Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 23
________________ : ૨૧ કુંભારના નિભાડાની આગની પેઠે અન્દરને અન્દર જ બળતી રહી શકે છે, પણ માતા તો જ્વાલાની જેમ બળવાની. એમ લાગે છે કે મારે આ માટે કેટલાંક વર્ષ રેકાઈ જવું પડશે. છવ્વીસ વર્ષની ઉમ્મર થઈ ચુકી છે, માટે અમુક જ વર્ષ વધુ શેકાઈ શકું તેમ છું, પણ ન માલુમ ક્યાં સુધી રોકાવું પડે. ઠીક તે છે, મારા સંકલ્પની પરીક્ષા પણ તે થવી જોઈએ. એ પણ તે માલૂમ પડવું જોઈએ કે તે ક્ષણિક આવેગ નહોતે. એ દરમ્યાન મારા વિચાર પત્નીના મનમાં પણ ઉતારવા જોઈએ. યા તો મારે વિવાહ કરવો જ નહોતું અને કર્યો છે તે ઝટકે મારી તોડવાની નિર્દયતા ન કરવી જોઈએ. અને આ રાહ જોવામાં એક લાભ એ પણ છે કે ભવિષ્યની તૈયારી માટે મને પુરત અવસર મળે છે. હા, એ ખરું છે કે આજકાલ મારી જેવી મનોવૃત્તિ છે એ જોતાં આ વસન્ત ફીક જઈ રહ્યો છે. મને પિતાની ચિન્તા નથી; મને જે તે વસન્ત એ ગ્રીષ્મ; છતાંય હું ચાહું છું કે મારા કારણે દેવીને વસન્ત ફીક ન જાય. હું એમને કહી દેવાનું છું કે મારા તરફથી તેઓ નિશ્ચિત્ત રહે. જ્યારે હું તેમને મારા ધ્યેય અને કર્તવ્યની સચ્ચાઈ સમજાવી દઈશ અને તેમની અનુમતિ લઈ લઈશ ત્યારે જ નિષ્ક્રમણ કરીશ. તેઓ પ્રસન્ન રહે, ઉન્મુક્ત રહે, પિતાના વસન્તમાં ફીકાપણું ન લાવે. ૪ આંસુઓનું દ્વન્દ્ર વિચાર કર્યો હતો કે આજ દેવીને આશ્વાસન આપીશ. એમની સાથે આજે ઠીકઠીક વાતચીત પણ થઈ, પરતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88