Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
::03:
ધર્મીજન લક્ષણ સ્વાધ્યાય ( રાગ વષ્ણવ જન તા.....
ધીંજન તે। તેને કહીએ, સુખી સહુને ચાહે રે; દુ:ખી દેખી દયા દિલની, મનથી કદી ન ાએ રે. ધ. ૧ પાપી ઉપર પ્રેમ લાવીને, પેાતાનેા કરી માને રે; અવસર નેઈ ઉપદેશ કરી. ચઢાવે ગુણના સ્થાને રે. ધ. ૨ પરપીડા કદી મને ન ધારે, ચાહે છવાની શાતા રે; પરધન પત્થર સમાન માને, પરનાર જેની માતા રે. ધ. ૩ નિંદા નરકની ખાણુ જ માને, ૧ શ ંશા પુણ્યનુ ધામ રે; સાખત સંતની સદા ચાહતા, હૃદયે ન રાખે કામ રે. ધ. ૪ વીતરાગ સાથે વ્હાલજ કરતા, ધરતા સેઽહ” ધ્યાન રે; સાહ' સાપ્ડ' રટના જેહને, પામી આતમ જ્ઞાન રે. ધ. ૫ જન્મ જરા ને મૃત્યુ મારગ, ટાળતે। આતમજ્ઞાની રે,
ધર્મ ઢાંગ તજીને ચાલે, કમે` પાછી પાની રે. ધ. ૬ ન્યાત જાતના ભેદ ભૂલીને, મત પન્થે ન રાચે રે;
આતમ ઇશ્વર એકજ સમજી, યા દિલમાં
યાચે રે. ધૂ. ૭
મેાક્ષની કની
દયા જગતની જનની જાણી, યા દયા દિલમાં રાખી જેને. કરી ચંપક સાગર દયા ભાવમાં. સદા તર્યા જીવે તરતા જીવા, તરશે દયાની
વાટ રે
ફાટ રે. ૫. ૮
રમણતા રાખે રે;
સામે રે. ધ. ૯
૧ શશા-પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126