________________
: ૬૧ :
મહાવ્રત આદર્યાં રે, વળી મઢયા અનાચાર કુડી મતિ, હુ વિચલું રે, સુછુ મારાચિત્તના અભિપ્રાય કુડી કુમતિ. તવ (૨૬)
જેણે માટા હો
આચારથી હો હવે
કુમતિછ હો તને
કહુ એટલુ રે, મારા સાધર્મી છે અનન્તકુડી કુમતિ,
તે સર્વેને કહો તે
દાસ કર્યાં રે,
તે સાલે છે મુજ ચિત્તમાં હિ કુડી કુમતિ, તવ (૨૭) શુ કર્યું હ। પુષ્ઠ નવ ફેરવે રે,
તે પણ મુજ મન દૈયા થાય કુડી કુમતિ, તા હું દેશના હો હું તેા બહુ કરૂ રે,
જે આવે મારેા લાગ કુડી કુમતિ. તવ (૨૮) તે ચૈતનજીને હો બહુ પેરે પ્રીછવું રે, તેહને બતાવુ. સ્થિર વાસ ડી કુમતિ, તે તે તારે હા ફરીવાર વસ વિ પડે રે,
તને વાસરાવી શિવ જાય કુડી કુમતિ. તવ (૨૯) ધ રાયની હૈા જે આણુા અનુસરે રે, તિહાં તુજ નહિ પ્રચાર કુડી કુતિ, આનન્દ ધન હૈ। પદ તે વર્ષે ૨,
થાય શિવ સુ ંદરી ભરતાર કુડી કુમતિ. તત્ર (૩૦)
नमो पल्कोडिय - मोह - जालस्स, गुणग्गाहिअस्स सिरि वृद्ध माणसामिस्स संसार - पारगामिअस्स સદ્ગુરૂ ચરણ કમળ નમી, સરસ્વતી સ્મરી માત, પાંત્રીસ ખેલ પ્રેમે ધરે, મારગ સુખ વિખ્યાત. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com