________________
:૪૩: સેલમેં શણગાર કર્યો, સત્તરમેં દાંત રંગ્યા,
અઢારમેં નખ રંગ્યા છે. અઢાર પા૫ સ્થાનક માંહિ હારા જીવે
- જે કંઈ પાપ સેવ્યું હોય, તેવ, રાવ્યું હોય, સેવતાં અનુમખું હોય
તે સર્વે હું મન વચન કાયાએ કરી.
જ મિચ્છામિ દુકકડમ્ !
કર્તા શ્રી મહામહેપાધ્યાયજી શ્રીમદ યવિજયજી કૃત
શ્રી જૈનત્વ વિષે સજઝાય પરમગફ જેન કહો કયું હવે, ગુરૂ ઉપદેશ વિના જૈન મુદ્રા દર્શન જૈન વિવે. પરમ ગુરૂ | ૧ કહત કૃપાનિધિ સમ જળ ઝીલે કર્મ મેલ જે વે, બહીર પાપ મેલ અંગે ન ધાર: શુદ્ધ સ્વરૂપ નિજ નેવે | પરમ શરૂ . ૨. સ્વાદવાદ પૂરણ ને જાણે, નય ગનિ જસ વાચા ગુણપર્યાય દ્વવ્ય
જ, સોહ જેને હું સાયા: પચ્છ ગુરૂ ૩ પર પરિણતી અપની કરી માને, કિરિયા ગઘેલે, ઉનકે જેને કહે કશું કહીએ, ચાહિ મૂરખમે પહેલે પરમ ગુરૂ છે ૪ કિરિયા મૂઢ મતિ (એ) અજ્ઞાની, ચાલે ચાલ અપૂઠી. જૈન જીવન ઉનમેં હિ નહિ કહે સબ હ જહા છે પરમ ગુરૂ . પ . જ્ઞાન ભાવ જ્ઞાની સબમાં શિ, શિવ સાધના સદ્ધહીયે, નામ લેખસે કાજ ન સિઝે, ભાવ ઉદાસી રહિશે પરમ ગુરૂ ૬ જ્ઞાન સકલ નય સાધન સાથે, કિરિયા જ્ઞાનકી દાસી, કિરિયા કરત હૈ ધરત હૈ મમતા, : આઈ ગલેમે ફાંસી આ પરમગુર છે ૭ | કબીક જ્ઞાન વિનુ
નહિ કિરિયા, અહી કકિરિયા ઝાન વિનુ નાહી; જ્ઞાન કિરિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com