________________
યુએસવાર હેરાન
શ કરે છે તે
: ૮૪: પછી પુણું પણાને પામે છે. પછી ત્રાકે કંતાય કાંઠલે અથડાય, પછી વસ્ત્રપણાને પામી, ઘણું કષ્ટો સહી બીજાનાં ગુહ્ય ભાગને ઢાંકનારૂ થાય છે માટે આ દષ્ટાંતથી માનવે પણ પરે પકારમાં પડતા કષ્ટોથી ભય પામ જોઈએ નહિ
૩૪. છ અંતરંગ શત્રુઓને જીતવા ?–અંતરંગ કહેતા અંતરમાં રહેલા કામ, ક્રોધ, માન, મદ, લેભ અને હર્ષ એ છએ દૈત્ય આત્મદેવને વારંવાર હેરાન કરે છે, વળી મનરૂપ સારથી પણ શત્રુઓ સાથે મળી જઈ આત્મદેવની દુર્દશા કરે છે તેથી માનવીએ જ્ઞાનીઓના વચન પર શ્રદ્ધારૂપ ચાબખા વડે તેઓને મારી હઠાવી મનસ્વાધિન કરી આત્મ કલ્યાણ સાધવું જોઈએ યતઃ એ કામ આદિ દશમને નિજ આત્મની હાનિ કરે, એ વડ વિવેકી લેકમાં, અતિ સિંઘને દુજય ખરે, સજજન ૨હ્યા તેથી ઘરે થશોતિ આ લાકે વરે, પલકમાં સુરખ્ય સાધી મોક્ષની પદવી ધરે. ૧.
૩. ઈન્દ્રિય ગણને જય કર -પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેનિદ્રય અને અગ્યારમું મન એ અગ્યારે આત્મદેવના સદાના સેવકે છે. સેવકે સદાએ ચીઠ્ઠીના ચાકર ગણાય છે. માટે એ ભૂલે કરે છે તે આત્મદેવનીજ ભૂલ કહેવાય, માટે આત્મદેવ જયાં સુધી ભવિતવ્યતાના મેગે સ્વઘરમાં સમાધિસ્થ ન થાય ત્યાં સુધી આત્મદેવે પરમાત્મદેવની આજ્ઞા અનુસાર પોતાને કારભાર ચલાવ, જે પરમાત્મા મહાવીર દેવની આજ્ઞા અનુસાર નહિ તે તે આ અગ્યાર સેવકે સ્વછંદાચારી થઈ જઈ પોતાની મેળવેલી મુડીને ફના કરી દુર્ગતિમાં ઘસડી જશે માટે અગ્યાર સેવકને પિતાને વશ રાખવા. પ્રભુ મહાવીરના આજ્ઞાપત્ર પ્રમાણે વર્તવા કહેવું. તેથી ભય રહેશે નહિ. સવાલ અગ્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com