Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
: ૫૫ : એષણ સમિતિ સાય
(સમ બંગાળાની દેશી) ત્રીજી સમિતિ એષણ નામ,
તેણે લઠા આનન્દઘન સામ ચેતન સાંભળે; જબ દીઠે આનદ ઘન વીર,
સે'જ સ્વભાવ થયો છે ધીર ગયે આમળે. (૧) વીર થઈને અરિ પુઠે ધાય,
અરિ તે તે નાઠે જાય ચેતન સાંભળે; વીરની સનમુખ કેઈ ન થાય,
રત્ન યિસું મળવા જાય ગયે આમળે. (૨) અરિનું બળ હવે નથી કંઈ લેશ, - નિજ સ્વભાવમાં ચાલે સવેગ ચેતન સાંભળો; નિરખણ લગે નિજ ઘરમાંહિ,
તવ વિસામે લીધે ત્યાંહિ ગયે આમળે. (૩) હવે પર ઘર કી ન જાઉં,
પરને સનમુખ કદી ન થાઉં વેતન સાંભળે; એમ વિચારી થયે સજાગ,
તવ પર પરશુતિમાં લાગી આગ ગયે આમળે. (જી મુનિવર કરૂણુ રસ ભંડાર, ન દેષ રહિત લેવે છે આહાર ચેતન સાંભળે દ્રવ્ય થકી ચાલે છે .એમ.
પર પરસુતિને લીધે તેમ ગ શામળો. (૫) દ્રવ્ય ભાવશું જે મુનિરાય,
સુમતિ સ્વભાવમાં ચાલ્યા જાય ચેતન સાંભળે; આનન્દધન પ્રભુ કહિયે તેહ,
દુષ્ટ વિભાવને દીધું છેહ ગયે આમળે. (૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126