________________
:૧૧:
વળી શિષ્યાદિ પરિગ્રહને વિષે મમત્વ ભાવ રાખે. વિના કારણે અપવાદ માગ સેવે-ઇત્યાદિક ચારિત્ર કુશીલ જાણવા.
શિષ્યઃ-ગુરૂદેવ ! આપે વતમાનની વર્તણુકની વાતા તેા કહી નહિ કે જેઓ ડાળીમાં બેસી વિહાર જાત્રા કરે, ઘડીયાળ રાખે, છાપા-ટપાલના થાક જામે. છાપાઓ કાઢે તથા કઢાવે; નનામી પત્રિકાઓ છપાવે, કેટે લડે તેમ લડાવે, તાર કાલ કરાવે. તેમજ પાટલા પરીગ્રહ શિષ્ય પરીગ્રહ ભક્તપરીગ્રહ, ઉપાશ્રય પરીગ્રહ રાખે, મમતા ભાવે પુસ્તક સ ંગ્રહે અભક્ષ્ય ઔષધનુ સેવન કરે, વિગેરે ચારિત્રકુશીલમાં ન આવે ? ગુરૂજી:-આવી કેટલીક બીના ઉપર કહેવાય ગઈ કેટલીક ન કહેવાણી ડાય તે પણ આવી જાય છે. શિષ્યઃ-તા પછી ભગવન્! પ્રથમ વર્ણવેલ વાંદનીક કુશીલમાં અને આ કુશીલમાં તફાવત શું છે? ગુરૂજી:-તુ' સમજ્યો નહિ, આ પાર્શ્વ સ્થાદિનું વર્ણન ચાલે છે. એમાં શ્રદ્ધા વિમુખાનુ સ્થાન છે. આ દર્શનકુશીલ છે તેથી એ અવંદનીય છે.
કહ્યું છે કે—
જે
“સળ સટ્ટો મટ્ટો, લખમટ્ટુલ્સ નત્ય નિાળા सिजति चरण रहिआ, दंसण रहिआ नत्र सिजति ।। નથી ભ્રષ્ટ છે તેજ ભ્રષ્ટ છે, દનથી ભ્રષ્ટનેમાક્ષ નથી. જે દ્રવ્ય ચારિત્ર રહિત હાય પણ ભાવચારિત્રથી મેાક્ષે જાય છે પણ દર્શન હીણુ દાઈ કાળે માથે જાય નહીં માટે પ્રથમ વણ વેલ કુશીલ સાક્ષેપથી વંદનીય છે, તેમાં દ્વેષ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
·