એનું મુખડું જોતાં પાપ પલાએ નામ લેતાં મન ઉલ્લસે એ છે ૯ | રામ રઘુવંશી તેહની કામિની જનકસુતા સીતા સતી એ || જગ સહુ જાણે ધીરજ કરતાં અનલ શીતલ થયે શિયલથી એ છે ૧૦ || કાચે તાંતણે ચાલણી બાંધી કુવાથકી જલ કાઢીયું એ / કલંક ઉતારવાં સતી સુભદ્રા ચંપા બાર ઉઘાડિયું એ / ૧૧ સુર-નરવંદિત શિયળ અખંડિત શિવા શિવપદ ગામિની એક જેને નામે નિર્મળ થઈએ બલિહારી તસ નામની એ /૧૨ II હસ્તિનાપુરે પાંડુરાયની કંતા નામે કામિની એ છે પાંડવ માતા દશે દશાર્ણની બહેન પતિવ્રતા પદ્મિની એ ૧૩ શીલવતી નામે શીલવત ધારિણી ત્રિવિધે તેહને વંદીએ એ છે નામ જપતા પાતક જાયે દરિશણ દુરિત નિકંદીએ એ ૧૪ નિષધા નગરી નલહ નરિંદની દમયંતી તસ ગેહિની એ in સંકટ પડતાં શિયલ જ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ ૧૫ . અનંગઅછતા જગ જન પૂજિતા પુષ્પચુલા ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ :૧૦૧: પ્રભાવતી એ ॥ વિશ્વ વિખ્યાતા કામિતદાતા સાળી સતી પદ્માવતી એ । ૧૬ | વીરે ભાખી શાસ્ત્ર સાખી ઉદયરત્ન લાખે મુદ્દા એ: વહાણું વાતાં જે નર ભણુશે તે લહેશે સુખ સ'પદા એ । ૧૭ ॥ * 5 શ્રી માણિભદ્રજીના છંદ ( રાગ–ચાચાઇ ) શ્રી માણિભદ્ર સદા સ્મરા, ઉર ખીચમેં ધ્યાન અખંડ ધરા; જપીયાં સહુ જય જયકાર કરે, ભજીયા સહુ નિત્ય ભંડાર ભરે ॥ ૧ ॥ જે કુશલ કરે નામ લીયાં, આણુંદ કરે દેવ આશકીયાં; સૌભાગ્ય વધે જ્ઞ સહસ ગુણી, દિલ સેવ્યાં પ્રભુ દે જસ ણે. ।। ૨ । અરિયણુ સહુ અળગા ભાગે, વિરૂઆ વૈરી જન પાયલગે; સ'કટ સાગ વિયેાગ હરે, ઉણવેલા આય સહાય કરે ॥ ૩ ॥ ભૂત ભયંકર સિંહુ ભાગે, જક્ષ જોગણુ સાયણ નવ લાગે; વાય ચેારાસી જાય વહિલા, લખમી સહુ આય મિલે પહેલી ॥ ૪ ॥ ગુડ પાપડીયા ગુરૂવાર દિને, લાપસીઆ લાડુ દીએ ઇણને; ધૂપ દીપ અખડ નૈવેદ્ય ધરા, આઠમ દિનપૂજા અવશ્ય કરા ॥ ૫ ॥ જેને દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતરે પ્રત્યક્ષ તદા; જપીયાં સહુ જાતે આપદા, કેાઈ મણા ઘરે રહે ન કા ॥ ૬ ॥ મેં || મત સારૂ* મેાજ મૈજ કીયા, ગુણ સિન્ધુ જિસ્યા તુમ ગુણ ભર્યા; દીનાનાથ સુયાજ કરા, શિર ઉપર હાથ દીયાં જ પરા | ૭ || ભવિયણુ ને ભાવે ભજસી, કારજ સિદ્ધ સહી કરસી; પૂજ્ય પુત્રવધે ા, કીણ વાતે કદિ નહિ રહે ઉણા | ૮ | શ્રી માણિભદ્રજી મનમેં ધ્યાવે, સુખ સંપત્તિ ખડું વેગે પાવે; લક્ષ્મી કીત્તિ વળી આપ લહે, શિવ કીત્તિ મુનિ ઈમ સુજસ કહે | ૯ || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨: સ્વાધ્યાય પદ (સજ્ઝાય) ( રાગ–વૈષ્ણવ જન તો ) I જૈન ૩ જૈન જીવન તેહને કહીએ, વિધ મૈત્રી ધરતાં ૐ શિવ અસ્તુ સ જગતઃ શાસ્ત્ર વાકય વદતા છે. જૈન ૧ સર્વ થાવર જીવની યતના પાલે, ત્રસની રક્ષા કરતા રે, ન્યાત જાતના ભેદ મૂકીને, માંદાની માવજત વરતા ૐ. જૈન ૨ અર્જુગ માનવ પશુ પ ́ખીની, દયા દીલમાં ધરતા રે, પરદુઃખ દેખી દુઃખી થાતા, ન મૂકે દીલની ધીરતા રે. સત્ય સંગાથે સબંધ રાખી, વદે વાણી નીરદ ભી રે, સાત પ્રકારે ચારી ના ત્યાગી, ન ત્યાગે તે નીરભાગી ૨ જૈન ૪ પરનારીને ભગિની માને, સ્વનારી સાષી રે, જે પરનારીથી રાચેમાર્ચ, શ્વાન જીનના દ્વેષી રે. જૈન ષ પરપુરુષને ખંધુ માનતી, પતીની સેવા કરતી રે, ટાપ ટીપને કટાક્ષ વાદો, પતીને ચરણે ધરતી હૈં. જૈન ૬ રાજ્ય નીતિ ને વ્યવહાર નીતિ, ધર્મ નીતિના ધારી રે, ન કરે કેાઈના વિશ્વાસઘાત, ન કરૈ દાણુની ચેરી રે. જૈન છ એ ત્રણે નીતિ લક્ષમાં રાખી, કરે વેપાર કુલ ચાગ્ય રે, દ્રવ્યનું પ્રમાણ કરીને, ન રાખે. અધિકુ ભાગ્ય રે. જૈન ૮ અણુવ્રત શ્રાવકના લઈ, પાલૈ સદ્ આચાર રે, ધન્ય ધન્ય એ માનવ જીવન, સત્યાનઃ સુખકા ૨૨. જૈન ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ::03: ધર્મીજન લક્ષણ સ્વાધ્યાય ( રાગ વષ્ણવ જન તા..... ધીંજન તે। તેને કહીએ, સુખી સહુને ચાહે રે; દુ:ખી દેખી દયા દિલની, મનથી કદી ન ાએ રે. ધ. ૧ પાપી ઉપર પ્રેમ લાવીને, પેાતાનેા કરી માને રે; અવસર નેઈ ઉપદેશ કરી. ચઢાવે ગુણના સ્થાને રે. ધ. ૨ પરપીડા કદી મને ન ધારે, ચાહે છવાની શાતા રે; પરધન પત્થર સમાન માને, પરનાર જેની માતા રે. ધ. ૩ નિંદા નરકની ખાણુ જ માને, ૧ શ ંશા પુણ્યનુ ધામ રે; સાખત સંતની સદા ચાહતા, હૃદયે ન રાખે કામ રે. ધ. ૪ વીતરાગ સાથે વ્હાલજ કરતા, ધરતા સેઽહ” ધ્યાન રે; સાહ' સાપ્ડ' રટના જેહને, પામી આતમ જ્ઞાન રે. ધ. ૫ જન્મ જરા ને મૃત્યુ મારગ, ટાળતે। આતમજ્ઞાની રે, ધર્મ ઢાંગ તજીને ચાલે, કમે` પાછી પાની રે. ધ. ૬ ન્યાત જાતના ભેદ ભૂલીને, મત પન્થે ન રાચે રે; આતમ ઇશ્વર એકજ સમજી, યા દિલમાં યાચે રે. ધૂ. ૭ મેાક્ષની કની દયા જગતની જનની જાણી, યા દયા દિલમાં રાખી જેને. કરી ચંપક સાગર દયા ભાવમાં. સદા તર્યા જીવે તરતા જીવા, તરશે દયાની વાટ રે ફાટ રે. ૫. ૮ રમણતા રાખે રે; સામે રે. ધ. ૯ ૧ શશા-પ્રશંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ :१४: : शुधि पत्र पंक्ति अशुद्ध शुद्ध जीवो जीव: सयम संयम घमः धर्म: १६ योगस्त कथित बुधैः योगः स कथिता निवृत्ति र्गुणः निर्वृत्तिर्गुणम् सुरवी सुखी Rec.www.wwwwana पुज्य पटालङ्कार पट्टालङ्कर पुज्यानां पूज्यानां १० विचार पुस्तिका रुपा विचार रुपा पुस्तिका संवतसरे धमे . दाम्मिकानां __ दाम्भिकानां सहासकृतः सहासाकृतः तथापि तथाऽपि यत्सुशज्य यत्सुराज्य शैथिल्य शैथिल्यं भारतदेवता: भारतदेवताः संवत्सरे धर्म Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ :१०५: सुतज्य Brrrrrrrr wow ww ww www 9. अशुद्ध शुद्ध प्राणय प्राणीन आश्रयमलमेहन् आश्रयमलभेरन् भाग भाग पुजा पूजा सृतज्य गौहव गौरव दुर्दम्य दुर्दम्य प्रवृति प्रवृत्तिः कथाश्चित् कयश्चित् महादुष्कह महादुष्कर पुस्तकस्य पुस्तकस्य ज्ञेया क्षेया दुरिकरणे दूरीकरणे निरीक्षणीव निरीक्षणीय: ENGP अस्याकृते: संशोधन प्रसेदः अस्य कृते. संशोधन प्रसेद આ દરી એકદિયે ગણું આદરી श्ये Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ :૧૦૬: આ પુસ્તકને ઉપયોગ કરનાર મુમુક્ષુઓએ શુદ્ધિ પત્રકથી સુધારીને ઉપયોગ કરો. - શુદ્ધિ પત્રક :પણ પંક્તિ અશુદ્ધ नामोनमः नमोनमः મુનિનાં મુનિઓના સંયમિ સંયમિઓ - - - - દર્શનમાં દર્શનનાં જ જ વતકુશલ ત્રિતકુશીલ » કર » વિનયના નિભયણે વિનયની નિર્દમપણે » ૪ મેક્ષ મેક્ષ પુણ્યકૃતારથ વિતિગછાએ - ભાવ - પુણ્યકૃતાગ્યા વિનિમિચ્છાએ ભવ પૂર્વક अमेव અખિયા - પૂર્વક હાર અગ્નિથી વિષે વિષે ૦ શિ દશન ચારિત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શિ દર્શન ચારિત્રના ૦ ૦ www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ :૧૭: પંકિત અશુદ્ધિ શુદ્ધિ સત્તિ ખાતર જ ખાતર જ ભજવાતો ભજવતે સચિત્ત ગેળી ઝોળી સવથી સર્વથી પારસી પીરસી નિષધકી નિધિ કી પાળવાને પાળનારને અને તાનુબધી અનંતાનુબંધી ડાંડારિક કાદિક પાટલા પોટલા કહેવાય કહેવાઇ नव અધારામાં અંધારામાં સભ૧ સંભવતું અક મેહકીયા માદકીયા દસવાળી દાસવાળી સવથી સર્વથી પરપરીવાદિ પર૫રિવાદાદિ લેકે લોકો વિષેધ નિષેધ ગ્રખ્યાતરથી ગ્રન્યાંતરથી ૧૪ શિષ્યા શિષ્ય ૧૪ ૧૮ अप्य अप्प Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨ ૨ ૧ ૦ ૦ ૨ ૨ ૨ ૨ ૨ ૮ ક ર - - - नव A Page #121 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૪ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૯ ૧૯ ૨૦ ૨૦ કિત ૧૮ ૧૯ ૫ ૐ ૨૪ ૨૪. ૨૪ ૪ ७ ८ ૧૫ } ૧૯ ૧૯ ૫ ૧૦ ૧૬ ૧૨ ૧૮ . :૧૦૮ : } અશુદ્ધિ विलम्म परमप्याण સીમધર દાડ શુલ ગ્રહી સાયિકા કગુરૂપદ શાસનથી અન્ય છે પેાતાના સ અગ્નિ સ્વશરીને કુંડાનુ સાન ક્ષેત્રે શુદ્ધિ बिलग्ग परमप्पाण સીમ ધરા દોકડ પવતા અગ્નિ શૂલ ગૃહી માચિયા ૨૦ ૨૧ ૨૧ ૧ રર રૂપ ૨૨ છતાં ઝંઝાવતા ૨૩ ૨૪ વાગ ૨૪ આભૂષણુતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુરૂમદ શાસનની મેન્ડ છે પેાત સ અગ્નિ સ્વશરીરને કુંડલના સાત ક્ષેત્રો પત અગ્નિ * અને ઝંઝાવાતા વાય આભૂષણના Page #122 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ ૨૦ ૨૦ ૨૪ ૨૫ ૨૫ ૨૬ ૨૬ ૨૭ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૩. ૩૨ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૭ ૩૭ ૪૧ સયમ ૪૧ થાય ૪૨ ધરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૫ ૩ 7 2 ૧૨ ७ ૧૨ ૨૧ ૨૩ ૧૧ ૨૦ જ જ ܚ ૧૪ ૨૦ ૨૦ ૨૪ } ૨૧ ૧૪ :૧૦૯: ૨૩ ૧૦ અશુદ્ધિ હૃદયમાં આાયાદિ પાત્રાદિ ગૃહ અનાયર નિદે સસારરૂપ સુંગધાદિકથી ખીજ સનમાર્ગ વિરવામાં સવ ખીજે અપ્રમ ધરતી થાંમા શુદ્ધિ હૃદયમાં આક્રોષાદિ પાત્રાદિ ખાટા દેવગુરૂ સુદ્રેષ ઘણી પંખી અવિતત્વ ગ્રહણ અનાચાર નિર્દ સૌંસારરૂપ સુગ ધાથિી ખીજા સન્માગ વિચરવામાં સવ ખીજા અપ્રમત્ત ધરતા ચાંખે ===== અવિતય સયમ થાય ધરાયા Page #123 -------------------------------------------------------------------------- ________________ :૧૧૦: પંકિત જર ૪૩ સેવ ૪૩ ૪૩ અશુદ્ધિ શુદ્ધિ સાહસ સાહીબ મૃત્તવાદ મૃષાવાદ સેવઅનુમેધ્યું અનુદયું ગર્ભિત ગર્ભિત જુઠા જુડી લેખસે ભેખસે સદગુરૂ સગુરૂ દેખે ભાઇ. ૧ બચન રાખે કાય દઢ રાખે મિટે ન મન ચપલાઈ; કથન કથત વખાતે વખાણે ૪૩ ૪૩ ४४ ૪૪ ४४ સાથે સાધે મોત મેહે ૪૫ ૪૫ ૪૫ ૪૫ બ્રા બ્રહ્મ ગોહિતે ગહિને નવ્ય નવિ ૪૫ સ્થાવરની સ્થાવરની જામી જાગી દેવતે કહે યા દેવચન્દ્ર કહે વિધ ચંન્દ્ર મેં યા વિધતેમેં ભવ લવ ४८ 4 જબ ઉનકે ચાકો ૪૮ ધ્યાવે ધાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૪૬ ४८ Page #124 -------------------------------------------------------------------------- ________________ :૧૧૧ : પંકિત અશુદ્ધિ શુદ્ધિ ४८ પથયિસે પર્યાયસ ४८ જવું જ ૫૦ તેણે તીર્ણ છડી છઠ્ઠી સવે સવે આપ આપ તુ હી તું હી ૫૧ તું હીજ મને તુ હીં જ મને ૫૧ દીઠે महीमण्डण महामण्डण लच्छा तीय सुमहप्य तोय सुमहायं અત્યંત શૈલી અત્યંત શ્રેણી ' . હા ધન જ્ઞનાર ઘંટમાં ચૂંટડવું પૂવકને ઈહિલોક १७ ૧૩ ર ६७ ૨૩ સદાયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જ્ઞાનવર ઘટમાં ચટાડવું પૂર્વકને ઇહલોક ત્રી સદાચારી www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ ૬૯ ૬૯ ७० ૭૧ ૭૧ ૭૩ ૭૩ ૭૪ ૭૪ ૭૫ ७६ ૭ ge ७८ ૭૮ ૭૯ ८० ૪ ૮૫ e ર ૯૩ ૯૩ ૯૩ કિત ૧૩ ૩ ૩ ૧૭ ૨ ૪ ૧૧ ૧૮ ૧૬ રર ૧૩ ૧૯ ૨૫ ૧૫ ર ૨૬ ૧૧ ف ૧૬ ૧૩ ૧૪ ૧૮ :૧૧૨: અશુદ્ધિ કરવે લવતી પામે, અન્યયથી સસારમાં ભાંગતુ બધ રહે ભાડ સપુ ષ મેરી એમને વસ અને દુર્ગંધ સંતાન નિષેધ ભડારના ક્રમેન્દ્રિય તથ તેનાં સબંધ તે બ્રહ્મણને સપી. શુદ્ધિ કરવા લવતી પામે; અન્યાયથી સસામાં ભાંગાનું અધ રાહે માંડ સત્પુરૂષ મેરી અને વસ્ત્ર અને દુધ સ'તાનાર્થે નિવેષ ભાંડનારના કર્મેન્દ્રિય તથા તેમાં સબંધ ધૂર્તે બ્રાહ્મણને સોંપી અનન માન સદ્દાનું, ચંપકની સુગંધ લેવામાં; અહં ત્યાગી તુજને આલેખ, ખરી ! ભુની સેવામાં ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ થશોહિ મધુપુરી (મહુવા) શ્રી મહાવીર . allobllo આ જ કાર ખીમસંહળીશ 6 S. ૨૪માં ધાબાગ બિંગ કરી & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com