________________
ચક્રી હરી પુરંદર રાજે, મદમાતે રસ મિહિ, કેન દેશમેં મરીને પહુચે, તીનકી ખબર ન કોહિ
|
| યૌવન છે ૪ જગ માયામેં નહીં લેભાવે, આતમરામ સયાને, અજર અમર તું સદા નિત્ય હૈ, જિન ધુની યહ સુની કાને.
- યોવન | પ
અથ દશમાધ્યયન સજઝાય પ્રારંભઃ ', "
તે તરીયા ભાઈ તે તરીયા–એ દેશી તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કદ રે, નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે જેહ દિણ રે.
તે એ આંકણી પંચામ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારે રે, પટજીવ તણે આધાર, કસ્તે ઉગ્ર વિહારે રે.
તે ૨ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આરાધે ધર્મધ્યાન નિરાબાધે રે. પંચમ ગતિનો મારગ સાથે, શુભ ગુણ તે ઈમ વાધે રે.
તેo | ૩ | કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે, ચારિત્ર પાસે નિર તિવારે, ચાલતે ખડગની ધાર ૨.
તેo | ૪ .. ભેગને રેગ કરી જે જાણે, આપે પુણય વખાણે રે, તપ શ્રતને મદ નવિ આણે, ગેપથી અંગ ટેકાણે રે
તેo | ૫ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com