________________
: ૪૯ :
મન સ્થિર કરવા ખિશે સ્વાધ્યાય
'' '
મનાજી તુમે, જિન ચરણે ચિત્ત લાવે; તાકા ‘ અવસરે, વિત્યે જાય. મનાથ૦૧ ઉદર ભરણુ કે કારણે રે, ગૌઆ ખનમેં જાય;. ચારે ચરે ચઉં દિસી ીર૨,
*
"
2
.,
વાસુ’ચિÄડું મછસ્યિા માંહિ. મનાજી ૨ ચાર પાંચ સાહેલી મીલીરુ, હિલમૌલ પાણી જાય; તાલી દીએ મઢ ખડ હસે રે,
વાકું ચિત્તડુ ગગરિયામાંહિ. મનાજી ૩. નવા નાચે ચેકમાં રે, લખ આવેલખ જાય; વાંચ ચઢ નાટક કરે રે,
વાંકુ ચિત્તડુ દોરડિયા માંહિ. મના૭૦૪
13
...
R
સેાનીડેા સેાનુ ઘડે રે, ઘડે વળી રૂપાના ઘાટ; ઘાટ ઘડે જન રીઝવે રે,
વાંકુ ચિત્તડુ' સાનૈયા માંહિ. મનાજી જ્રગટી કે મન ઝૂગટું રે, કામી કે મન કામ; આનન્દ ઘન ઈમ વિનવે રે,
એસા ધરા પ્રભુજીસે યાન. મનાજી॰
•
નવ પ્રકારે ક્રિયા વિશે સ્વાધ્યાય (રાગ ચાપા૪) ( સુધારા સાથે ) શ્રવણુ ૧ કીતન ૨ સેવન ૩ તણે, વંદન ૪ નિદન ૫ ધ્યાન ૬ મને; ધારી લધુતા ૭ એગતા ૮ ૫ણે, સમતા નવમી રહેકને. ૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat