________________
(૮)
આ અહં નમઃ તાલ વિજ શ્રી શાંતિનાથ જિન સ્તવ
રાગ :-જિંદાબાદ જિંદાબાદ (મુગલે આજમ). ભવ સાગર પાર ઉતારે, યા કુબે ના, મેરી નૈયા ડુબે ના, મેરી નૈયા ડુબે ના. કર કલ્યાણ કર કલ્યાણ, એ જિનવર મેરા...કર કલ્યાણ (૧) શાંત સુધારસ દશન તેરા, નયન કમળ યું ચંદા, આનન્દ અમીરસ ભર ભર પીતા, ભાવ કોરે બંદા. તાલ દવજમેં તુહિ બીરાજે,
મનહર મુતિ તેરી કર કલ્યાણ (ર) અતિ જિનેશ્વર સાહેબમેરે, શાંતિ નામ સુખકાર, પ્રણવ રમાયો બીજ સહિત જે, જપતે નર અરનાર, અજ્ઞાન અધેરા દ્દહેગા જબ,
હેઈગી નયા પારકર કલ્યાણ (3) સંસાર-તાપ ન હતા મુજસે, કર કરૂણા મહારાજ, માન-સરોવરતરંગ શ્રેણું સમ, ભાવ વરસાદે આજ. સમતા લાકર પ્રભુ ગણ પાકર,
જીવન આબાદકર કલ્યાણ (૪) ચંપક સાચર પ્રભુ પાકર, હૃદયમેં ધરૂં મેં ધ્યાન, પાવન હેગા હદય હમાર, જૈસા ગુરૂગમ જ્ઞાન ભવ સાગરમેં તરણી વાણી,
મૃતિ મહત્તા “મહાન ક૨ કલ્યાણ (૫) ૧ પ્રણવ કાર, ૨ માયા બીજ=ધકાર, ૩ તરીક નાવ ૪ મહત્તા=હિમા. ૫ મહાન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com