Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 25
________________ :૧૨: શિષ્યઃ-તા તે ગુત્ર ! બહુ શિથિલાચારના પ્રચાર થશે અને મુનિમારગ અધારામાં રહેશે. ગુરૂજી:-એ બનવુ' સભવ નથી કારણ કે મેાક્ષાર્થી જીવા જેમ બને તેમ સુંદર ચારિત્ર પાલવાની ઇચ્છાવાળા હાય છે, તેથી એવા મહાત્માઓને શિથિલાચાર પ્રિય ન ડૅાય એ જ ઠીક છે. બીજી' હાલતે મેટા ભાગે શ્રાવકકુલમાંથી જ દીક્ષિતા હાય છે, તેથી મેાક્ષ માર્ગના અનુરાગી થઈને જ દીક્ષા લે છે. તેથી ઓછા દેષ સંભવે; અક જગેાએ જૈનેતરમાં પણ કહ્યું છે કે- ( જ્ઞાનનહીં ધ્યાનન મનની માલામે; માડુકીયા ઉડાવે ખાવા, એટા ધમ શાળામે ” ૪ સસક્તઃ ગ`ગાજી ગયે ગંગાદાસ. જમનાજી ગયે જમનાદ સવાળી યુક્તિને અનુસરી જેવા સાથ મળે તેવા બની જાય. અર્થાત્ કોઇ વૈરાગી મળે તા વૈરાગી બની જાય અને કોઇ બાઇ રાગી મળે બાઇ રાગી બની જાય અથવા ઉત્સર્ગ અને અપવાદને ભેગા ભરડે એટલે ભાખે-કહે. તેના પણ એ ભેદ છે દેશથી ને સવથી ૪-૧ દેશ સ ́સક્ત-સકિલચિત્ત, પ્રાણાતિપાતા િપાંચ આશ્રવાને સેવનારા તથા ઋદ્ધિગારવ-રસગારવ.-શાતા ગારવ એ ગારવ ત્રીકમાં તેમજ સી-ઘરબારતે વિષે અત્યંત આસક્ત દુર્ધ્યાન યાયી, મત્સરી-સુષાભાષી પરપરીવાદિ વિગેરે. રાગી મુનિ મલે તા ધમરાગ જેવા દેખાવ કરે અને પાશ્વ સ્થા િમળે તે . www.umaragyanbhandar.com ૪-૨ સર્વાંસ'સક્ત-જ્યારે કોઇ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126