________________
: ૧૬ :
અર્થ :—જે નિર્ગુ'ણી આત્માએ પાતે ભવતર્યાં નથી, તે બિચારા ખીજામને શી રીતે તારવાવાળા થશે. એમ ધર્મને હિ જાણનારા અજાણુ જવા પાપમધન રૂપ ૬માં પાયા સંસાર સાગરમાં રઝળ્યા કરે છે (૪)
કામકુ ભાદિક અધિકતું, ધનું કા નવિ મૂલ રે; દાડે ગુરૂ તે કાખવે, શું થયુ' એહ જગ શુલ ૨.
સ્વામિ. પ
Ο
અથ' :-કામકુ ંભ, ચિંતામણી રત્ન અને કામધેનુ પાર્શ્વ મણુિ આદિથ પણ આત્મધર્મનુ મૂલ્ય અનેકગણુ` છે. છતાંએ કુગુરૂએ દામની સાથે જેનું કામ છે તે અમુક દ્રવ્ય આપવાથી તમારૂં પાપ છૂટી જશે, અથવા તમને અમુક પૂર્ણ થશે. આવા જુઠે ઉપદેશ દષ્ટ ધનુ લીલામ કરી દાડે વેચે છે તે શું જગતમાં ફૂલ રૂપ નથી ? અર્થાત્ લરૂપ જ છે માટે ગુરૂએથી સાવધાન રહેવુ એ જ વિવેક છે. (૫) અની દેશના જે દિએ, આલવે ધમના બ્રશ રે, પરમ પદના પ્રગટ ચાર તે, તેહુથી પ્રેમ વહે પૃથ રે.
·
રવામિ. ૬
અર્થ :—ગુરૂએ પોતાના સ્વાથ સાધવા ખાતર દૃષ્ટિ રાગી ભક્ત છનાવી ગુરૂપૂજનની ઉછામણી ખેાલાવી પમિહને પોષવાના ઉપદેશ આપે છે. વળી આગમ ગ્રંથાના અથ` પોતાને સ્વામ પોષાય એવા સમજાવી આગમ ગ્રંથને લેાપે છે, અથવા તે સંબંધી વાત જ ઉચારતા નથી. એવા પરમા માના ચોરાયા શુ' પગ ચાલશે ? એવા કુગુરૂ જૈન દર્શનના રક્ષકો નથી પણ ધોળાદિવસના લાડપાડુઓ સમજવા. (૬) વિષય રસમાં ગ્રી માચિકા, નાચિયા કુરૂપ પૂર હૈ, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર ૨૦
સ્વામિ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com