Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
કુલ-વસતિ આદિને વેષે મમત્વભાવ રાખે તેમજ માહથી અપાત્ર શિવે બનાવે અને તેમાં મમતા રાખી તેમના દેને પિષે તે દેશપાર્શ્વસ્થ. ૧-૨ સર્વ પાશ્વસ્થ-જ્ઞાન દર્શન ચારિત્રના ગુણોથી
સર્વથા છેટા રહે. વળી આજીવિકા ખાતર જ વેષને રાખતે હોય, અને તેને ભજવાતે હોય, સત્તિ
અચિત્ત દ્રવ્યના વ્યવહારથી વિમુખ હોય, ગૃહસ્થને . અતિ પરીચય કરી ગૃહસ્થની વાતમાં ભળી જતે
હોય તે સર્વ પાર્વસ્વ. કહ્યું છે કે:– “નહિ નકારસી નહિ પિરસી, નહિ ભણવાનો ખપ; લીધા ઝોળી પાતરાને, આવી ઉભા ટ૫.”
ઈતિપાર્શ્વસ્થ વિગેરે ૨ અવસન્ન-જે મુનિ દશવિધ ચકવાળ સમાચારી - પાળવામાં આળસુ હોય, તથા આવશ્યકાદિક કિયામાં તે પ્રમાદી હોય તે મુનિ અવસાન્નો, એના બે ભેદ છે
દેશથી. અને સર્વથી તે બતાવાય છે, ૨-૧દેશ અવસન્ન:-ષડાવશ્યક સૂત્રપરિસી અર્થ પર સી
પડિલેહણ-ભિક્ષા ધ્યાન-નિષેધકી-આવસ્યકી દિવા . નિદ્રા વિગેરે દશ-વિધ સાધુ સમાચારી તથા એઘ
પદ સમાચારીનું ઓછું વધતું આચરણ કરે, ઉત્સાહ હિન થઈ રાજવેઠની જેમ ક્રિયા કરે, ગુરૂશિક્ષાએ સામે થાય, મિથ્યાકૃત્યને મિચ્છામિ દુક્કડં દે નહિ વિગેરે વિગેરે દેશ અવસાન્ન. ર-૨ સર્વ અવસર્જા-શેષકાળમાં ઉત્સર્ગથી પાટપાટલા
વાપરે તથા સ્થાપના પિંડ ગ્રહણ કરે. સદાકાળ - સંથારો પાથરી રાખે, ભેટ તરીકે આવેલ દોષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126