Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ : ૧૩ પિગળાવીને નાખવું જોઇએ. પણ એ લેાકેાએ દયા કરીને માથાથી પગ સુધી ફક્ત દડા મારી મારીને તેને ઘાયલ કરીને જ છેાડી દ્વીધેા. મનુષ્યતાનું અપમાન આથી વધારે ભયંકર શું હોય ? ધર્મના નામ પર પૈશાચિક વર્તાવની કલ્પના આથી વધારે શુ કરી શકાય ? વેદ આ મેાઘજીવી પડિતાના રોટલા છે; એ લેાકેાને ડર છે કે કેાઈ બીજો વેદ જાણી અમારા રોટલા ન છીનવી લે ! એટલા માટે એ લેાકેા એને સારુ ક્રૂરથી ક્રૂર અને છે. જ્ઞાન મનુષ્યના જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ જ જ્ઞાનથી આ મેઘજીવી લેાકેા મનુષ્યાને વંચિત રાખવા માંગે છે. એએ મનુષ્યતાના શત્રુ છે. આ અજ્ઞાનતા, આ ઘમંડ અને આ ક્રૂરતાનું નિકન્દન થવું જ જોઇએ. મારે આ માટે લેકમત તૈયાર કરવા છે અને એવી તૈયારી કરવી છે કે જેથી કાઇ મનુષ્યાકાર જન્તુ મનુષ્યતાનું અપમાન ન કરી શકે. આહ ! શિવકેશીના એ શબ્દો મને હજી સુધી ભેદી રહ્યા છે કે દયા કરીને મને મનુષ્ય ન સમજો! મને પશુ સમજો ! (( "" એના પર પડેલા ઘા જોવા માટે જ્યારે મેં એના શરીર પર હાથ લગાડયેા ત્યારે એણે કહ્યું કે મને ન અડા ! હું ચાંડાલ છુ'! ત્યારે મેં કહ્યું, આખર મનુષ્ય તેા છે. તેણે હ્યું: “ મારા પર દયા કરી, મને મનુષ્ય ન સમજો, હું' મનુષ્ય કહેવાવા ચાહતેા નથી. હુ' જો પશુ ાત તે। કાનમાં વેદજવાથી ન મારું શિર ફાડાત, ન હું અદ્ભૂત.કહેવાત. કાઈ જાનવર અછૂત કહેવાતું નથી, ફક્ત માણસ જ અદ્ભૂત કહેવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88