________________
:૫૧:
આત્મભાવ સ્વાધ્યાય
જે દેખું તે તુઝ નહી, નવિ દેખું તે તું હી; Uણ ભાવે તે સદા સઘળે તું હિંજ તું હી. ૧ જેણે તુઝકું પીછાણીએ, નવી જુએ પારકી લાર; આપ સભાવમેં તે રહ્યો, નવી લીએ મનકી સાર, ૨ મને જે આણી મેલીએ, આતમ ગુણને લાર; મનકું ધરે મૂકીને શૂન્ય કર વ્યાપાર. ૩ તાલી લાગી આપકું, પરકું દેખત નહિ; આપ સ્વભાવ મેં ઝીલતો, જાણે સર્વ વસ્તુ યાંહિ. ૪ ઈણી પેરે જાતિ જગાય કે, ઉદ્યોત ભયે સબ ઠેર; અંત રંગ પ્રગટી કળા, હુએ એર કી એર. ૫
વાળ જીત્યે જી રે માટે મોહ રાય કે,
દીઠ દીકે ૨ લેકાલક આજ કે; જાણ્યા જાણ્યા રે સ્થલ સૂક્ષ્મ ભાવ કે,
પામ્યા પામ્યા રે આતમ ગુણ રાજ કે. ૧છ ઘાતિ કર્મના ક્ષય થકી આજ કે,
નામ ગૌત્ર ઉદયથી પૂજે સૂરરાજ કે; વેદની આયુથી વિચરે મહારાજ કે,
શૈલેસી કરણે મણિરંદ્ર મહારાજ કે ૨છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com