Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
૧૦૨:
સ્વાધ્યાય પદ (સજ્ઝાય) ( રાગ–વૈષ્ણવ જન તો )
I
જૈન ૩
જૈન જીવન તેહને કહીએ, વિધ મૈત્રી ધરતાં ૐ શિવ અસ્તુ સ જગતઃ શાસ્ત્ર વાકય વદતા છે. જૈન ૧ સર્વ થાવર જીવની યતના પાલે, ત્રસની રક્ષા કરતા રે, ન્યાત જાતના ભેદ મૂકીને, માંદાની માવજત વરતા ૐ. જૈન ૨ અર્જુગ માનવ પશુ પ ́ખીની, દયા દીલમાં ધરતા રે, પરદુઃખ દેખી દુઃખી થાતા, ન મૂકે દીલની ધીરતા રે. સત્ય સંગાથે સબંધ રાખી, વદે વાણી નીરદ ભી રે, સાત પ્રકારે ચારી ના ત્યાગી, ન ત્યાગે તે નીરભાગી ૨ જૈન ૪ પરનારીને ભગિની માને, સ્વનારી સાષી રે, જે પરનારીથી રાચેમાર્ચ, શ્વાન જીનના દ્વેષી રે. જૈન ષ પરપુરુષને ખંધુ માનતી, પતીની સેવા કરતી રે, ટાપ ટીપને કટાક્ષ વાદો, પતીને ચરણે ધરતી હૈં. જૈન ૬ રાજ્ય નીતિ ને વ્યવહાર નીતિ, ધર્મ નીતિના ધારી રે, ન કરે કેાઈના વિશ્વાસઘાત, ન કરૈ દાણુની ચેરી રે. જૈન છ એ ત્રણે નીતિ લક્ષમાં રાખી, કરે વેપાર કુલ ચાગ્ય રે, દ્રવ્યનું પ્રમાણ કરીને, ન રાખે. અધિકુ ભાગ્ય રે. જૈન ૮ અણુવ્રત શ્રાવકના લઈ, પાલૈ સદ્ આચાર રે, ધન્ય ધન્ય એ માનવ જીવન, સત્યાનઃ સુખકા ૨૨. જૈન ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126