Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 18
________________ : ૫ : แ પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, છડાં છે પ્રવચન સાખીછ. શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત દાગ્રહ ભરીયાજી; ગૃહી યતિલિંગ કુલિંગ લખીએ, સકળ દાષના દરીયાજી. અ:-પહેલો શુદ્ધ મુનિ મારગને આચરનારા મુનિ, ખીજે શુદ્ધ શ્રદ્ધાવાન દેશવિરતિ કામદેવ જેવા શ્રાવક તથા અવિરતિ સમ્યગ્દષ્ટ શ્રેણિક જેવા શ્રાવક, ત્રીજો કુત્સિત ચારિત્રી સદ્ભાવનાવાળા સવિજ્ઞ પાક્ષિક મુનિ એ ત્રણે મેક્ષ મારગને અનુસરનારા છે. બીજા ત્રણ જે કે ગૃહિલિંગી બ્રાહ્મણાદિક અને કુલિંગી જોગી બર્ડાદિ અને યતિલિંગી પાસસ્ત્યા નિન્જાદિ કે જેને વેષ મુનિને ડ્રાય અને આચરણા-પ્રરૂપણા મુનિ મારગથી વિરૂદ્ધ હોય એ ત્રણે સંસાર સાગરમાં ડુમનારા છે. એમ શ્રી જિનની વાણી છે. પ્રશ્ન ત્રીજોસવિજ્ઞપાક્ષિક, ખીજા નંબરના શ્રાવકને વંદનીય હાય. ? - ઉત્તર-જવાબ જઘન્ય શ્રાવકને વંદનીય છે. અને વિવેકની ખાતર ઉત્તમ શ્રાવકને પણ વંદનીય છે, જેવા દેશકાળ જુઓ શ્રેણીક તથા કુમારપાળનું દ્રષ્ટાંત એમના વિનય ગુણથી મુનિએ પણ મારગમાં આવ્યા છે. “ જે વ્યવહાર મુનિ મારગમાં, ગુણઠાણાને લેખેજી; અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવુ, તેહજ જિનવર દેખેજી; જેપણ દ્રવ્ય ક્રિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવે; શુક્લબીજની ચંદ્રકળા જેમ, પૂર્વ ભાવમાં પાવેજી. અ:-જે વ્યવહાર મે.ક્ષ મારગમાં, છે તે વ્યવહાર દ્રવ્ય ક્રિયાદિક ભાવક્રિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુણુનો શ્રેણીએ ચઢાવે આલમનરૂપ હોય છે. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126