Page #1
--------------------------------------------------------------------------
________________
! III III III III
III
શ્રી યશોવિજયજી _જૈન ગ્રંથમાળા 2 દાદાસાહેબ, ભાવનગર,
eeche22-2૦૦ : PIB 00
૩૦૦૪૮૪૬.
દેવ ના ગૃહ સ્થાશ્રમ ડાયરી રૂપે –
માંડલના જૈનોની આર્થિક મદદથી
મુદ્રિત અને પ્રકાશિત.
ID IIT) GIBI)
എന്ന
തല്ലാൻ
ആ ഇൻ സിനിമാനമായി മാറി അ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
નખર
આદ્ય ઉદ્ગાર (પ્રસ્તાવના) ૧. અશાન્તિ
...
...
વિષ ચા નુ ક્રૂ મ
૨. ભીની આંખેા
૩. થ્રીકા વસન્ત
૪. આંસુઓનું ન્દ્
૫. માની શક્તિ
૬. અધૂરી સાત્ત્વના ૭. સન્યાસ અને કચેણ ...
૮. સીતા અને ઊર્મિલાનાં ઉપાખ્યાન...
૯. નારીની સાધના
...
૧૦. સત્તતાની સામગ્રી
૧૧. પિતૃવિયેગ
૧૨. માતૃવિયેગ
૧૩. ભાઈછતા અનુરાધ
૧૪. ગ્રહતપસ્યા
૧૫. મુઝવણુ
૧૬. દેવીની અનુમતિ ૧૭. નિષ્ક્રમણુ
***
...
030
900
...
180
www
...
...
...
630
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
200
...
0.0
***
...
...
...
600
...
...
...
930
:
230
...
...
830
...
...
...
...
...
...
:
...
...
930
...
...
...
830
पृष्४
૩
૧
૧૩
૧૮
૨૧
૨૮
३४
૩૬
૪૩
४७
પર
૫૫
પ
૧૮
૬૧
१७
♦
૬૮
७४
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
1 1 0 1
1 per 1 tsp or rTn r art n
t
u
v ren an er
c
0
મહા વીર દેવને ગૃહસ્થાશ્રમ
- ડાયરી રૂપે –
0 0
0
શ્રી સત્યભક્તજી-લિખિત હિન્દી પુસ્તક “મહાવીર 1 અન્ત ” ના પ્રારંભથી “નિષત્રમા”
સુધીના ભાગને અનુવાદ,
0
0
0
0
0
0
0
0
-
000OOCOOOOOOOOOOOOOOOOOOCODOCU0ccoCCOUCEICLEITO
- -
-
-
: અ નુ વા દ ક : ન્યા. ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજી
માગસર-૨૦૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પાલીતાણું : (સૌરાષ્ટ્ર)
OCTOCOLOCNOOCOOCOMOTECTTTTU
Trust :
આ અનુવાદ જે પુસ્તકનાં પ્રારંભથી ૭૨ પૃષ્ઠો
સુધીને છે તે હિન્દી પુસ્તક
महावीर का अन्तस्तल દરેક હિન્દી જાણનાર જેને વાંચી જવું જોઈએ.
:: એ પુસ્તકનું પ્રાપ્તિસ્થલ : સવાશ્રમ, વર્ષા, (જ. ) *
અનુવાદક
conner)
1111111111111111111111
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આઘ ઉદ્દગાર
વધો-સત્યાશ્રમના સ્થાપક શ્રી સત્યભાજનું હિન્દીમાં લખેલું મહાદ જ તત્તર) પુસ્તક, જે લગભગ પોણા ચાર પૃષોનું છે, તેમાં પ્રારંભથી લઈ મહાવીરના “નિષ્ક્રમણ સુધીને ભાગ, જે લગભગ બહેતર પૂછો સુધી છે તેનું આ ગુજરાતી રૂપાન્તર છે, એ પુસ્તકમાં મહાવીરની ડાયરી રૂપે એ મહાપુરુષનું જીવનચિત્રણ છે. ચિત્રણમાં કલ્પનાઓને સંભાર ખૂબ છે. પણ તે અસંગત નહિ, કિન્તુ સુસંગતરૂપે ચમકતે દેખાય છે. મહાવીરજીવનની મૂળ હકીકત જે પ્રાચીન શાસ્ત્રોમાં ઉલિખિત મળે છે, પ્રાયઃ તે બધી લેખકે લીધી છે અને પિતાની પ્રખર પ્રજ્ઞાશક્તિના સુન્દર રંગથી રંગીને મૂકી છે, જે, વૈજ્ઞાનિક અને નવયુગની પરિમાર્જિત બુદ્ધિને ખૂબ રોચક બની જવા સંભવ છે. મહાવીરનું તત્વદર્શન પણ લેખકે બુદ્ધિગ્રાહ્ય યુક્તિવૈભવથી સમૃદ્ધ વિશદ વિસ્તારથી આપ્યું છે. સરળ, સુબોધ રીતે આલેખાયેલું આખું પુસ્તક કાન્તિની પ્રશસ્ત પ્રતિભાથી સમજવલિત દેખાય છે.
ગ્રન્થને પ્રારંભ કરતાં જ વાચક જોઈ શકશે કે “મહાવીરની પત્ની યશોદા હતી” એ સિવાય યશોદા દેવીને માટે એક પણ શબ્દ પુરાણું કે પછીના ગ્રન્થમાં શોધ્યો જડતું નથી, જ્યારે આ પુસ્તકમાં લેખકે મહાવીર અને યશોદા દેવીના સંબંધમાં અને યશોદા દેવીથી કેમ બુદી મળે એની મહાવીરને થતી મથામણમાં ચેસઠ જેટલાં પૂણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
: ૪ :
રાકયાં છે, જેમાં વાચકના હૃત્યને દ્રવિત કરી મૂકે એવે કરુણ રસ તે વહે જ છે, ઉપરાંત, યશેાદાદેવી પ્રત્યે મૃદુ, સ્નિગ્ધ અને વિવેકી વ્યવહાર રાખવામાં મહાવીર કેવા શાલીન દેખાય છે એનું ચિત્રણ લેખક તરી ખૂબ સરસ બનવા પામ્યું' છે. પેાતે મહાન સૌભાગ્યશાલી સંજોગે વચ્ચે હાતાં પણ મહાવીર જગતની દુ:ખાર્તા દશા પર કેટલા વ્યથિત રહે છે અને એના ( જગના ) કલ્યાણની જાજ્વલ્યમાન ભાવનાએ પેાતાના સમગ્ર ભૌતિક સુખના ત્યાગ કરી સન્યાસના અતિવિકટ કષ્ટપૂર્ણ ત્યાગધર્મ પર ચડવાને એ કારુણિક પુરુષ કેટલેા ઝ ંખે છે એ બધુ અસરકારક રીતે આલેખીને લેખકે મહાવીરની વાસ્તવિક મહત્તા વાસ્તવિક રીતે પ્રદર્શિત કરી છે.
આપણે યાદ રાખીએ કે કોઈ પણ સન્તને જીવનમહિમા વિકાસક્રમે ઊર્ધ્વગામી બને છે અને ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પહોંચે છે, તદ્નુસાર આ પુસ્તકમાં મહાવીરના વાસ્તવિક જીવનમહિમા-ગૃહસ્થાશ્રમ, સંન્યાસ, વીતરાગ સાધના અને તીર્થ"કરવરૂપે-ખીલતે જાય છે અને એવે ખીલવા પામ્યા છે કે આજ સુધીના સમગ્ર ગ્રન્થેાની તુલનામાં નવી ભાત પાડતા માલૂમ પડે છે, જે, જૈન પર’પરાની અન્દરના કે બહારના કાઈ પણ બુદ્ધિજીવી વિચારકેાનાં, તટસ્થ મેધાવીએનાં અન્ત:કરણને અવશ્ય આકર્ષી શકશે એમ માનુ છેં.
એ મહાત્ પુસ્તક જૈન કે અ–જૈન દરેક સત્યજિજ્ઞાસુએ અવલેાકવા લાયક છે એમ મારી નમ્ર અભિપ્રાય છે.
}
વિ. સ. ૨૦૧૦-વૈશાખ
પાટણ (ગુજરાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—ન્યાયવિજય
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવનો ગૃહસ્થાશ્રમ
૧, અશાન્તિ
(૧) જગત્ દુઃખી છે, એ માટે નહિ કે જીવનનિર્વાહનાં સાધન નથી; જીવિત રહેવા લાયક–પેટ ભરવા લાયક—બધું છે; પણ કમી એક જ વાતની છે કે તૃણું ભરાઈ (પુરાઈ જાય એવું જગમાં કંઈ નથી. જગત્ મુદ્ર યા કંગાલ છે એવું કંઈ નથી, પણ તૃષ્ણનું મેટું બહુ મેટું છે, એ કદિ ભરાતું નથી. એનું મેટું માપીને એટલા માપની ચીજ એમાં ભરી દેવામાં આવે તે એથી ચારગણું એ (મેટું) મોટું થઈ જાય છે. આપણે ભરતા જઈશું અને એ વધુ ને વધુ ફાટતું જશે. વિચિત્ર અનવસ્થા છે! પરંતુ જગના પ્રાણીઓ આ નથી સમજતા અને તૃષ્ણાનું માં ભરવાની નિરર્થક ચેષ્ટા દિનરાત કર્યા કરે છે, ત્યાં સુધી કે પોતાની તૃષ્ણનું મોટું ભરવા માટે તેઓ બીજાઓનાં જીવનને હેમી દે છે, એમનાં પેટની રોટી સુદ્ધાં છીનવી લે છે, એમની જીવનશક્તિને ચૂસી નાખે છે. આથી જ જગતમાં હિંસા છે, જૂઠ છે, ચેરી છે, વ્યભિચાર છે અને અનાવશ્યક સંગ્રહ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
તૃષ્ણાના કારણે માણસ પોતાને હમેશાં તરસ્યો (તૃષિત) અનુભવે છે અને બીજાનાં કષ્ટને જેતો નથી. ઈચ્છાપૂતિને આનન્દ ક્ષણભર જ ટકે છે, બીજી જ ક્ષણે ફરી હતી એવી જ તૃષા લાગી આવે છે, એવી જ વ્યથા પેદા થાય છે. આમ સફલતા પણ નિષ્કલતામાં પરિણમે છે. તૃષ્ણાને માર્યા વિના કઈ સાચી સફળતા મેળવી શકતો નથી. તૃષ્ણાને નષ્ટ કરવામાં આવે તે સ્વર્ગની જરૂર ન રહે અને મેક્ષ ઘટઘટમાં વિરાજ. માન થઈ જાય.
હું આ મોક્ષ મેળવવા ઈચ્છું છું, કેવળ મેળવવા જ નહિ, કિન્તુ મેક્ષને માર્ગ જગતને બતાવવા ઈચ્છું છું, અને બતાવવા જ નહિ, પણ એ માર્ગ પર દુનિયાને ચલાવવા પણ ચાહું છું.
વિચાર કરું છું કે આ બધું કેવી રીતે બને ? આ માટે મારે ડું નહિ, ઘણું કરવાનું છે, જીવન ખપાવવું જોઇશે. પચીસ વર્ષની ઉમ્મર થઈ ચુકી છે. પાછલા દિવસે આ જ વિચારમાં અથવા આન્તરિક તૈયારીમાં વીત્યા છે. પણ ન માલૂમ, હજુ બીજા કેટલા દિવસે વીતશે? કુટુંબીઓના પ્રત્યે પણ મારી જવાબદારી છે, એને કેવી રીતે પૂરી કરું? કેવી રીતે એમનાથી છુટ્ટી લઉં? સમજાતું નથી. હજુસુધી મારા મનની વાત કેઈને માલુમ નથી. માલુમ પડશે ત્યારે, ન માલુમ, શું થશે, કિકળ મચી જશે. મારી રહેણીકરણીથી કુટુંબીઓ કંઈક શંકિત તો છે, પણ એમને શું ખબર કે મારા મનમાં કેવી અશાન્તિ મચી છે. આમ તે મને કઈ વાતનું કષ્ટ નથી. માબાપને દુલારે છું, ભાઈ નન્દિવર્ધન મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પિતાને જમણે હાથ સમજે છે, પત્ની તે મને પ્રાણસમાન પ્યાર કરે છે અને બચી પ્રિયદર્શના મને જોઈ ઉલ્લાસથી એવી કૂદવા માંડે છે કે હું કેવાય વિચારોમાં મગ્ન હાઉ તેય મારું ધ્યાન ખેંચી જ લે છે. મારે એને ખેાળામાં લેવી જ પડે છે. અડધી ઘડી મારી બધી ગંભીરતાને તે ઉથલાવી નાખે છે. આ બાબના સુવર્ણ સંસાર છેડવાનું કેને મન થાય ! છોડવાની વાત કહું તો લોકો આશ્ચર્યમાં ડૂબવા લાગશે. પણ આ તરફ એમનું ધ્યાન જ જતું નથી કે આ બધું ચિરસ્થાયી નથી અને ન બધાના ભાગ્યમાં નિર્માણ થયું છે. એ હાઈ પણ શકે નહિ. બધા રાજા થઈ જાય તો રાજ્ય કેના ઉપર હેાય? બધા માલિક થઈ જાય તો સેવક કેણુ હોય ? અતઃ બધાને મારા જેવી પરિસ્થિતિ મળી શકતી નથી; તો આ અસ્વાભાવિક સ્થિતિથી જગત કેવી રીતે સુખી થઈ શકે? સ્થિતિ એવી હેવી જોઈએ કે કોઈ કેઈની ઉપર સવાર ન હોય; સેવા, જ્ઞાન, તપ, ત્યાગની મહત્તા હોય, પણ કુલની, ધનની, વંશપરંપરાની, અધિકારની મહત્તા નાશ પામેલી હોય. લેકે સ્વેચ્છાથી ગુણીઓની, ઉપકારીઓની સેવા-પૂજા-પ્રતિષ્ઠાયોગાન કરે, પણ એમાં વિવશતાની હીનતા ન હોવી જોઈએ.
જ્યાં સુધી આ બધું બને નહિ ત્યાં સુધી જગત્ સુખી થઈ શકે નહિ. સુખને આ માર્ગ મારે જગતને બતાવે છે, એ માર્ગ પર ચાલવું છે અને એને માટે પિતાના જીવનનું બલિદાન કરવું છે.
(૨) આજ ચિત્ત ઘણું ખિન્ન છે. ફરતે ફરતે આજ ગોવર' ગામની તરફ ચાલ્યા ગયા હતા. માલુમ પડયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
: ૮ :
ત્યાં યજ્ઞ થયેલ. હાડકાં અને માંસ ચારે બાજુ વિખરાયેલ પડયાં હતાં. યજ્ઞમાં સેંકડે જાનવરે માર્યા ગયાં હતાં. માણસની આ કેવી નિર્દયતા છે! બીચારા નિરપરાધ પશુઓની તે હત્યા કરે છે અને ફક્ત સ્વાદને માટે હત્યા કરે છે. દેશમાં અનાજની કમી નથી. હવે તે કૃષિકાર્ય એટલું વધી ગયું છે કે અનાજની કમી પડી જ શકતી નથી, છતાં માણસ જીભને માટે કેવી હત્યા કરે છે ! અને વધારે દુઃખની વાત એ છે કે આ હત્યાઓને તે પા૫ સમજતો નથી. એને ધર્મનું રૂપ આપે છે. કે ભયંકર દંભ છે? કેવું મેટું મિથ્યાત્વ છે? સમજું છું કે અસંયમ કરતાં પણ મિથ્યાત્વ ધર્મને મોટો દુશ્મન છે. અસંયમીને અસંયમ છુપાઈ જવા માટે આડ મેળવી શકતો નથી, જ્યારે મિથ્યાત્વીને અસંયમ છુપાઈ જવા માટે ધર્મના પણ નામની એાથ મેળવી લે છે. એથી એને હટાવવાનું કાર્ય અતિકઠિન બની જાય છે.
મેં એઓમાંના એક જણને પૂછયું તમે લોકે ધર્મના નામ પર આવાં મુંગા પ્રાણુઓની હત્યા શા માટે કરો છે? તમને તમારી આ નિર્દયતા માટે શરમ નથી આવતી ? ત્યારે એણે નિર્લજજપણે જવાબ આપે કે એમાં નિર્દયતા શું છે? અમે તે એક પ્રકારે દયા કરીને જ પશુઓનું યજ્ઞમાં બલિદાન કરીએ છીએ. બલિદાનથી તેઓ પશુપેનિથી છૂટી જાય છે અને સ્વર્ગે ચાલ્યા જાય છે. અહીં તેઓ ઘાસ ખાય છે અને આ રીતે મરીને ત્યાં પહોંચી અમૃત પીએ છે. યજ્ઞમાં મરવા સિવાય બીજું કયું કલ્યાણ એમનું શક્ય છે?
એની આ દંપૂર્ણ નિર્લજજતા યા પૂરતા પર અને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
બધાં પાપ પર પડદે નાખનાર મહાપાપ મિથ્યાત્વ પર મને ઘણું આશ્ચર્ય થયું. મેં એને પૂછ્યું. તેઓ સ્વર્ગે જાય છે એ તમે જોયું છે? ત્યારે એણે કહ્યું જોયું નથી તે શું થયું? વેદમાં તે કહ્યું છે ને?
એહ! એ વેદ! અને એના આધાર પર આ ઘોર અનર્થ ! પણ આ બધી વાત એ સાંભળવા તૈયાર નહતો. અતઃ મેં એટલું જ કહ્યું કે જે યજ્ઞમાં મરવાથી પશુઓ સ્વર્ગમાં જતાં હોય તે તમે પણ યજ્ઞમાં કેમ ન મરી ગયા ? તમે પણ સ્વર્ગમાં પહોંચી જાત અને પશુઓથી વધુ ઊંચું સ્થાન પામી જાત.
આને એણે કશે જવાબ ન આપે. મેં બગાડીને ચાલ્યા ગયે. જવાબ દેત પણ શું?
એમ જણાય છે કે માણસને માણસ બનાવ હેય તે માણમાં પથરાયેલી વેદમૂઢતાને હટાવવી પડશે. મનુષ્યને એ શિખવવું પડશે કે તે શાસ્ત્રને પિતાની બુદ્ધિથી, વિવેકથી પરખે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કરે. આજ હું બેચેન છું કે આ શાસ્ત્રમૂઢતાથી અને ક્રૂરતાથી મનુષ્યને કેવી રીતે છેડાવું?
(૩) આજ હું રથમાં બેસી જઈ રહ્યો હતો કે રસ્તામાં ભીડ દેખી. પૂછતાં માલુમ પડયું કે પંડિતેનાં બે દળમાં ઝઘડો થઈ ગયો છે. ઝઘડે હતે હૈત અને અદ્વૈતને. દ્રતવાદી પંડિતે અદ્વૈતવાદી પંડિતની પત્ની સાથે વ્યભિચાર કરેલો; એમ છતાં તે કહી રહ્યો હતો કે એમાં પાપ શું થયું? અને તિવાદમાં પોતાનું શું અને પરાયું શું? બધું એક છે. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
: ૧૦: પાપ ક્યાં ? આ યુક્તિને જવાબ એનું માથું ફાડીને આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે દૈતવાદમાં આત્મા અને શરીર ભિન્ન-ભિન્ન છે, માટે માથું ફેડવાથી આત્માનું શું બગડયું?
કેટલા મૂખ અને અવિવેકી છે આ પંડિતો ! કેવી વિવેકશૂન્ય એકાન્તદષ્ટિ છે આ માણસોની! અસંયમ, અત્યાચાર, અનીતિ પર ધર્મ અને દર્શનનું કેવું આવરણ નાખે છે આ લેકે ! છતાંય આ લોકોને જોઈ જનતા કિંકર્તવ્યવિમૂઢ છે. જનતા એમની સંસ્કૃત ભાષા સમજતી નથી. એ ભાષામાં કંઈપણ ભેળવી–ઘળી એઓ જનતા પર પિતાના પાંડિત્યની ધાક જમાવે છે. એ મેઘજીવી (હરામખોરે) પૃથ્વીને ભાર છે. પૃથ્વીને આ ભાર કોઈ પણ પ્રકારે ઊતરવો જોઈએ. | દર્શનના આ ઝઘડાઓને દૂર કરવા માટે એકાન્તદષ્ટિને ત્યાગ જરૂરી છે. અનેકાન્ત સિદ્ધાન્ત જ આ મિથ્યાત્વને નષ્ટ કરી શકે છે. તે એક એવી ચાવી છે કે જેનાથી સાધારણ જનતા પણું કર્તવ્ય-અકર્તવ્ય, સત્ય-અસત્યને નિર્ણય કરી શકે છે.
હા, ધર્મ અને જ્ઞાનને જનતાની પાસે પહોંચાડવા માટે જનતાની ભાષામાં બેસવું પડશે. પંડિતેની દુર્બોધ સંસ્કૃતને ત્યાગ કર પડશે. માગધી યા આસપાસની અન્ય બેલીઓથી મિશ્રિત માગધી અર્થાત્ અર્ધમાગધીમાં શાસ્ત્ર બનાવવું પડશે. ત્યારે જ સર્વસાધારણ જનતા ધર્મને મર્મ સમજશે અને આ મોઘજીવી પંડિતની પોલ ખૂલશે અને ધર્મના નામ પર થનારું અધર્મનું તાંડવ નષ્ટ થશે.
પણ આ બધું બને શી રીતે ? કહેવા–બાલવાથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
': ૧૧ :
નહિ જ બની જાય. બલકે આવી વાતો મોઢેથી નિકળતાં જ ચારે બાજુથી એટલો વિરોધ થશે કે એને સહન કરે કઠિન થશે, મને નહિ તે કુટુંબીઓને જરૂર.
આ બધી સમસ્યાઓની પૂર્તિ માટે મારે પિતાના જીવનમાં પર્યાપ્ત કાન્તિ કરવી પડશે. પણ એને સમય ક્યારે આવશે ? એ કાન્તિ હું કેમ કરીશ? કંઈ કહી શકતો નથી. મનમાં ને મનમાં બેચેની વધી રહી છે.
(૪) આજ વનવિહાર ગયો હતો. વસન્તના ઉલ્લાસમાં બધા મસ્ત હતા. ઘડીભર હું પણ પિતાને નિશ્ચિત્ત જે અનુભવવા લાગ્યો, કે એટલામાં મારા રંગમાં ભંગ થયે. મારી નજર એક ઘાયલ આદમી પર પડી. એને માથેથી લેહી વહી રહ્યું હતું. હાથ-પગમાં પણ ઘા હતા. પીઠ સૂઝી ગઈ હતી. તે ઘણે છેટેથી લથડતો આવી રહ્યો હતો. અતે એની શક્તિએ જવાબ દઈ દીધે. તે મારા કીડાવનના ફાટકના એક કિનારે થાકીને પડી ગયે.
હું તરત જ તેની પાસે પહોંચે. પૂછવાથી માલુમ પડયું કે એનું નામ શિવકેશી છે, જાતિને ચાંડાલ છે. કયાંક વેદનું પઠન થઈ રહ્યું હતું અને એના મનમાં વેદ સાંભળવાની ઈચ્છા થઈ આવી એટલે એ બહાર ઊભે ઊભે સાંભળવા લાગે. ચાંડાલના કાનમાં વેદના અક્ષરે ચાલ્યા જાય એ એટલું મેટું પાપ મનાયું છે કે એનું મસ્તક ઉડવું અને એને અંગ-અંગે ઘાયલ કર એ પુરતું પ્રાયશ્ચિત્ત નહિ! શિવકેશીએ એ પણ કહ્યું કે ઘણા બ્રાહ્મણેની ઇચ્છા તે એ હતી કે આ પાપના પ્રાયશ્ચિત્તમાં ચાંડાલના કાનમાં સીસું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
: ૧૩
પિગળાવીને નાખવું જોઇએ. પણ એ લેાકેાએ દયા કરીને માથાથી પગ સુધી ફક્ત દડા મારી મારીને તેને ઘાયલ કરીને જ છેાડી દ્વીધેા.
મનુષ્યતાનું અપમાન આથી વધારે ભયંકર શું હોય ? ધર્મના નામ પર પૈશાચિક વર્તાવની કલ્પના આથી વધારે શુ કરી શકાય ? વેદ આ મેાઘજીવી પડિતાના રોટલા છે; એ લેાકેાને ડર છે કે કેાઈ બીજો વેદ જાણી અમારા રોટલા ન છીનવી લે ! એટલા માટે એ લેાકેા એને સારુ ક્રૂરથી ક્રૂર અને છે. જ્ઞાન મનુષ્યના જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ જ જ્ઞાનથી આ મેઘજીવી લેાકેા મનુષ્યાને વંચિત રાખવા માંગે છે. એએ મનુષ્યતાના શત્રુ છે. આ અજ્ઞાનતા, આ ઘમંડ અને આ ક્રૂરતાનું નિકન્દન થવું જ જોઇએ. મારે આ માટે લેકમત તૈયાર કરવા છે અને એવી તૈયારી કરવી છે કે જેથી કાઇ મનુષ્યાકાર જન્તુ મનુષ્યતાનું અપમાન ન કરી શકે.
આહ ! શિવકેશીના એ શબ્દો મને હજી સુધી ભેદી રહ્યા છે કે દયા કરીને મને મનુષ્ય ન સમજો! મને પશુ સમજો !
((
""
એના પર પડેલા ઘા જોવા માટે જ્યારે મેં એના શરીર પર હાથ લગાડયેા ત્યારે એણે કહ્યું કે મને ન અડા ! હું ચાંડાલ છુ'! ત્યારે મેં કહ્યું, આખર મનુષ્ય તેા છે.
તેણે હ્યું: “ મારા પર દયા કરી, મને મનુષ્ય ન સમજો, હું' મનુષ્ય કહેવાવા ચાહતેા નથી. હુ' જો પશુ ાત તે। કાનમાં વેદજવાથી ન મારું શિર ફાડાત, ન હું અદ્ભૂત.કહેવાત. કાઈ જાનવર અછૂત કહેવાતું નથી, ફક્ત માણસ જ અદ્ભૂત કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ક ૧૩ : છે.” કેટલા મર્મની વાત કહી તેણે. ખરેખર માણસ માણસ તરફ ધૃણા કરી કેટલો અધમ બની ગયો છે!
ઓહવૈદિક ધર્મની હવા કેટલી વિકૃત થઈ ગઈ છે ! એ વિકિયાએ મનુષ્યની મનુષ્યતા છીનવી લીધી છે, કેટલાકને એણે પશુ અને કેટલાકને એણે નારકી બનાવી દીધા છે.
શિવકેશીની ચિકિત્સા માટે જ્યારે મેં વૈદ્યને બોલાવ્યો ત્યારે વિદ્ય ઘા દેખવા માટે એને અડવાની ના પાડી. દૂરથી દવા બતાવી ચાલ્યો ગયો. મારું પદ, વ્યક્તિત્વ પણ એની પાસે આ કામ ન કરાવી શકયું. મારાં પદ અને વ્યક્તિત્વ કરતાં પણ વધી જાય એવી એની પાસે શક્તિ હતી લોકમતની. કેઈને વૈદ્યની બેપરવાઈ અનુચિત ન લાગી. ' ભાઈ નેન્દિવર્ધનને આ વાત જણાવી ત્યારે તેમણે પણ કહ્યું તે ચાંડાલને કેમ અડત?
તાત્પર્ય એ કે પાપ આજ મનુષ્યસમાજને સહજ સ્વભાવ બની ગયા છે. શાસનશક્તિ એનો કશ અવરોધ કરી શકતી નથી. હું રાજા યા સમ્રા બનીને પણ આ દિશામાં કંઈ કરી શકતું નથી. જગત્ની સેવા માટે જંગલમાં જવું પડશે. મહેલોમાં રહેવાથી નહિ ચાલે. પણ આ બધું બને કેમ ? અને ક્યારે ?
૨. ભીની આંખો (૧) યશોદાદેવીની ભીની આંખે મારી આંખોની સામેથી ખસતી નથી. દુનિયાનાં દુઃખે અને અધેરશાહી જોઈ મારું મન બેચેન તે પહેલેથી જ હતું, પણ કાલે શિવકેશીની દુર્દશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪ : જોઈ અને એ દુર્દશાને દૂર કરવામાં મારા અસામને અનુભવ કર્યો એથી રાતના એ બેચેની ખૂબ વધી ગઈ. મને બેચેન જોઈ યશદાદેવીની બેચેની મારાથી પણ ઘણું વધી ગઈ એમણે ફરી ફરી મને મારી બેચેનીનું કારણ પૂછ્યું. પણ હું શું બતાવત ! હું મનમાં ને મનમાં અચકાઈ રહ્યા કે મારી બેચેનીના આ કારણ પર તે બધાં હસવા લાગશે. સાધારણ માણસને સ્વભાવ તે એ છે કે એના ઉપર જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે બેચેન બને છે; બીજાના દુઃખમાં તે ફક્ત સહાનુભૂતિ પ્રકટ કરી શકે છે, પણ સહાનુભૂતિ કરી શકતો નથી, દિનરાત બેચેની રહેવી એ તે ઘણું છેટી વાત. અતઃ મારી બેચેની એ શું સમજે ? એથી મારી બેચેનીની વાત યશદાદેવીને પણ કહેવાનું મન થતું નહતું. પણ એમના અત્યાગ્રહથી મારે બધી વાત કહેવી પડી.
દુનિયામાં ફેલાયેલી તૃષ્ણા, અનીતિ, હિંસા, ધર્માન્યતા, જાતિમદ વગેરેની વાત જ્યારે મેં કહી ત્યારે દેવી શિર નીચું રાખી બધું સાંભળતાં રહ્યાં. પછી એમણે કહ્યું: દેવ, આપની કરુણા અગાધ છે અને આવા કરુણાશાલી પુરુષની પત્ની હોવાનું મને ગૌરવ છે, એમ છતાં આપને પ્રાર્થના કરું છું કે આપ બેચેન ન થાઓ. આપણું દુઃખી થવાથી આપણું લુંટાયેલું સુખ સંસારમાં વહેંચાઈ નહિ જાય. લુંટાયેલું ધન વહેંચાઈ જઈ શકે છે, પણ લુંટાયેલું સુખ વહેંચાઈ જતું નથી. ' કહ્યું પણ જ્યાં સુધી બીજાઓનું દુઃખ આપણું દુઃખ ન બની જાય ત્યાં સુધી એને દૂર કરવાને ગંભીર પ્રયત્ન આપણે શી રીતે કરી શકીએ તેમ છીએ? બીજાઓના દુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
: ૧૫ : જેટલા વધુ દુખી આપણે થઈશું, પરોપકારને માટે એટલે જ વધુ પ્રયત્ન આપણે થશે. ગંભીર બેચેની વિના પ્રયત્ન પણ ગંભીર બની શકતું નથી. પ્રિયદર્શનાના કષ્ટને દૂર કરવા માટે તમે જેટલો પ્રયત્ન કરી શકે છે એટલે જ પ્રયત્ન શું કઈ બીજી કન્યાને માટે કરી શકો છે?
દેવી ક્ષણભર અટક્યાં, પછી બેલ્યાં-નથી કરી શકતી.
હું એનું કારણ એ જ તે છે કે પ્રિયદર્શનાના કષ્ટથી જેટલી બેચેની તમને પેદા થઈ શકે છે તેટલી બીજાના કષ્ટથી નહિ.
દેવીઃ આપ બરાબર કહો છે.
પછી મેં ચહેરા પર જરા સ્મિત લાવીને કહ્યું હવે તે તમે મારી બેચેનીનું કારણ સમજી ગયાં હશે.
શિષ્ટતાવશ દેવીએ મુસ્કાઈ દીધું, પણ મને એ સમજવામાં વાર ન લાગી કે એ મુસ્કાવાના રંગની નીચે ચિન્તાને રંગ હતો, જે એ મુસ્કાવાના રંગથી ગાઢ હતો. થોડીવાર ચિંતા કરીને દેવીએ કહ્યુંઃ આપનું કહેવું ઠીક છે, પણ મનુષ્ય અધિકથી અધિક આત્મકલ્યાણ જ કરી શકે છે. જગતને સુધારવાની ચિંતા કરીને પણ થવાનું શું? જગત્ તો અપાર છે. આપણે એની ચિંતા કરીને પણ પાર પામી શકતા નથી, તે પછી આપણું જ કલ્યાણ કેમ ન કરીએ?
દેવીની આ તાર્કિકતા જોઈ મને આશ્ચર્ય ન થયું. વાત એમ છે કે દેવીએ કળી લીધું છે કે મારે માર્ગ સર્વસ્વત્યાગનો છે, અને એનાથી બચવા માટે તેઓ પોતાની બધી શક્તિ લગાવી રહ્યાં છે, બુદ્ધિ પર પણ જોર લગાવી રહ્યાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પક્ષ
: ૧૬ : એથી જ તેઓ આવી દલીલ મૂકી શક્યાં. પણ મેં પિતાના પક્ષના સમર્થન માટે કહ્યું: આત્મકલ્યાણને માટે પણ જગત કલ્યાણ કરવાની જરૂર છે. જ્યારે ચારે બાજુ અનીતિ, અશાન્તિ અને જડતા ફેલાયેલી હોય ત્યારે આપણી નીતિ, શાન્તિ અને બુદ્ધિમત્તા સફલ થઈ શકતી નથી. | દેવીએ ઠીક છે. આપ પિતાના સ્વજનો અને પરિજનોને તપાસે કે એમાં ક્યાંય અનીતિ, અશાન્તિ અને જડતા તે નથી? જે હોય તે આપ એમની ચિકિત્સા કરે. એથી આપને પણ સન્તોષ થશે અને એમને પણ ઉદ્ધાર થશે.
એહ! એમની આ વાત સાંભળીને તે મને એવું લાગ્યું કે દેવી બહારથી વિનીત અને શાન રહીને પણ અન્દર ને અન્દર મારી સાથે બૌદ્ધિક મલ્લયુદ્ધ કરી રહ્યાં છે અને નવા નવા પેચ નાખી રહ્યાં છે. આમાં એમને વાંક નથી. એમની વેદનાને હું અનુભવ કરું છું. પણ કરું શું ? મને જે સમ્યગ્દર્શન થયું છે એની સાર્થકતા આ નાનાસરખા ક્ષેત્રમાં ચેન કરવામાં નથી, કિન્તુ બધાની પ્યાસ છિપાવવામાં છે. ધરાતલની અન્દર બધી જગ્યાએ પ્રવાહ વહી રહ્યા છે, પણ ઉપર દુનિયા માસથી તડફડી રહી છે, મારું કામ કૂપ ખેદી અન્દર છુપાયેલું જળ બહાર લાવવાનું છે અને બધાને જળ પીવાને રાહ બતાવવાનું છે અથવા રાહ બનાવવાનું પણ છે. આ જ વાત જરા બીજા ઢંગથી સમજાવવા માટે મેં દેવીને કહ્યું: એક કૂતરે
જ્યારે કયાંય બેસવા ચાહે છે ત્યારે પગથી એકાદ હાથ જગ્યા સાફ કરી લે છે, અને એટલી સફાઈથી સંતુષ્ટ થઈ બેસી જાય છે, પણ એક આદમી એટલાથી સન્તુષ્ટ નથી થત; તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
એ જરૂરી સમજે છે કે મારી પૂરી પડી સાફ છે. જેઓ એનાથી પણ અધિક વિકસિત છે તેઓ એમ વિચારે છે કે કેવલ ઝુંપડી સાફ થવાથી જ શું થવાનું? જે ઝુંપડીની આસપાસ મલમૂત્ર ભરાઈ રહ્યું છે તે ઝુપડીમાં કેમ રહી શકાશે ? જેઓ એમનાથી પણ અધિક વિકસિત હોય છે તેઓ વિચારે છે કે ઝુંપડીની આસપાસની સફાઈથી જ શું થવાનું? અગર નગરના બીજા રસ્તા મલમૂત્રથી ભરેલા રહે તે એવા નગરમાં રહેવાથી તે જવું-આવવું પણ બની શકશે નહિ. એથી એ ચાહે છે કે આખું શહેર સ્વચ્છ હે. નિઃસÈહ, આ બધું તેઓ પિતાને માટે ચાહે છે, પણ એમને સ્વાર્થ આખા શહેરને સ્વાર્થ સિદ્ધ થઈ જાય છે. એ જ તે પરકલ્યાણમાં આત્મકલ્યાણ છે અને એવું જ આત્મકલ્યાણ હું કરવા ઈચ્છું છું.
દેવી થેડી વાર મૌન રહ્યાં, અને પછી ધીરે ધીરે એમની આંખ ભીની થઈ અને પિપચા પર મોતી પણ બન્યાં.
મેં અત્યન્ત સ્નેહની સાથે દેવીના શિર પર હાથ રાખે અને એમનું મસ્તક મારી છાતી પર ઢળી પડયું. મેં ખૂબ જ પ્રેમલ સ્વરમાં કહ્યુંઃ દેવી, તમે આટલાં ગભરાઓ છે ? જરા તે અમરતાનું ધ્યાન તે કરો જે જગત્કલ્યાણને માટે સર્વસ્વ સમર્પણ કરનારાઓને અને એમના સંબંધીઓને મળે છે; અને આજ તો હું કંઈ કરી જ રહ્યા નથી. વિશ્વહિતને માટે નિષ્કમણને દિન તો છેટે હાય એમ જણાય છે. માતા-પિતા અને તમારી અનુમતિ વગર હુ કદિ નિષ્ક્રમણ કરીશ નહિ. એમ છતાં એક વાત તમને કહું છું. તમે ક્ષત્રિયાણી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
: ૧૮ : હરેક ક્ષત્રિયાણીના પિતા, પુત્ર, પતિ યુદ્ધક્ષેત્રમાં જતા હોય છે અને ક્ષત્રાણી આરતી ઉતારી એમને વિદાય કરે છે. યુદ્ધ ક્ષેત્રમાં વિદાય કરવા માટે કેવા કઠેર હૃદયની આવશ્યકતા છે એ કહેવાની જરૂર નથી; અને એવું જ હૃદય ક્ષત્રિયાણીને મળેલું હોય છે. તે પછી તમારા હૃદયમાં આટલી કાતરતા કેમ? | દેવીએ કહ્યું: દેવ, ક્ષત્રાણી વિદાયની આરતી ઉતારે છે, પણ તે વખતે અન્ડર--અન્દર તે પિતાનાં આંસુઓને જે પી જાય છે તે કેવળ એ જ આશા ઉપર કે ફરી કઈ દિવસે તે સ્વાગતની આરતી પણ ઉતારશે. પણ નિષ્કમણમાં આ આશા ક્યાં ?
આમ કહેતાં કહેતાં દેવીનું ગળું ભરાઈ આવ્યું અને મારા ખોળામાં માથું છુપાવી તેઓ ધ્રુસકે ધ્રુસકે રેવા લાગ્યાં. | મારી આંખે પણ ભરાઈ આવી અને ગળું પણ ભરાઈ ગયું, એથી હું ફરી કંઈ કહી શક્યો નહિ. સ્નેહથી એમના શિર પર અને પીઠ પર હાથ ફેરવવા લાગે. ઘણીવારે એમણે માથું ઉઠાવ્યું અને ભીની આંખેથી મને જોવા લાગ્યાં. તે ભીની આંખે મને આ વખતે પણ દેખાઈ રહી છે.
૩. ફીકે વસન્ત પન્દર દિવસથી યશોદાદેવીના વ્યવહારમાં ઘણું અત્તર જોઈ રહ્યો છું. પ્રેમ એ છે થઈ ગયું છે એમ નથી, પણ એમાં ભય, આશંકા ભળવાથી આદર વધી ગયો છે. મારી સૂચનાઓનું તુરત શીધ્રાતિશીવ્ર અને ઠીક-ઠીક પાલન થાય એનું અધિકથી અધિક ધ્યાન રાખવામાં આવે છે.
જાણે કે હું ઘરને આદમી નહિ, પણ બહારને અત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
: ૧૯ : દરણીય અતિથિ છું. હું કઈ અગવડના કારણે જરા પણ અપ્રસન્ન ન થવા પામું એની પૂરી ચેષ્ટાઓનું ફળ એ આવ્યું કે આ વર્ષને વસન્ત ફીકે પસાર થઈ રહ્યો છે.
ગત વર્ષે આ જ વસન્તના દિવસે હતા, દેવીએ તે દિવસે સખીઓની સાથે મળીને માળાઓ ગૂંથી હતી, એટલામાં પહોંચ્યો છું અને હસીને કહ્યું: આજ તો ફૂલોને હેર ભેગે કર્યો છે, કામદેવની આયુધશાળા પર છાપો માર્યો છે શું ? | મારી વાત સાંભળી બધી હસવા લાગી. કેટલીક શરમાઈ પણ. પણ બેલકણી વાસની બેલીપણ કુમાર, કામદેવની આયુધશાળા તૂટતાં લૂંટતાં સખીની આંગળીઓ થાકી ગઈ છે.
મેં કહ્યું તે તમે બધી શા માટે છે? તમારાથી એટલું પણ ન થયું કે સખીની આંગળીએ દબાવી એમની થકાવટ દૂર કરી દેતે ?
પણ વાસન્તી ન શરમાઈ, ન તે ચૂપ રહી. એણે તરત જ જવાબ આપે કે એ બધું અમે કરી ચુક્યા, પણ કોમલાંગીએના દબાવવાથી થકાવટ શી રીતે દૂર થઈ શકે, એ માટે તે કુમારસરખા અશક્ત હાથ જોઈએ.
બધાને અટ્ટહાસ હવામાં ગુંજી ઊઠો, અને મેં આગળ જઈ દેવીના બંને હાથ પકડી લીધા અને આંગળીઓ દબાવવા લાગ્યો. દેવી શરમાઈ ગયાં, એમણે આંગળીઓ છેડાવવાનું નાટ્ય કર્યું, પણ આંગળીએ છેડાવી નહિ. બધી મુસ્કાવા લાગી. ગતવર્ષને વસન્ત આ જ રસીલો હતો. આ વર્ષને વસન્ત ફીક છે. દેવીએ માળાઓ આ વખતે પણ બનાવી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
: ૨૦ : નૃત્ય પણ થયાં છે, શૃંગાર પણ થઈ રહ્યા છે, મને રિઝવવામાં પણ આવે છે, પણ તે ઉન્મુક્તપણું નથી જેવું હરસાલી રહ્યા કરતું હતું. દેવીના ચહેરા પર એ દેખાઈ રહ્યું છે કે એમને
આ વખતે આ કામમાં શ્રમ લાગે છે. પહેલાં તેઓ મને પિતાને સાથી સમજતાં હતાં, એથી મને બાંધી રાખવાને પરિશ્રમ એમને નહતો કરે પડતો; હવે એઓ સમજે છે કે હું ભાગી જવાને છું, એથી એ સેવાથી, શિષ્ટતાથી, વિનયથી મને બાંધી રાખવા ચાહે છે. હવે હું એમને સહચર નહિ, પણ આરાધ્ય છું. મારું સ્થાન હવે એમણે પહેલા કરતાં ઊંચું કરી દીધું છે, એટલું ઊંચું કે વસન્તને રસ એટલી ઊંચાઈ સુધી ચડવા પામતું નથી. આમ હમણાં વસન્ત ફીકે પડી ગયો છે.
હાલમાં દુવિધામાંથી પસાર થઈ રહ્યો છું. જગત પિતાની મૂંગી આહાથી મને બોલાવી રહ્યું છે, પણ અહીં હું આંસુઓથી ઘેરાયેલો છું. જગના પ્રત્યે મારું જે કર્તવ્ય છે તે મને દુવિધામાં નાખી રહ્યું છે. એક બુદ્ધિ કહે છે કે જગની સેવા માટે ઘરથી નિકળ! બીજી કહે છે કે એક નિરપરાધ પત્નીને અવૈધવ્યમાં પણ વૈધવ્યની યાતના દેવાને તને શે અધિકાર છે? કમમાં કમ તું ત્યાં સુધી ઘર નથી છેડી શકતે જ્યાં સુધી તેઓ તને દિલથી અનુમતિ ન આપે પણ તે કઈ પત્ની છે જે આવા કાર્યને માટે પતિને અન્તઃકરણથી અનુમતિ આપી દે. અને માતાજી ! એમનું શું પૂછવું ? તેઓ તે શાયદ મારા જવાની વાત સાંભળતાં જ આંસુઓની નદી વહાવવા લાગશે. પત્ની તે લજજાવશ, સંકેચવશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
: ૨૧ કુંભારના નિભાડાની આગની પેઠે અન્દરને અન્દર જ બળતી રહી શકે છે, પણ માતા તો જ્વાલાની જેમ બળવાની. એમ લાગે છે કે મારે આ માટે કેટલાંક વર્ષ રેકાઈ જવું પડશે. છવ્વીસ વર્ષની ઉમ્મર થઈ ચુકી છે, માટે અમુક જ વર્ષ વધુ શેકાઈ શકું તેમ છું, પણ ન માલુમ ક્યાં સુધી રોકાવું પડે.
ઠીક તે છે, મારા સંકલ્પની પરીક્ષા પણ તે થવી જોઈએ. એ પણ તે માલૂમ પડવું જોઈએ કે તે ક્ષણિક આવેગ નહોતે. એ દરમ્યાન મારા વિચાર પત્નીના મનમાં પણ ઉતારવા જોઈએ. યા તો મારે વિવાહ કરવો જ નહોતું અને કર્યો છે તે ઝટકે મારી તોડવાની નિર્દયતા ન કરવી જોઈએ. અને આ રાહ જોવામાં એક લાભ એ પણ છે કે ભવિષ્યની તૈયારી માટે મને પુરત અવસર મળે છે.
હા, એ ખરું છે કે આજકાલ મારી જેવી મનોવૃત્તિ છે એ જોતાં આ વસન્ત ફીક જઈ રહ્યો છે. મને પિતાની ચિન્તા નથી; મને જે તે વસન્ત એ ગ્રીષ્મ; છતાંય હું ચાહું છું કે મારા કારણે દેવીને વસન્ત ફીક ન જાય. હું એમને કહી દેવાનું છું કે મારા તરફથી તેઓ નિશ્ચિત્ત રહે. જ્યારે હું તેમને મારા ધ્યેય અને કર્તવ્યની સચ્ચાઈ સમજાવી દઈશ અને તેમની અનુમતિ લઈ લઈશ ત્યારે જ નિષ્ક્રમણ કરીશ. તેઓ પ્રસન્ન રહે, ઉન્મુક્ત રહે, પિતાના વસન્તમાં ફીકાપણું ન લાવે.
૪ આંસુઓનું દ્વન્દ્ર વિચાર કર્યો હતો કે આજ દેવીને આશ્વાસન આપીશ. એમની સાથે આજે ઠીકઠીક વાતચીત પણ થઈ, પરતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
: ૨૩ :
એમની જ તરથી ચર્ચા કઈક એવી છેડાઈ કે વાત કયાંનીકયાં જઈ પહેાંચી. વાત એમણે જ છેડી, પણ એક પત્નીની પેઠે નહિ, કિન્તુ એક જિજ્ઞાસુ શિષ્યાની જેમ. એલ્યાં કેઃ—
સંસારમાં એ પ્રકારના પ્રાણી શુકામ બનાવવામાં આવ્યાનર અને માદા ? શું એક જ પ્રકારના પ્રાણી બનવાથી કામ ન ચાલત?
પ્રશ્ન સાંભળી હું દેવીના સુખની તરફ એકીટસે જોઇ રહ્યો. એમની આંખેા નાચની તરફ હતી એથી આંખથી આંખ ન મળી. ક્ષણભર ચૂપ રહી મેં કહ્યું:
કામ ચાલત કે નહિ એ વાત જવા દો, પણ એ મતાવેા કે કામ ચાલત તેા શું સારું હેત ?
આમ કહીને હું' મુસ્કાવા લાગ્યા. એમણે આંખેા ઊચી કરી અને શરમાઈને કી નીચી કરી લીધી. મુસકાન એમના મુખ ઉપર પણ ખેલવા લાગ્યુ. એમણે શિર નીચે રાખીને જ કહ્યું: હું શું જાણું ? આપ જ બતાવેા.
મે કહ્યું તમે જાણા છે, પણ પેાતાના મનની વાત મારા મુખથી પણ કહેવરાવવા ઈચ્છા છે.
મારી વાત સાંભળતાં જ એમનું મુસકાન હાસ્ય ખની ગયું અને લજ્જાને ભાર એટલેા વચ્ચે કે એમનું મસ્તક ઝુકીને મારી જા'ઘ પર આવી ગયું.
મે પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: તમારી મતલબ સમજું છું દેવી ! પણ પહેલાં શાસ્ત્રીય પ્રશ્નના શાસ્ત્રીય ઉત્તર જ
આપું છું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
કાર્યકારણની પરંપરાથી સૃષ્ટિ છે અને હરેક કાર્યને માટે નિમિત્ત અને ઉપાદાન બે કારણોની જરૂર છે. બે કારણેમાંથી એક પણ કમ થઈ જાય તે કાર્ય ન થાય, સૃષ્ટિ અટકી જાય, નષ્ટ થઈ જાય. પ્રાણિસૃષ્ટિમાં નારી ઉપાદાન છે અને પુરુષ નિમિત્ત. અતઃ બેમાંથી એકના વિના કામ કેવી રીતે ચાલત?
આ તે થઈ તત્ત્વજ્ઞાનની વાત અને સૃષ્ટિની અનિવાર્યતાની વાત; પણ સૃષ્ટિના સૌન્દર્ય અને રસની દષ્ટિએ પણ નરનારી આવશ્યક છે એ વાત કહેવાની તે જરૂર પણ જણાતી નથી.
મારી વાત સાંભળી દેવી ચૂપ રહ્યાં, એ માટે નહિ કે મારી વાતથી એમને સન્તોષ થઈ ગયે. પણ ફક્ત એ માટે કે વધારે ઉત્તર-પ્રત્યુત્તર કરવાથી કયાંય મારે અવિનય ન થઈ જાય. મિતુ હું એમના મનની વાત સમજતું હતું, અતઃ એમને બોલવાના સંકેચમાં ન નાખતાં મેં કહ્યું: - હવે તમે કહેશે કે જે આમ છે તે કઈ માણસે સંસા રના આ સૌન્દર્યને નષ્ટ કરવાની અથવા રસને સૂકવી દેવાની વાત શું કામ કરે છે? તેઓ શા માટે દુનિયાથી ભાગી નિમિત્ત-ઉપાદાનને સહયેાગ તેડી નાખે છે? આ જ છે ને તમારા મનની વાત ?
દેવીએ શિર ઉઠાવ્યું અને કરુણમિશ્રિત મુસકાનની સાથે શિર હલાવી સ્વીકૃતિ પ્રકટ કરી. ' કહ્યુંઆ જ હું તમને સમજાવવા ઈચ્છું છું. આજ સંસારને આ રસ લુંટાઈ ચૂક્યું છે, સૌન્દર્ય નષ્ટ થઈ ચુકયું છે. રસ અને સૌન્દર્યને છોડ ઊગે અને ફલે, ફળે એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
• ૨૪:
માટે મારે મારું જીવન બીજની જેમ માટીમાં મેળવવુ છે. આ રસ મનુષ્યમાત્રનેા નહિ, પ્રાણીમાત્રના છે. પણ જયારે જોઉ છું કે એક ગાયની આગળ એના સાથી-અળદના ધર્મના નામ પર કકડા–કકડા કરી દેવાય છે ત્યારે તે ગાય અને બળદના જીવનના રસ કેટલે! બચવા પામે છે ? એ જ દશા ભેંસ-પાડા, બકરી-બકરા, હિરણી-હિરણ વગેરેની છે. ખેર, પશુઓની વાત જવા દે, પણ તે દિવસે શિવકેશીના મસ્તકથી પગ સુધીની બધી હટ્ટોએ ભાંગી નાખેલી એથી એ શિવકેશી અને એની શિવકેશિનીના જીવનમાં કેટલેા રસ ખચેલા ? તે દિવસે પડિતાનાં દલેએ એકબીજાનુ શિર ફાડેલું ત્યારે તેમનાં કુટુ એમાં રાત્રિએ કયા રસ વહ્યો હશે ? સાથીના અતિભાગ અને વ્યભિચારથી પતિ-પત્નીના જીવનમાં કેટલે રસ રહી જતા હશે ? સંસારની સમ્પત્તિ જ્યારે એક તરફ ખેંચાઇ ભેગી થાય છે ત્યારે ખીજી તરફ લેાકેા દાણા દાણા માટે મેહતાજ (લાચાર) ખની જાય છે ત્યારે તે કં ગાલેાના જીવનમાં કેટલે રસ રહી જતા હશે ? આ બધાં રસને સૂકવી નાખનારાં પાપ છે. એ પાપાને નિમૂલ કરવા માટે મારે જીવન ખપાવવું છે. આ પાપ જો ન હેાત, દુનિયામાં દુઃખ ન હેાત તા મારે જીવન ખપાવવાના વિચાર કરવેા ન પડત.
સાંભળીએ છીએ કે એક જમાના એવા હતા કે જ્યારે અહીંઆં કોઈ પાપ નહેતુ. જન્મથી મરણ સુધી દમ્પતિ આનન્દમય જીવન વિતાવતાં હતાં. તે સમયે ન તા કાઈ ધર્મ-તીર્થં હતું, ન કાઇ તીર્થંકર, ન આચાય, અને પ્રજા મરીને દેવગતિમાં જતી હતી. આજે માણસે માણસને રસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ઃ ૨૫ :
ફૂટી લીધા છે અને કોઈ શક્તિ એને રોકવા પામતી નથી, માટે એનામાં મનુષ્યતાના ભાવ ભરવા માટે મારા જેવા જાતિ માણસે જીવન ખપાવવું જરૂરી છે.
વાતનીવાતમાં હું એક પ્રવચન જેવું કરી ગયા. દેવી પશુ ધ્યાન દઈ મારું વક્તવ્ય સાંભળતાં રહ્યાં અને એ પૂરું થતાં પણ કંઈ ન ખાલ્યાં, પણ એમના ચહેરા પરથી જણાઇ આવતુ હતું કે એ કંઇ કહેવા ચાહે છે. હું પણ ઉત્સુકતાથી એમના મુખ તરફ એવી રીતે જોતા રહ્યો કે જાણે હું કંઇક સાંભળવા ચાહું છું.
ઘણા સંકાચથી અને ધીમા સ્વરમાં એમણે કહ્યુ કે આપના પ્રયત્નથી જરૂર દુનિયાનાં ઘણાંખરાં દુઃખા દૂર થશે, પણ પ્રકૃતિએ જ પ્રાણીને શું કંઇ ઓછું દુઃખ દઈ રાખ્યુ છે ? એનુ' શું થશે ?
મેં કહ્યુંઃ મારા પ્રયત્નથી જ દુનિયાનાં બધાં પાપ દૂર નહિ થઇ જશે, અને પ્રાકૃતિક કષ્ટો પણ અન્યાં રહેવાનાં, એમ છતાં માણસને એમનાથી બચાવી શકાય છે. અને એ બધુ ખની શકે છે મનુષ્યને જીવન્મુક્ત બનાવીને. જીવન્મુક્તિ, મુક્તિ યા મેાના પાઠ પશુ મનુષ્યને આપવા છે. સભવ છે કે આ મેાક્ષ જ મનુષ્યનાં બધાં દુઃખા પર વિજય પ્રાપ્ત કરવાનુ અમેાધ અને અન્તિમ શસ્ત્ર હાય.
દેવી ચેડીવાર ગ્રૂપ રહ્યાં, પછી મુસ્કાયાં, પછી એમણે હસતાં હસતાં કહ્યું: ડીક છે મેાક્ષના જ પાઠ પઢાવેા ! અને એને માટે પહેલી શિષ્યા મને મનાવા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
: ૨૬ :
દેવીને માઠું ન લાગે એ માટે જવાબમાં મેં પણ હસી દીધું, પણ એ હાસ્ય વધુ વખત ન ટકી શકયું. મેં ગંભીરપ્રાય બનીને કહ્યું: મોક્ષને પાઠ પઢાવવાના પહેલાં તો મારે મોક્ષ પ્રાપ્ત કરવું પડશે અને એની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું પડશે. મુક્ત જ મુક્તિને પાઠ પઢાવી શકે છે, બીજાઓને મુક્ત બનાવી શકે છે.
દેવી થેડીવાર ચૂપ રહ્યાં, પછી બોલ્યાં સારું, મુક્તિને અભ્યાસ કરે! હું મુક્તિસાધકની સેવા કરીને જ પિતાને કૃતકૃત્ય સમજીશ.
હું: પણ વૈભવ અને વિલાસની સાથે સેવા કરાવતા રહીને મુક્તિની સાધના નથી થતી અને એની પરીક્ષા દેવી
એ તે વળી વધારે કઠિન છે. ઘેરાતિઘેર સંકટો ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના અને સંકટમાં સ્થિર રહ્યા વિના કેમ સમજી શકાય કે હું મુક્ત છું. એ પરીક્ષા ઘરમાં નહિ, વનમાં થશે.
સંભવતઃ ચર્ચા કંઈક વધુ આગળ ચાલત, પણ એટલામાં આવી ગઈ વાસતી. આજ એ હાંસીખોર યુવતીના ચહેરા ઉપર પણ હાસ્ય નહતું. આ તરફ અમારા બંનેની ગંભીર ચર્ચાએ પણ અમારા બંનેના ચહેરા ગંભીર બનાવી દીધા હતા. એથી એ આવીને ચૂપચાપ ઊભી રહી. મેં પૂછયું: કંઈ ખાસ વાત છે વાસન્તી !?
વાસન્તીએ કહ્યું. જી હા, ચાંડાલવસ્તીથી માધુરિક આવ્યું છે અને કહી રહ્યો છે કે આજ સવારે શિવકેશી મરી ગયે.
મરી ગયે !” આશ્ચર્ય પૂર્વક દોહરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
: ૨૭ :
મારા માથાથી પગ સુધી જાણે એક જ્વાળા સળગી ઊઠી. બેચેનીથી હું આમતેમ આંટા મારવા લાગ્યા. આમ તે કોઇ ચાંડાલના મરવાના સમાચારના એક રાજકુટુખમાં કઇ અર્થ નથી હોતા, પણ દેવીની સામે અ હતા, વાસન્તીની સામે પણ હતા. કેમકે તેઓ જાણતાં હતાં કે જ્યારથી શિવકેશી ઘાયલ થયા છે ત્યારથી જ હું તેની ચિકિત્સા કરાવવાને પ્રમન્ય કરી રહ્યો છું અને પ્રતિદિન તેની સૂધ લેવા માધુરિકને માકલ્યા કરું છું, ખીજો તા કાઈ જવાને તૈયાર પણ નથી થતા. મને તે કાઇએ પણ શિવકેશીને ઘેર જવા ન દીધા. એના મરવાના સમાચાર સાંભળીને પણ હું એને ઘેર ન જઇ શકા! શાયદ એથી સમાજની મર્યાદામાં પ્રલય મચી જાત ! માતાપિતા અને ભાઈ નન્તિવનનું સિંહાસન પણ હાલી ઊઠત !
·
હું દેવીના ઓરડામાંથી નિકળી મારા એરડામાં આવી ગયા. દેવીને હું કંઇ સાન્સ્કન ન આપી શકયા. દેવાની મનેાવૃત્તિ પણ રહી નહેાતી. ચર્ચા પણ કયાંયથી કયાંય જઈ પહાંચી હતી. મારા ઓરડામાં આવી હું આંટા મારવા લાગ્યા, પાંજરામાં પડેલા સિંહની જેમ હું આમતેમ ટહેલતેા રહ્યો. વારે વારે મારી આંખાની સામે શિવકેશીની વિધવાનું અપૂર્ણ મુખમંડલ ઘૂમવા લાગ્યું અને ક્ષણવારમાં એની જ સાથે ઘૂમવા લાગ્યાં લાખા શિવકેશિનીઓનાં અને લાખા પશુઓનાં આંસુ નીતરતાં મુખમ`ડળેા પશુ. મારા કાનમાં એમનાં આન્દન સંભળાવવા લાગ્યાં-એ ! વધુમાન ! એ ! વધુ માન ! અમને બચાવ ! અમને બચાવ! આંસુએની ધારા સિવાય તને ચડા વવા માટે અમારી પાસે કંઇ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
: ૨૮ : જગનાં આંસુ મને પોતાની તરફ ખેંચી રહ્યાં છે અને ઘરનાં આંસુ મને કેદ કરી રહેલ છે. આંસુઓમાં કદ્ધ મચ્યું છે. ક્યારે કેને વિજય થશે, કોને ખબર?
૫. માની શક્તિ આજે માતાજીએ મને બોલાવ્યું હતું એટલે હું એમના ઓરડામાં ગયા. માતાજીની વત્સલતાનું શું પૂછવું? પણ એની સાથે આજે તેઓ પણ કંઈ આદર જેવું કરવા લાગ્યાં. વત્સલતા અને આદરનો મેળ કંઈક વિચિત્ર જે બને છે, એથી એ કંઈક અસ્વાભાવિક જ લાગે. આજ હું એમને ચરણસ્પર્શ પણ કરવા ન પામ્યું કે એમણે વચમાં જ પકડીને મને પિતાની બરાબરીએ શય્યા પર બેસાડ્યો. એક દાસી આવી પંખે કરવા લાગી, બીજી સુવર્ણઝારીમાં સુગન્ધિત જળ લઈ ઊભી રહી. આ પ્રકારની સગવડ છે કે માતાજીને ત્યાં મને પહેલાં પણ મળતી રહી છે, પણ આજ જે શીવ્રતા હતી, જે સભ્રમ હતો તે પહેલાં નહેતાં થતાં. સમજી ગયો કે યશેાદાદેવીના દ્વારા મારા માનસસમાચાર અહીં પહોંચી ગયા છે.
માતાજીએ મારા ચિબુક (હડપચી)ને હાથ લગાવી કહ્યું: બેટા, સાંભળું છું કે આજકાલ તમે બહુ ઉદાસ રહે છે. અગર કોઈના તરફથી કઈ અપરાધ થઈ ગયે હોય તો તમે ઈચ્છાનુસાર દંડ આપી શકે છે, પણ આ પ્રમાણે ઉદાસ બનવાની શી જરૂર ? ' મેં કહ્યું–અપરાધ બદલ જે લેકેને હું દંડ દઈ શકું છું તેમાંથી કેઈએ કોઈ અપરાધ કર્યો નથી; બલકે એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૨૯: સામે તે હું પોતે અપરાધી છું, કેમકે એમને ચિન્તિત અને દુઃખી કરી રહ્યો છું. પણ જે વાસ્તવમાં અપરાધી છે તેમને દંડ દેવાની શક્તિ ન મારામાં છે, ન તમારામાં, ન ભાઈ નન્દિવર્ધનમાં છે, ન પિતાજીમાં. | માતાજી મારી વાત સાંભળતાં જ પહેલાં તે આશ્ચર્ય ચકિત બની ગયાં, પછી મોઢા ઉપર રોષ પથરાઈ ગયે, પછી જરા જેશપૂર્વક બેલ્યાં: વર્ધમાન ! બેલે તો તે દુષ્ટ કેણ છે જે મારા બેટાને અપરાધ કરીને હજુ સુધી જીવિત છે ? જરા એનું નામ-ઠેકાણું તે સાંભળું.
હુંઃ હું સમજું છું કે, માતાજી, એમનું નામ-ઠેકાણું યશદાદેવીએ તમને બતાવી દીધું હશે. | માતાજી–શું શિવકેશીને ઘાયલ કરવાવાળા બ્રાહ્મણોથી તમારી મતલબ છે ?
હું ન કેવળ તે બ્રાહ્મણેથી, પણ હજારે શિવકેશીઓને ઘાયલ કરવાવાળા લાખે બ્રાહ્મણેથી ! લાખ મૂંગા પશુઓનાં ખૂનને કીચડ બનાવવાવાળા હજારો રાજ અને ષિમ્મથી !! નીતિસદાચારની હત્યા કરવાવાળા હરેક મનુષ્યાકાર જતુથી મારી મતલબ છે !!! તે બધા અપરાધી છે. | માતાજી સ્તબ્ધ થઈ ગયાં. ઘણીવાર સુધી એમના મુખથી એક શબ્દ પણ ન નિકળે. પછી ગહર શ્વાસ લઈને બેલ્યાં બેટા, તમે મનુષ્ય નથી, દેવતા છે. તમે મને રાજમાતા નહિ, દેવમાતા બનાવી છે. ખરેખર તમે કેટલા મહાન છે. એમ છતાં તમે જે અપરાધીઓની વાત કરે છે તેમને કેણ દંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
: ૩૦ : આપી શકે છે? મનુષ્ય તે આપી જ નથી શકત, પણ દેવતા પણ નથી આપી શકતા. આવા અસંભવ કાર્યની શું કામ ચિન્તા કરે છે મારા લાલ !
પાછલી વાત બેલતાં બોલતાં માતાજીની આંખો ભીની થઈ ગઈ અને એમને અંચલ આંખે મસલવા લાગ્યા.
માતાજીની આ વેદના જોઈ મારું હૃદય પીડાવા લાગ્યું, છતાં મેં ધીરજથી ઉત્તર આપેઃ
માતાજી, ખરેખર દેવતા આ કામ નથી કરી શકતા, કેમકે દેવતા કૃતકૃત્ય હોય છે, પણ મનુષ્ય કૃતકૃત્ય નથી હોતે, તે કર્તવ્ય કૃત્ય હોય છે, કર્મઠતા જ એનું જીવન છે. તે અસંભવને સંભવ કરી શકે છે. હું જગતને જીતીશ અને એને બદલી નાખીશ.
મારાં ઓજસ્વી વાક્યો સાંભળી માતાજીના ચહેરા પર ફરી તેજ દેખાવા લાગ્યું. એમણે પ્રસન્નતાથી મારા મસ્તક પર હાથ ફેરવતાં કહ્યું: સારી વાત છે બેટા, તમે જગવિજયી બને ! ચક્રવતી બને ! દુનિયાને જીતી અનીતિ-અન્યાય બધા દૂર કરી દે ! આ ઉદાસીનતા છેડે. ' કહ્યું મા ! હું એથી જ તે ઉદાસીન બન્યો છું. ઉદાસીન બન્યા વિના તે જગને જોઈ પણ નથી શકતે.
માતાજી મારા મોં તરફ જતાં રહ્યાં. મેં કહ્યું ઠીક જ કહું છું મા ! ઉદાસીનને અર્થ છે –બાલન, અર્થાત્ ઉપર બેઠેલ. જે જેટલું વધારે ઉદાસીન અર્થાત્ ઉપર બેઠેલો હોય છે તે તેટલું જ વધારે દેખી શકે છે. ભૂતલ પરથી જેટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
દરનું દેખાય છે. પ્રાસાદ ઉપર બેસીને જેવાથી એથી ઘણું વધારે દેખાય છે. ગિરિશંગ પર બેસી દેખવાથી એથી પણ વધારે. જે જેટલો વધારે ઉદાસીન, તે તેટલો જ વધારે દ્રષ્ટા.
માતાજી મારી વાત સાંભળી ચકિત તો થઈ ગયાં પણ સન્તુષ્ટ ન થયાં. એમણે સદેહના સ્વરમાં પૂછ્યું પણ ઉદાસીન થવાથી ચક્રવર્તી કેમ બની શકશે બેટા ?
મેં કહ્યું. મારે ચક્રવર્તી બનવાની જરૂર નથી મા ! ચકવર્તી બનીને પણ હું એ અપરાધીઓને દંડ નથી દઇ શકતે જેમને ઉલ્લેખ હમણાં હું કરી ચુકી છું. રામચન્દ્રજી ચકવતી હતા, સમ્રાટ હતા, પણ તેઓ શું કરી શકયા ? એક શૂદ્ધના તપસ્યા કરવા ઉપર એમને ઈચ્છા ન હોવા છતાં એને વધ કરવો પડે. ચક્રવર્તી લેકેના હૃદય પર શાસન નથી કરી શકો, અને હૃદયપરિવર્તન કાર્ય તે એને માટે અસંભવ છે. એ ચક્રવર્તી બનીને હું શું કરવાને?
માતાજી ફરી બેચેન બન્યાં, પણ તેઓ વધુ કંઈ ન બેલી શકયાં. ફક્ત એટલું જ કહ્યું તે પછી ? ' કહ્યું: મારે એને માટે બહુ ભારે સાધના કરવી પડશે મા ! નિષ્ક્રમણ કરવું પડશે, વર્ષો લગી તપસ્યા કરવી પડશે અને કલ્યાણને માર્ગ બનાવી દુનિયાને એની ઝાંખી બતાવવી પડશે. એક મહાન આધ્યાત્મિક જગતની રચના કરવી પડશે.
માતાજી કાતર સ્વરમાં બેલ્યાં એ ઠીક છે બેટા! તમે જગતનું કલ્યાણ કરશે, એને તાપ હરશે, પણ શું માના સંબંધમાં તમારું કે કર્તવ્ય નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
* કર : હું: હું એને અસ્વીકાર નથી કરતે મા !, પણ આશા કરું છું કે તમે મને જગતકલ્યાણને માટે સમર્પિત કરવાની ઉદારતા બતાવશે. સાથે જ મને એ પણ વિશ્વાસ છે કે મારા ન રહેવા છતાં ભાઈ નદિવર્ધન તમારી સેવામાં કોઈ પ્રકારની કઈ કમી ન રાખશે.
માતાજી જરા ઉત્તેજિત જેવાં થઈ ગયાં અને ત્યાં હા, હા, કમી શું હશે? રેટી મળી જ જશે, પેટ ભરાઈ જ જશે. પણ કેમ વર્ધમાન! શું જીવનનો બધો આનન્દ પેટમાં જ રહે છે, મનથી કેઈ સંબંધ નહિ ?
હું એવું તે હું કેમ કહી શકું? મન ન ભરાય તે પેટ ભરાવાથી શું વળશે ? | મા ? ત્યારે તમે વિચારે કે જેને જુવાન પુત્ર વિખૂટે પડે તે માનું મન ભરાશે ? અરે ! મન ભરાવાની વાત જવા દે પરન્તુ સુહાગ તે નારીનું સહુથી મોટું ધન છે, પણ જેની પુત્રવધૂ વિધવા ન હોવા છતાં વિધવાની જેમ જીવન વિતાવશે તે કયા મોઢે પિતાના સુહાગને અનુભવ કરશે? યશદા મોઢેથી કંઈ કહે યા ન કહે, પણ સામે આવતાં જ એની આંખે મને પૂછશે કે, કેમ મા ! આ જ હાલત માટે તમે મને પિતાની પુત્રવધૂ બનાવી હતી ? બોલ તે બેટા ! તે વખતે હું તેને શું ઉત્તર આપીશ? અને કેમ એને મેટું બતાવી શકીશ ?
હું ચૂપ રહ્યો. માએ ફરી અત્યન્ત કરુણ સ્વરમાં કહ્યું તારા જવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
આખું જગત એની હાંસી ઉડાવશે ! એનાં સુહાગચિહુને એને પૂછશે-હવે અમારે બોજો શા માટે?
હવે તું જ બતાવ, એની આવી દુર્દશા દેખી મને કેમ તે નીંદ આવશે? કેમ અનાજ ગળે ઊતરશે? આંસુ વહાવતાં વહાવતાં તો આંખનાં આંસુ પણ સુકાઈ જશે, પછી આ સૂકી અને ફાટેલી આંખોથી કેમ દુનિયા દેખી શકીશ ? શું જીવનના અન્તમાં મારે આ નરયાતના સહેવી પડશે ? માટે બેટા ! તારે જે કરવું હોય તે કર, આધ્યાત્મિક જગતને મહેલ ખડે કર, પણ તે બધું મારી ચિતા ઉપર. મારી ચિતા યા મારી લાશ બધે જે ઉઠાવી લેશે, પણ આ બૂઢી મામાં એટલી શક્તિ નથી, બેટા! મારી જિન્દગી સુધી તો તારે ઘરમાં જ રહેવું પડશે.
આ પ્રમાણે કહીને માએ ઠીક-ઠીક જોરથી મારે હાથ પકડી લીધે, જાણે કે તેઓ કેટ્ટપાલ (કેટવાળ) હોય અને હું કેદી !
પછી તેઓ બોલ્યાં કહ! કહે ! બેટા! શું આ બૂઢિયા માને કમજોર હાથ ઝટક દઈ છોડાવવા ચાહો છે ?
હવે હું કહેત શું ? સાંકળ તેડી શકતું હતું, પણ વાત્સલ્યમયી માતાને હાથ છોડાવવાની શક્તિ ક્યાંથી લાવત ? માના હાથને ઝટકે દેવા માટે મનુષ્યતાનું બલિદાન જોઈએ, પશુતાને ઉન્માદ જોઈએ, તે મારામાં નથી, આવી પણ શકે નહિ. એટલે મેં કહ્યુંઃ તમારે હાથ છોડાવવાની શક્તિ મારામાં નથી મા! અતઃ હું તમને વચન આપું છું કે તમારા જીવનપર્યત હું નિષ્ક્રમણ નહિ કરીશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
: ૩૪ :
માએ એકદમ મને છાતીએ લગાવી લીધે, મારા શિરને વારંવાર ચૂખ્યું અને એવી રીતે મુક્તપણે રેવા લાગ્યાં કે જાણે, હું વર્ષોથી કયાંય ગૂમ થઈ ગયે હતું અને આજે જ મળે છું.
આમ, અનિશ્ચિત કાળ માટે નિષ્કમણ બંધ રહ્યું છે. હવે ઘરમાં જ અભ્યાસ કરવાનું છે.
૬ અધૂરી સાત્વના આજે જ્યારે હું દેવીના ઓરડામાં ગયો જોયું કે દેવીના મુખ-મંડળની આભા કંઈક બદલાયેલી છે. હળવી સરખી નિશ્ચિત્તતાને આનન્દ તેના પર છવાયેલો છે. માતાજીને મેં જે વચન આપ્યું છે તેના ખબર અહીં તે જ વખતે આવી ગયા હશે. એ માટે દેવીએ સ્વાગત કર્યું તે સાચા મુસ્કાનની સાથે.
મેં પણ મુસ્કાનની સાથે કહ્યું આખર તમે જીતી ગયાં દેવી!
દેવીએ કહ્યું હું શું જીતતી ? હું તો ક્યારની હારી ચુકી હતી, છત તે માતાજીની થઈ!
મેં કહ્યુંઃ હા, રથ માતાજીને અને બાણ તમારાં.
દેવી શિર નીચું કરી મુસ્કાતાં રહ્યાં અને અંગૂઠાથી જમીન ખેતરતાં રહ્યાં. પછી મેં કહ્યું. અગર તમે માતાજીની પાસે ન જાત તો પણ કામ ચાલત.
હું ઊભે હતો, દેવી પણ ઊભાં હતાં. મારી વાત સાંભળતાં જ દેવી મારા પગેએ વળગી ગયાં અને કરુણ સ્વરમાં બેલ્યાં: અપરાધની ક્ષમા હે દેવ ! નારી પિતાના સુહાગને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
: ૩પ : ન જાણે, શું શું કરી નાખે છે અને માતાજી તો માતાજી છે. આવા અવસર પર એમના શરણે જવામાં મને શું શરમ આવતી ? હું મારી અન્તર્વેદના આપને શી રીતે બતાવું? અગર હૃદય ચીરીને બતાવવા જેવી ચીજ હોત તો હું બતાવી દેત કે આપના મુખથી નિષ્કમણની વાત સાંભળ્યા પછી એની અન્દર કે હાહાકાર મચે છે !
આમ કહેતાં કહેતાં એમનાં આંસુઓથી મારા પગ દેવાવા માંડ્યા. ' કહ્યું. માતાજીની પાસે જવા માટે ઓળભે નથી આપી રહ્યો દેવી ! એ તમારે અધિકાર હતું, અને ઉચિત પણ હતું. હું તો ફક્ત મારા મનની અધૂરી વાતને પૂરો ખુલાસે કરી દેવા ઈચ્છું છું.
આમ કહેતાં કહેતાં મેં દેવીને ઉઠાડી ઊભાં કર્યા. તેમણે પિતાનું મસ્તક મારા વક્ષસ્થલ પર ટેકવી દીધું. મેં મારા ઉત્તરીયથી એમનાં આંસુ લૂછયાં. ક્ષણભર શાન્ત રહીને મેં કહ્યું. હું ત્રણ દિવસ પહેલાં તમને જે વાત કહેવા ચાહતે હતો તે હું કહેવા પામ્યું નહોતું. તે દિવસે ચર્ચા અકસ્માત્ જ કયાંયથી કયાંય જઈ પહોંચી હતી.
દેવીએ કહ્યું. તે દિવસે ખરેખર ચર્ચા કઢંગી થઈ ગઈ. મેં જ મારી મૂર્ખતાથી એક અટપટો પ્રશ્ન પૂછી નાખ્યો. ' કહ્યું. પ્રશ્ન તે અટપટે નહેતે, પણ ન જાણે કેમ વાત કયાંયથી કયાંય જઈ પહોંચી. ખેર, હવે કહી દઉં. યદ્યપિ હવે હું માતાજીને વચન આપી ચુક્યો છું, પણ અગર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પણ આપત તો પણ જ્યાં સુધી તમને હું મારા નિષ્ક્રમણની ઉપયોગિતા ન સમજાવી દેત ત્યાં સુધી નિષ્ક્રમણ ન કરત. હા, એ સંભવિત ખરું કે ધીરે ધીરે મારી મનોવૃત્તિ અને દિનચર્યા એવી બદલાઈ જાય કે શાયદ તમારે માટે મારું જીવન ઉપયોગી રહે નહિ.
દેવી ડીવાર વિચારમાં પડ્યાં, પછી ત્યાં આપનાં નિત્ય દર્શન જ મને પર્યાપ્ત છે દેવ ! આપને હાથ મારા મસ્તક પર રહે, આપના વક્ષસ્થલ પર કયારેક ક્યારેક શિર ટેકવી શકું એટલી જ ભિક્ષાની હું ભિક્ષુ છું. જાણું છું કે આપ કેવલ એક રાજકુમાર જ નથી, એક રાજકુમારીના પતિ જ નથી, કિન્તુ લેકેત્તર મહાપુરુષ છે. આવા મહાન લેકેત્તર મહાપુરુષની પત્નીના ગૌરવને યોગ્ય હું નથી. જ્યારે કેઈ વખત મારા દિલમાં આ વિચારો આવે છે ત્યારે મારી ક્ષુદ્રતાને ખ્યાલ કરી હું સંકેચાઈ જાઉ છું. છતાંય આપની પત્ની નહિ, તે આપની દાસીનું સ્થાન સુરક્ષિત રાખવા ચાહું છું.
આમ કહીને દેવીએ મને જોરથી જકડી લીધા. એમનાં આંસુઓથી મારું વક્ષસ્થલ ભીંજાવા લાગ્યું. આખર આજે પણ વાત અધૂરી જેવી રહી. હું સાત્વના આપી ચાલ્યા આવ્યા.
૭. સંન્યાસ અને કમલેગ હવે ગરમી વધારે પડવા માંડી છે, એથી આજ શા પ્રાસાદની છત પર લગાવવામાં આવી હતી. દેવીની શય્યા પણ અનતિદ્દર હતી. પશ્ચિમમાં લાલિમા લુપ્ત થતાં જ હું છત પર ચાલે ગયે. બધા લોકો કામકાજમાં હતા એથી છત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પર એકાન્ત હતું, અને હું એકાન્ત ચાહતે પણ હતું. દેવીએ તરત સુપર્ણ દાસીને મકલી, કિન્તુ મેં જ એને વિદાય કરી દીધી. પણ મારા ભાગ્યમાં આ વખતે એકાન્ત નિર્માણ થયેલું જ નહોતું; થોડીવારમાં જીના પર કેઈના ચડવાને ફરી અવાજ આવ્યે. મેં કહ્યું કેણુ? સુપણું?
અવાજ આવ્ય-સુપણું નહિ, વિષ્ણુશર્મા.
અને અવાજની સાથે આધેડ ઉમ્મરના એક સજજન આવતા દેખાયા. પાસે આવીને એમણે સ્વયમેવ કહેવું શરૂ કર્યું. માતાજીથી માલૂમ પડયું કે આપ મેટા તત્ત્વજ્ઞાની છે, એથી મને ઈચ્છા થઈ કે આપની સાથે કંઈક ચર્ચા કરું.
હું તે આપ હમણું માતાજીની પાસેથી આવી રહ્યા છે? વિષ્ણુશર્મા નહિ, માતાજી તે કાલે મળ્યાં હતાં. કાલે મારા પ્રવચનમાં તેઓ પધાર્યા હતાં. પ્રવચન થયા પછી એમણે મને આપનો પરિચય આપ્યા હતા અને આપને મળવા માટે અનુરોધ પણ કર્યો હતે.
હું અનુરોધ કરવા વખતે ફક્ત માતાજી હતાં? બીજું કેઈ નહતું ?
વિષ્ણુ...નહિ, કેટલીક દાસીઓ પણ હતી અને બને બાજુ એમની અને પુત્રવધૂઓ પણ ઊભી હતી.
હું મારાં ભાભી અને યશદાદેવી ? વિષ્ણુજી હા. હું એમણે કંઈ નહિ કહ્યું? વિષણુ બધાએ કહ્યું, બધાની ઈચ્છા હતી કે હું આપને મળું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
: ૩૮ : હું” કહીને હું થોડી વાર ચૂપ રહે. અત્યાર સુધી અમે લોકે ઊભા જ હતા. મેં કહ્યું. તે બેસે. મેં એમને આસન બતાવ્યું. હું પણ એક આસન પર બેસી ગયે. બેઠા પછી મેં પૂછયું કાલે આ૫નું પ્રવચન કયા વિષય પર થયું હતું ?
વિષ્ણુઃ વિષય હતો ગર્ભગના સમન્વયને. એમાંરાજર્ષિ જનક અને શ્રીકૃષ્ણનાં ઉપાખ્યાન કહેવામાં આવ્યાં હતાં.
હું બહુ જ સારે અને ઉપયોગી વિષય હતે. વિષ્ણુ શું આપ કર્મવેગને માને છે ? હું માનું છું.
વિષણુ પણ મેં તે સાંભળ્યું છે કે આપ સંન્યાસની તૈયારી કરી રહ્યા છે.
સમજી તે હું પહેલાં જ ગયો હતો કે શર્માજી કેમ આવ્યા છે? જ્યારે એમને મેકલવામાં યશદાદેવી અને માતાજીનો હાથ હતો ત્યારે આવવાને ઉદ્દેશ સ્પષ્ટ જ હતું, પણ જ્યારે એમણે મારા સંન્યાસની વાત ઉઠાવી ત્યારે રહ્યોસ સદેહ પણ દૂર થઈ ગયે. એમ છતાં મેં મારે મનેભાવ દબાવીને કહ્યું: કર્મવેગની સાધના માટે જે સંન્યાસની જરૂર પડે છે તે જ સંન્યાસની તૈયારી હું કરી રહ્યા છું, જીવનની થકાવટની પછી પેદા થવાવાળા સંન્યાસની નહિ અથવા સંસારમાં શાન્તિપૂર્વક રહેવાની અસમર્થતાથી પેદા થવાવાળા સંન્યાસની નહિ.
શર્મા શું આપ માને છે કે સંન્યાસ પણ કર્મયોગની ભૂમિકા બની શકે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
: ૩૯ :
હું: કચેગની જ નહિ, હરેક કર્મની ભૂમિકા સન્યાસ બની શકે છે અને પ્રાયઃ મને છે.
શર્મા: આ વાતને ક'ઇ ઉદાહરણ આપી સ્પષ્ટ કરશેા ?
હું: ગૃહસ્થાશ્રમ તા કનુ મુખ્ય ક્ષેત્ર છે, પણ એની ચેાગ્યતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યાશ્રમ બનાવવામાં આવ્યુ છે, જેમાં સંન્યાસી સરખી સાધના કરવી પડે છે. સન્યાસમાં એ જ તા જરૂરી છે કે મનુષ્ય બ્રહ્મચારી રહે, ઇન્દ્રિયાના ભાગેાની પરવા ન કરે અને પેાતાની સાધના છેાડી બીજા કશાથી મેાહ ન રાખે, જે કંઈ વિપદા આવે તેને સહન કરી લે. સન્યાસના આ ગુણા મનુષ્યને હરેક કમસાધનામાં પ્રાપ્ત કરવા પડે છે, જીવનમાં ઉતારવા પડે છે. એક સૈનિકને પણ યુદ્ધમાં આ ગુણ્ણાના પરિચય દેવા પડે છે. સાંભળવામાં આવે છે કે વિદ્યાધર લેાકેા વિદ્યાસિદ્ધિ માટે કઠાર તપસ્યા કરે છે. રાવણ વગેરેએ પણ પેાતાના દિવિજયની પહેલાં સન્યાસીઆને પણ મહાત કરવાવાળી તપસ્યા કરી હતી.
વિષ્ણુશર્મા: જરા ઉલ્લાસમાં આવી મેલ્યાઃ ઠીક ! ઠીક ! ! સમજી ગયા, આપ વિશ્વવિજયની તૈયારી કરવા ચાહે છે.
મે' કહ્યું: હા !
શર્મા: ઘણી પ્રસન્નતાની વાત છે. પણ દિવિજય કર્યા પછી આ ગરીખ વિષ્ણુશર્માને ન ભૂલતા.
હું: તે તે ન ભૂલીશ. પણ હું સમજું છું કે મારા દિગ્ વિજયનુ ફળ ચાખવા માટે વિષ્ણુશર્મા તૈયાર ન થશે.
શર્મા: એવા કાણુ મૂખ હશે જે ચક્રવર્તીની છત્રછાયાના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #42
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
ઈન્કાર કરી દે?
હું પણ ધર્મચકવતની છાયામાં રહેવા માટે વિરલા જ તૈયાર થાય છે.
શર્માજી આશ્ચર્યથી મોટું દબાવી રહી ગયા, ડીવાર સ્તબ્ધતા રહી, પછી એમણે કહ્યું: શું ધર્મચકના દ્વારા આપ દિગવિજય કરવા ચાહો છે? પણ એથી શું લાભ?
હું કોને લાભ? મારે યા સમાજને ?
શર્માઃ આપને અને સમાજને પણ? આ કામમાં જિન્દગી નિકળી જશે, પણ સફળતા ન મળવાની. જીવનભર કષ્ટ ઉઠાવતા રહેવું પડશે, તે આપને શું લાભ મળ્યો? રહી સમાજની વાત. સમાજ તો કૂતરાની પૂંછડી જે છે. તે કદિ સીધી ન થવાની. જુઓને, વેદનાં નિરર્થક ક્રિયાકાંડના વિરેાધમાં ઉપનિષત્કાએ કેવાં કેવાં વાક્ય લખ્યાં, વેદને અપરા વિદ્યા કહી નાખી, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા કરી દીધી, પણ યજ્ઞકાંડે જરા પણ ન ઘટ્યાં. સમાજ રૂઢિઓને દાસ બને જ છે; અને અમે લોકો પણ એ દાસત્વથી છૂટવા પામતા નથી, છૂટીએ તે ભૂખે મરી જઈએ.
હું પણ અગર આપ ભૂખે મરવાની હિમ્મત કરી શકત તે ભૂખે પણ ન મરવું પડત; આ દાસત્વથી પણ છૂટત અને સમાજને પણ છોડાવત.
શર્મા પણ સ્ત્રી-બચ્ચાંનું શું થાત?
હું: હા, એક બળદ બે ગાડીઓમાં એકીસાથે નથી જોડાઈ શકતે, અને એ જ કારણ છે કે મારે માટે ક્રાન્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
: 1 :
સારું ગૃહત્યાગની તૈયારી કરવાનું ઉપસ્થિત થાય છે અને તે એવા સંન્યાસની તૈયારી કે જે ક્રાન્તિકારી કમ ચેાગની ભૂમિકા બની શકે.
વિષ્ણુશર્મા થાડીવાર ચુપ રહ્યા. પછી એલ્યાઃ આપને હુ ઘણી વાતા કહેવા ચા કહેવા નહિ, શિખવવા આબ્યા હતા, પણ આપની વાર્તા સાંભળી એ અધી ભૂલી ગયા છું. ખરેખર સન્યાસને કચેાગની ભૂમિકા બનાવવા અથવા કમ યાગને સન્યાસને વેષ પહેરાવવા એ એક અદ્ભુત આવિષ્કાર છે. હા, માર્ગ કઠિન છે. આપ રાજવંશી છે! એથી, જો જો, જનક અને શ્રી કૃષ્ણના રાહ પર ચાલીને આપ ક્રાન્તિની તૈયારી કરી શકે। તે પ્રયત્ન કરજો !
હું: ઉપનિષત્કારોના ઉલ્લેખ કરીને આપ સ્વયં કહી ચુકયા છે કે હજી સુધી એમને કાઇ સફલતા મળી નથી. જનક અને કૃષ્ણ પણ શેરમાં પૂણી કાંતવા પામ્યા નથી. એ માટે મોટા પાયા પર નવા ઢંગના બલિદાનની જરૂર છે. હવે જૂનાં ચીંથરાંમાં થીગડાં દેવાથી કામ નહિ ચાલશે. નવું કપડું જ વણવુ પડશે.
શર્માજીએ ઊંડા શ્વાસ લીધેા અને ખેલ્યાઃ આશીર્વાદ દેવા ચેાગ્ય તે હું નથી, કિન્તુ ઉમ્મરના હિસાબે આપનાથી માટે છું અને એ જ હૈસિયતથી આપને આશીર્વાદ દેવાનુ સાહસ કરું છું કે આપ આપના પ્રયત્નમાં સલ થાઓ !
એમ કહીને વિષ્ણુશર્મા ચાલ્યા ગયા.
એએ ગયા કે તરત દેવી આવ્યાં. તે પાસે જ છાને
છાને બધી ચર્ચા સાંભળી રહ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
આવતાં જ એમણે પિતાના ચહેરા પર મુસ્કાન લાવવાની ચેષ્ટા કરતાં કહ્યું: આર્યપુત્રને વધાઈ!
મેં પૂછ્યું કઈ વાતની ?
દેવીએ કહ્યુંએક દિગ્ગજ વિદ્વાનને ચપટીઓમાં પરાસ્ત કરવાની.
મેં હસતાં કહ્યું: યદિ દિગ્ગજ વિદ્વાન પરાસ્ત ન થયા હત, આર્યપુત્ર પરાસ્ત થયા હતા તે કેને વધાઈ આપત?
દેવીએ તરત નિઃસંકોચપણે હસીને કહ્યું. તે પિતાને. મેં મુસ્કાનને જરા વધારીને કહ્યું: વાહ રે! પતિપ્રેમ! દેવી બોલ્યાં પતિપ્રેમ છે માટે જ તે ! હું એ જ માટે તમે પતિને પરાજય પસન્દ કરે છે ?
દેવી અગર પરાજય મિલનને સ્થાયી બનાવી દેવાવાળે હોય તે એને પતિપ્રેમની નિશાની સમજવી જોઈએ.
એમ કહેતાં કહેતાં દેવી મારા મેળા ઉપર લેટી ગયાં અને વળી બેલ્યાં:
હું જાણું છું કે આપ ઘણી ઊંચાઈ પર છે, પણ ન તો મારામાં એટલી ઊંચાઈ સુધી ચડવાની તાકાત છે, ન આપને દૂર રાખવાની હિમ્મત, એ જ માટે આપને નીચે ખેંચવાની ધૃષ્ટતા કર્યા કરું છું. આ ધૃષ્ટતા સિવાય મને કેઈ બીજો ઉપાય જ નથી સૂઝતો.
પાછલું વાક્ય બોલતી વખતે દેવીને સ્વર બદલાઈ ગયો, અવાજ રુંધાયેલ ગળેથી આવ્યું અને મારી જાંધ પર એક આંસુ પણ ટપકયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૪૩ :
હું દેવીની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. - ૮, સીતા અને ઊર્મિલાનાં ઉપાખ્યાન
નગરમાં કેટલાય દિવસોથી રામલીલા થઈ રહી છે. ઘરના બધા લોકે રામલીલા જેવા જાય છે, ખાસ કરીને સ્ત્રીવર્ગ. હું હજુ સુધી નથી ગયે. દેવીએ એકથી વધારે વાર અનુરોધ કર્યો, પણ હું પ્રેમથી ટાળતા રહ્યા. આ ખેલ–તમાશાઓમાં મારી રુચિ નથી. પણ કાલે દેવીને અનુરોધ બહુ વધારે હતું, એટલે વધારે કે એમણે કહ્યું કે જે આપ આજે પણ મારી સાથે રામલીલા જેવા ન આવ્યા તે હું જીવનભર કેઈ ખેલ જોઈશ નહિ. એમના આ ઉગ્ર અનુરધનું કઈ વિશેષ કારણ હોવું જોઈએ એટલું તે હું સમજી ગયો હતું, પણ તે શું એ વાત ત્યારે હું સમજવા પામ્યું નહે. ખેલ જોતાં જોતાં સમજી ગયે.
વાત એ બની કે કાલે રામના વનવાસગમનનું દશ્ય બતાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં દશ્ય કરુણ હતું. રાજ્યાભિષેક હેવાના દિવસે જ રામને વનવાસની તૈયારી કરવી પડી. વનવાસ ફક્ત રામને જ દેવામાં આવ્યું હતું, પણ સીતાદેવીએ સાથ ન છેડ્યો, વનની વિભીષિકાઓ તેમને ન ડરાવી શકી. દામ્પત્યમાં નરનારી–તાદામ્ય કેવું હોઈ શકે છે એનું ઘણું જ મર્મસ્પર્શી દશ્ય હતું.
દેવી ભારે પડખે કંઈક અડીને જ બેઠાં હતાં એમને પડખે ભાભી અને માતાજી હતાં. જ્યારે સીતાદેવીના અનુરોધ યા પ્રેમ-હઠની આગળ રામને હાર માનવી પડી, સીતાદેવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
વનમાં પિતાની સાથે રહેવાની અનુમતિ દેવી પડી ત્યારે દેવીએ ધીરેથી મારી જાંઘમાં ચુંટી ભરી.
તાત્પર્ય સ્પષ્ટ હતું. દેવીને એ નિશ્ચય થઈ ગયો હતો કે આજે નહિ તે કાલે હું વનગમન કરનારો છું, માટે દેવીની ઈચ્છા છે કે હું એમને વનમાં સાથે રાખું. જે રામની સીતાદેવી રામની સાથે વનવાસ કરી શકે છે, તો વર્ધમાનની યશદાદેવી વર્ધમાનની સાથે શું કામ ન કરી શકે ? આ જ વાત સમજાવવા માટે દેવી અત્યધિક અનુરોધથી મને રામલીલા દેખાડવા લાવ્યાં હતાં. રામના વનગમનમાં અને વર્ધમાનને વનગમનમાં જે અન્તર છે, ઉદેશ અને પરિસ્થિતિને જે ભેદ છે તે દેવીના ધ્યાનમાં નહોતો આવતો. અસ્તુ.
રામલીલા આગળ ચાલી. રામની સાથે લક્ષ્મણ પણ તૈયાર થયા. રામે ઘણું મના કરવા છતાં લક્ષ્મણ ન માન્યા. લક્ષ્મણને આવેશ, જોશ, રાજમહેલનાં ષડ્યુંન્ને પ્રત્યે ઘણા, કૈકયીના નામ પર દાંત પીસવા, દશરથના નામ પર રેષાવેશ ઠાલવવો વગેરે લક્ષમણને અભિનય બહુ સુન્દર બનવા પામ્યો હતું. આ વિષયમાં પણ રામને પ્રેમપરાજય થયો. એમને લક્ષમણને સાથે રાખવાની અનુમતિ દેવી પડી.
નિઃસંદેહ, રામાયણમાં લક્ષમણનું સ્થાન ઘણું ઊંચું છે. એ લક્ષમણ જ હતા જેમણે પિતાની ઉદારતાથી બતાવી આપ્યું કે બે ભાઈ મળીને નરકને સ્વર્ગ બનાવી શકે છે, જંગલમાં પણ મંગલ કરી શકે છે.
એ પછી તે પરમ કરુણ દશ્ય આવ્યું જેમાં લક્ષ્મણ પિતાની પત્ની ઊર્મિલાદેવીથી વિદાઈ લે છે. લક્ષમણે રામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
: ૪૧ :
તે યુક્તિઓના આશ્રય ન લીધે જે યુક્તિઓને સીતાદેવીએ રામના મુખથી સાંભળીને તેડી નાખી હતી. ઊર્મિલાદેવીએ જ્યારે દાવા કર્યો કે હું જીજી( સીતાદેવી )થી આછી કષ્ટસહિષ્ણુ નથી, ત્યારે લક્ષ્મણે બહુ માઁસ્પર્શી તરીકાથી કહ્યું: અવિશ્વાસ નથી,
દેવી ! મને તમારી કસહિષ્ણુતા પર પણ મારે સેવાની જે સાધના કરવી છે એમાં તમે મારી સહાયતા અલગ રહીને જ કરી શકે છે. ભાઈને વનવાસના દિવસેા પૂરા કરવા છે, એમની કોઈ વિશેષ સાધના નથી, તે પેાતાના દિવસેા ભાભીજીને સાથે રાખીને પણ પૂરા કરી શકે છે, પણ મારે તે! ભાઈ-ભાભીની સેવા કરવાની સાધના કરવી છે. એમને આરામથી જંગલમાં પણ નીંદ આવે એ માટે મારે બાણુ ચડાવીને રાત રાત પહેરી દેવાના છે, દરેક અગવડ અને સંકટના પ્રસંગ પર મારે મારી છાતી ભીડાવી દેવાની છે, આ બધુ તમારા સાથ હેાતાં શી રીતે બનશે ? શું એ કલ્પી શકે છે કે ભાઈ-ભાભીને સુખની નીંદ આવે એ માટે હુ તમને સાથે લઇને પહેરે ભરીશ ! શું ભાઈ-ભાભી એક ક્ષણને માટે પણ આ વાતને સહન કરી શકશે ? આ બધુ અસભવ છે! અસભવતમ છે ! !
ઊર્મિલાદેવી નીચી આંખ કરી ઊભી રહી. ક્ષજીવાર પછી લક્ષ્મણે ફરી કહ્યું:
મે આ સાધનાને જે સ્વેચ્છાથી અપનાવી છે તે કેવળ એ માટે નહિ કે હું ભાઈના ભક્ત છું, કિન્તુ એ માટે કે મનુષ્યતાની ઉપર, ન્યાયની ઉપર, ભગવાનની ઉપર જે સંકટ આવ્યું છે તે ટળી જાય, નિર્વિષ થઈ જાય. મર્યાદાપુરુષાત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ધાને કહ્યું
થી કઠિન છે. તમારે
રામને અગર ન્યાયમૂર્તિ હેવાના કારણે વનવન ભટકવું પડે અને તે વખતે આ જગત્ લક્ષમણ જેવો એક તુરછ સેવક પણ એમની સેવામાં ન રાખી શકે તે સાચું કહું છું, દેવી ! કે વિધાતાનાં આંસુઓથી આ જગત્ વહી જશે, આ કૃતઘ જગત્ સત્યેશ્વરના કેપથી રસાતલમાં ધસી જશે. સત્યેશ્વરને પ્રસન્ન રાખવા માટે મારે આ સાધના કરવી જ જોઈએ અને જગના કલ્યાણને માટે તમારે પણ મારે વિયોગ સહે જોઈએ.
ઊર્મિલાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. કઠેર-હૃદય લક્ષમણની આંખેમાં પણ આંસુ આવી ગયાં. એમણે ઊર્મિલાને છાતીએ લગાવીને કહ્યું. હું જાણું છું, દેવી! કે મારી સાધના કરતાં તમારી સાધના કેટલી કઠિન છે ! મારાં તે સેવા કરતાં કરતાં બાર વર્ષ એમ જ નિકળી જશે, પણ તમારે એક યુગને પ્રત્યેક ક્ષણ ગણીગણીને વિતાવવાને છે, છતાં દુનિયા મારી તપસ્યા જશે અને તમારી તપસ્યાની એને જાણ નહિ થાય. નીચેના પત્થર પર મન્દિર ઊભું થાય છે, પણ એને ( એ પત્થરને) કેણ જુએ છે?
આટલું કહીને લક્ષમણે ઊર્મિલાનાં આંસુ લંડ્યાં. ઊર્મિલાએ ગદ્ગદ સ્વરમાં કહ્યું જાઓદેવ! જાઓ ! સત્ય અને ન્યાયના સિંહાસનને સુરક્ષિત રાખવા માટે જંગલમાં સાધના કરે! તમારી કર્તવ્યનિષ્ઠા તમને રાજમન્દિરમાં રહેવા દેવા નથી ચાહતી, તે ભલે ન રહેવા દે, પણ મારા હૃદયમન્દિરમાંથી ખસેડવાની શક્તિ કેઈમાં પણ નથી, વિધાતામાં પણ નથી.
લક્ષમણે કહ્યુંઃ દેવી! તમારી આ તપસ્યાને કેઈ પિછાને કેન પિછાને, પણ એક હૃદય જરૂર એવું છે જે તમારી આ
મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
: ૪૭ :
સાધનાનું મૂલ્ય આંકવામાં એક કેડીની પણ ભૂલ ન કરશે.
આટલુ કહીને ધીરે ધીરે લક્ષ્મણ વિદાય થઈ ગયા. એએ વિદાય થતાં જ ઊર્મિલા સૂચ્છિત થઈ પડી ગઈ.
ખરેખર લક્ષ્મણ અને ઊર્મિલાના અભિનય અત્યન્ત સ્વાભાવિક અને કલાપૂર્ણ હતા. એણે આખી સભાને સ્તબ્ધ અનાવી મૂકી હતી. પણ રંગમ'ચ પર તે કેવળ અભિનય હતા, જ્યારે મારી જ ખાજુમાં તે અભિનય વાસ્તવિકતામાં પરિણત થઇ ગયા ! મંચ ઉપરથી લક્ષ્મણ વિદાય થતાં જ યશેાદાદેવી કાંપવા લાગ્યાં અને ઘેાડીવારમાં એમનું શરીર પરસેવા પરસેવા થઇ ગયુ. હું એમને સંભાળુ એ પહેલાં જ તેએ મૂચ્છિત થઈ પડી ગયાં. મેં અને ભાભીએ એકદમ એમને ઉઠાવી લીધાં. સભા ઊભી થઇ ગઇ, ભીડે અમને બધાને ઘેરી લીધા. કોઈપણ રીતે ભીડને હટાવી દેવીને રાજમન્દિરમાં લાવવામાં આવ્યાં. પછી શીતલે પચાર કરવાથી એમને હાશ આધ્યે. હાશ આવતાં જ એમની નજર મારા પર પડી અને મને વળગીને તેઓ મુક્તપણે રાવા લાગ્યાં. આ સારું થયું. એમની જીવનરક્ષા માટે આ પ્રકારે રાવું જરૂરી હતુ. નહિ તે દખાયેલી વેદના આંખાના દ્વારથી ન નિકળતી, હૃદયના વિસ્ફોટ કરીને નિકળતી.
દેવીનાં આંસુએથી હું મારું ઉત્તરીય પવિત્ર કરતા રહ્યા. નારીની સાધના
લગભગ એક વર્ષથી નિષ્ક્રમણનુ નામ પણ હું માં ૫૨ લાબ્યા નથી. ગત વર્ષે રામલીલામાં જ્યારે દેવી મૂતિ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
: ૪૮ : ગયાં હતાં ત્યારથી હું સમજે કે નિષ્ક્રમણ સંબંધી કોઈ વાત ન નિકળે એ જ ઠીક છે. એમ છતાં દેવી નિશ્ચિત્ત નથી. હા! પ્રસન્નતા પ્રદર્શિત કરવાની પૂરી ચેષ્ટા કરતાં રહે છે. પણ આજ દેવીના કારણે જ કંઈક ચર્ચા છેડાઈ પડી.
પ્રિયદર્શન હવે ઠીક હેશિયાર થઈ ગઈ છે, છ વર્ષની થઈ ચુકી છે, એને આજ સાતમો જન્મદિવસ હતો, એ માટે આજે એને વિશેષ રૂપથી નવાં કપડાં પહેરાવવામાં આવ્યાં હતાં. ભેજન પણ કંઈક વિશેષ બનાવવામાં આવ્યું હતું. એક નાનેસર ઘરાઉ ઉત્સવ મનાવ્યો હતો. ભેજન થયા પછી દેવી પ્રિયદર્શનને લઈ મારા ઓરડામાં આવ્યાં અને મને લક્ષ્ય કરી પ્રિયદર્શનને કહ્યું તારા પિતાજીને પ્રણામ કર બેટી ! અને વર માંગ કે તારે સંસાર સુખરૂપ બને.
મેં કહ્યું. આ સંસાર જ શું, બધાને સંસાર સુખરૂપ બને એ માટે આશીર્વાદ આપું છું કે આ જગઉધારિણી બને.
દેવીએ હસતાં હસતાં કહ્યું. પણ આટલા લાંબા-પહોળા આશીર્વાદને બજે આ ઉઠાવી પણ શકશે? એક નાનું સરખું વચન કેમ નથી દઈ દેતા કે એને આપ સારે વર શોધી આપશે ?
એને માટે વચન દેવાની શી જરૂર છે? એ તે આવશ્યક ર્તવ્ય છે જે એના પિતા ન કરવા પામશે તો એની માતા કરશે.
દેવી માતા કેમ કરશે? પિતાનું કર્તવ્ય પિતાએ જ કરવું પડશે. સન્તાનના પ્રત્યે નારીનું દાયિત્વ (જવાબદારી) જેટલું છે, નરનું દાયિત્વ એથી ઓછું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
: ૪૯; હુ નર તે નિમિત્ત માત્ર છે, બધી સાધના નારીની છે. સાધારણુપ્રાણિજગતમાં સત્તાને પિતાને ક્યારે ઓળખે છે? ત્યાં માતા જ સન્તાનને માટે બધું છે. દેવી પણ મનુષ્ય તે સાધારણુપ્રાણિજગત્ જેવો નથી.
હું નથી. છતાંય અહીં લેકેક્તિ પ્રચલિત છે કે સો પિતાની બરાબર એક માતા હોય છે. તે અતથ્ય નથી. નારીનું જે આ શતગણું મૂલ્ય છે એનું કારણ સન્તાનના પ્રત્યે એની શતગુણ સાધના જ તે છે.
દેવીઃ પણ એની મતલબ તે એ જ છે કે પ્રકૃતિએ અન્ય જાતિની માદાઓ પર સાધનાને જે જે નાખે છે તે માનવી નારી ઉપર પણ નાખે છે. આ દષ્ટિએ માનવીનું પણ માતાના રૂપમાં સેગણું મૂલ્ય છે. પણ પ્રકૃતિપ્રદર આ સાધનાથી તે ફક્ત પ્રાણીનું નિર્માણ થવા પામે છે, માનવનું નહિ. માનવનું નિર્માણ તે ત્યારે જ થાય છે જ્યારે નારીની સાધનામાં નર પણ ખભેખભે મિલાવી આગળ વધે છે. પશુના બચ્ચાની અપેક્ષાએ મનુષ્યના બચ્ચાને જે અસંખ્ય ગણે વિકાસ થાય છે એમાં નારીની સાધના કરતાં નરની સાધનાને જ વિશેષ અંશ છે.
હું બહુ ઠીક કહ્યું તમે, એ જ વિશેષ અંશને પૂરે કરવા માટે જ તે મારે નિષ્ક્રમણ કરવાનું છે. આજ મનુષ્યના બચ્ચાને વિકાસ અટકી ગયો છે અથવા તે પશુતા યા દાનવતાની તરફ ઝુકી પડે છે. નારી પિતાની સાધનાનું કામ પૂરું કરી રહી છે, પણ નર પિતાની સાધનાના કામમાં પાછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
: ૫૦ પડી ગયે છે. તેણે પિતાનું કામ પૂરું કરવા માટે ઠીક-ઠીક તપસ્યા કરવાની છે.
નિષ્કમણની વાત સાંભળી દેવીનું મુખમંડલ ફિક્કુ પડી ગયું. ઘણી કઠિનતાથી એમણે ધીરજ સંભાળીને કહ્યું. જે નરની સાધનાનું કામ બાકી પડયું છે અને નારી પિતાની સાધનાનું કામ પૂરું કરી રહી છે તો નારીનું એ કર્તવ્ય થઈ પડે છે કે નરની સાધનામાં સાથ આપે.
હું અવશ્ય. એ જ માટે તે મેં પ્રિયદર્શનાને જગદુદુધારિણી થવાને આશીર્વાદ આપે હતે. છતાં સાધારણતઃ એ વાતનું તે ધ્યાન રાખવું જ પડશે કે નારી પિતાની સાધનાનું કામ પૂરું કરીને જ નરની સાધનામાં સાથ આપી શકે છે. વિશેષતઃ તે પિતાની સાધના અધૂરી તે નથી છોડી શકતી. એની સાધના અધૂરી રહી તે નરની સાધનાનું કામ પણ અટકી જશે. નારી જે કપડું નહિ વણશે તે નર રંગશે કોને?
દેવી એની તે મતલબ એ થઈ કે માનવતાની વિશેષ સાધનાને અવસર નારીને કયારે પણ મળી જ નથી શકતે.
હુંઃ હા, આજકાલ કઠિનતાથી મળે છે, પણ હું ચાહું છું કે માનવતાની વિશેષ સાધનાનો અવસર નારીને પણ મળે. ઋષિ7, મુનિત્વ, તીર્થકર અને મુક્તિ એ નરનું જ બાપીકું ન રહે. વાસ્તવમાં નરનારીને અધિકાર સમાન છે અને મૌલિક યોગ્યતામાં પણ કોઈ અન્તર નથી. પણ વિશેષ-સાધનાનું કામ નારી ત્યારે જ કરી શકે છે કે જ્યારે સામાન્યસાધનાનું કામ પૂરું કરી લેવાય યા પ્રારંભથી જ વિશેષ સાધનાની તરફ વધવામાં આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
* પર 1
દેવીઃ સામાન્ય-સાધનાનું કામ પૂરું કરીને તે વિશેષસાધનાની તરફ કેમ વધી શકાશે ? આપે જ તે તે દિવસે વિષ્ણુશર્માને કહ્યું હતું કે જીવનની થકાવટથી પેદા થવાવાળા સંન્યાસને આપ નથી ચાહતા.
હું એ પણ ઠીક છે, પણ એવા પણ માન હોઈ શકે છે કે જેઓ સામાન્ય-સાધનાનું કામ પૂરું કરીને પણ ન થાકે, તનથી વૃદ્ધ હોવા છતાં મનથી યુવા રહે.
દેવી. પણ આ હરેકના વશની વાત નથી.
હું પણ આ હરેકના વશની વાત છે કે તે વિશેષ સાધનાને માટે માનવ બનાવીને દઈ દે. તમે પ્રિયદર્શનાનું નિર્માણ કરતાં કરતાં જે થાકી જાઓ તે પણ તમે તેને વિશેષ સાધનાને યોગ્ય તે બનાવી જ શકે છે. તમારી આ સાધનાનું મૂલ્ય કંઈ ઓછું નહિ હશે, વિશેષતઃ એ અવસ્થામાં જ્યારે કે મારી સામાન્ય-સાધનાને બેજે પણ તમે પિતાના ઉપર લઈ લો.
અત્યાર સુધી પ્રિયદર્શના વારાફરતી અમારા બંનેના મેં તરફ જોયા કરતી હતી. જ્યારે હું બેલ ત્યારે મારી તરફ અને દેવી બેલતાં હતાં ત્યારે દેવીની તરફ. એ બચ્ચી ગંભીર ચર્ચા તે શું સમજતી, પણ મુખમુદ્રાને વાંચવાની ચેષ જરૂર કરતી હતી. મારી વાત સાંભળીને જ્યારે દેવીના મુખમંડલ પર ચિન્તા છવાઈ ગઈ ત્યારે એણે માતાની વેદના વાંચી અને
એ દેવીને ગળે હાથ નાખી છાતીએ બાઝી ગઈ. | દેવીએ પણ એના કપેલ ચૂમી એને બને હાથએ જકડી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ક પર ક
નારીની સાધના વાત્સલ્યના કારણે કેટલી રસમયી છે એની ઝાંખી મા-એટીના આર્લિગનમાં દેખાઈ રહી હતી.
૧૦. સજ્ઞતાની સામગ્રી
સમાજમાં ક્રાન્તિ કરવા માટે તથા જગને આ જ જન્મમાં મેાક્ષ-સુખના અનુભવ કરાવવા માટે વર્ષોથી હું નિષ્ક્રમણને વિચાર કરી રહ્યો છું. પણ દેવીના અનુરાધના કારણે મારે મારી ઈચ્છાને દમાવવી પડી છે. એ ઠીક છે કે નિષ્ક્રમણની અત્યન્ત આવશ્યકતા છે, પણ દેવીને અનુરાધ પણ ન્યાયેાચિત છે. અતઃ સાચું તે એ છે કે મારે વિવાહ જ નહેાતા કરવા જોઇતા; પણ જ્યારે કરી લીધા તે પછી અસમયમાં એમના શિર પર સૌભાગ્યવેષી વૈધવ્ય લાદવુ ઉચિત નથી. જ્યાં સુધી તેઓ આ ત્યાગના મ ન સમજી જાય ત્યાં સુધી હું અન્ધનમુક્ત થઈ શકતા નથી.
પણ મે' આ અન્ધનના સમયના પણ ઠીક-ઠીક સદુપયોગ કર્યાં છે. સાધુ–સંન્યાસી તે ગણ્યાગાંઠયા જ મનુષ્યા બનવા પામે છે, એમનું જીવન સુધારવું યા એમને મેાક્ષસુખના અનુભવ કરાવવે કઠિન નથી, પણ ગૃહસ્થાનુ જીવન જે સુધારવામાં ન આવ્યું તેા તી રચનાનું વાસ્તવિક પ્રયેાજન જ નષ્ટ થઈ જશે. સ’સાર તેા મુખ્યતયા ગૃહસ્થાના જ રહેશે, અને સાધુ પણ ગૃહસ્થાના સહારે ટકશે, આવી અવસ્થામાં ગૃહસ્થાની ઉપેક્ષા કરી શકાતી નથી. મારે એમની અવસ્થા સમજવી જોઇશે, એમની પરિસ્થિતિ અનુસાર એમને .ધના માર્ગ બતાવવે જોઇશે. પણ આ બધું ત્યારે જ થઈ શકે છે, જ્યારે હું અન્દરથી એમની કઠણાઇએ અને પરિસ્થિતિઓને સમજું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
: ૫૩ : યદ્યપિ દેવીના અનુરોધથી મારે રોકાવું પડયું છે, પણ આ રકાવાથી પણ ઠીકઠીક લાભ પહોંચે છે. આ દિવસોમાં મને કૌટુંબિક જીવનની કઠણાઈઓ અને ગૂંચને સમજવાને ઠીકઠીક અવસર મળ્યો છે. ખેર, મારા ઘરમાં તો એટલી મુંઝવણવાળી પરિસ્થિતિ નથી, કેમકે બધાં સુસંસ્કારી વ્યક્તિઓ છે અને અભાવનું એ કષ્ટ નથી જેના કારણે માણસ દુરાચારી નીતિભ્રષ્ટ બની જાય છે; છતાં મને સાધારણ જનતાને સમજવાના અને એમની સમસ્યાને ઉકેલવાનો અવસર મળ્યા છે. ઘરની અન્દરના આ અનુભવો સંભવતઃ નિષ્ક્રમણ પછી મળવા ન પામત.
મારું કામ થતજ્ઞાનથી નથી ચાલી શકતું. કેમકે શ્રુતિસ્મૃતિ બધી પુરાણું ભૂતકાળની બની ગઈ છે. તેઓ પિતાનાં કામ પિતાના યુગમાં કરી ચુકી. મારે તે પ્રત્યક્ષદર્શી બનવું છે, અનુભવના આધારે સત્યની ખેજ કરવી છે, નવા તીર્થની રચના કરવી છે, નવું શ્રુત બનાવવું છે. મારા અનુયાયીઓ મારા બનાવેલ શ્રુતજ્ઞાનથી કામ ચલાવી શકશે. કેમકે મારું શ્રત આજના અનુભવના આધાર પર નિર્માણ થયેલું હશે, અને કેટલીક પેઢીઓ સુધી કામ આપશે.
પરન્તુ મારા અનુભવે જેટલા વિશાળ હશે, મારા શ્રતની ઉપગિતા પણ એટલી વિશાળ બનશે. અહિંસા, સત્ય આદિનું નામ લેવાથી યા એનાં ગીત ગાવાથી કંઈ લાભ નહિ; જાણવું તે એ છે કે એમના પાલનના માર્ગમાં બાધાઓ કઈ છે, માનવસ્વભાવ અને સામાજિક પરિસ્થિતિઓ મનુષ્યને કેટલા અંશમાં અહિંસા, સત્યથી લઈ થવા પ્રેરે છે અને કેટલા અંશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
એમના પર વિજય પ્રાપ્ત કરી શકાય છે યા અહિંસા, સત્યને વ્યાવહારિક બનાવી શકાય છે, અને એને માટે બાહ્યાચારને કેવું રૂપ આપવું જોઈએ, આચારને શ્રેણ–વિભાગ કેવા પ્રકારે કરે જોઈએ? આ બધી બાબતે આજે કઈ પુરાણ મૃતથી નથી જાણી શકાતી, એ તો હરતા-ફરતા સંસારથી જ જાણી શકાય છે; અને ઘરમાં રહેતાં હું જાણું પણ રહ્યો છું. ઘર છોડ્યા પછી અનુભવે તો થવાના, પણ ઘરાઉ અનુભવે જે ઘરમાં થઈ રહ્યા છે તે વનમાં નહિ થવાના. માટે દેવીએ મને રે તે પણ એક પ્રકારે સાર્થક થઈ રહ્યું છે.
અને હવે તે હું ઘરની પ્રત્યેક ઘટનાનું સૂમ નિરીક્ષણ કરું છું, એનું વિશ્લેષણ કરું છું. પ્રાસાદ પર ઊભે ઊભે પથિકની ચેષ્ટાઓ અને એમના પરસ્પરના સંઘર્ષો પર દષ્ટિ રાખું છું, એમના કલહ-પ્રેમ-સહગની વાત સાંભળું છું. એથી માનવ-પ્રકૃતિને ઠીકઠીક ગહરો અનુભવ થઈ રહ્યો છે. આજે મને વિચાર આવે છે કે જે મેં આ અનુભવેને સંગ્રહ ન કર્યો હતો અને શીવ્ર જ નિષ્ક્રમણ કરી લીધું હેત તે હું જગતને વિદ્યા બનવા માટે ઘણે અગ્ય હેત.
એ ઠીક છે કે કેવળ આ જ અનુભવથી કામ ન ચાલશે, ગૃહત્યાગની પછી પણ મારે ઘણા અનુભવ કરવા પડશે, અને એ અનુભવને નિષ્કર્ષ ખેંચી એને વિતરણ કરવા માટે એક પૂરી સેના લાગશે. એ માટે નિષ્ક્રમણ જરૂરી છે, પણ આજે જે અનુભવોને સંગ્રહ થઈ રહ્યો છે તે પણ જરૂરી છે. એને પણ સર્વજ્ઞતાની સામગ્રી કહેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
ઃ ૫૫ :
૧૧-પિતૃવિયાગ
એક સપ્તાહથી પિતાજીની તમિયત ઘણી ખરાબ હતી. માતાજીએ તે અહર્નિશ સેવા કરી. ચિન્તા અને જાગરણથી એમનું સ્વાસ્થ્ય લથડી ગયું. હું પણ સેવામાં ઉપસ્થિત રહ્યો. રાજ્યમાં જેટલા સારા વૈદ્યો મળી શકતા હતા તેટલા સારા વૈદ્યોને ખેલાવવામાં આવ્યા, પણ કઈ લાભ ન થયા, અને આજ ત્રીજા પહેારે એમના દેહાન્ત થઇ ગયા.
મૃત્યુનું દૃશ્ય દેખવાને
આ પહેલેા જ પ્રસંગ હતા. મૃત્યુ ! આહ ! કેટલું ભયંકર અને કેટલું મભેદી દૃશ્ય ! પણ જેટલુ ભયંકર, એટલુ જ અનિવાયૅ અને એટલું જ આવશ્યક પણ. મૃત્યુ ન હેાય તેા જન્મ પણ ન હોય. ક કરવા માટે નવું ક્ષેત્ર પણ ન મળે. બધા પૂજેને માટે ઘરમાં જગ્યા રહી પણ નથી શકતી, અને બધા રહે તે પ્રેમઆદરસ્નેહ નથી રહી શકતા. વિયાગ જ સ્નેહને સહુથી મેાટા ઉદ્દીપક છે. આ બધું જાણવા છતાં પિતાજીના વિયેાગથી હું વિષણું થઈ ગયા. માલૂમ નહિ, મારી વિષ્ણુતા કેટલી ગહરી અને સ્થાયી હાત, કિન્તુ માતાજીની વિવલતાએ મારી વિષ્ણુતાને ભુલાવી દીધી. મારે અને બધા કુટુંબીઓને પિતાજીના વિયેાગના વિષાદને ભૂલી માતાજીને સંભાળવામાં લાગી જવું પડયું. બધા લાકે તે રોઈ રહ્યા હતા, પશુ માતાજીની આંખામાંથી ન તે આંસુનું ટીપુ નિકળતું હતું, ન કાઈ રાડ. તેઓ કઇક વિક્ષિસ જેવાં દેખાવા લાગ્યાં અને પછી સૂચ્છિત થઈ ગયાં. પિતાજીના મૃત શરીરને અન્તિમ સંસ્કારને માટે લઇ જવાના વખતે માતાજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
: ૫૬ : સંભાળવાં બહુ મુશ્કેલ બની ગયું હતું.
આ સંસારનું નાટક કેટલું ગહરું છે ! ખેલાડી ભૂલી જાય છે કે આ નાટક છે. મૃત્યુપર્યન્ત એની આ ભૂલમાં સુધારો નથી થતો !
૧૨માતૃવિયોગ બધા લોક પિતાજીના વિગના શેકમાં ડૂળ્યા હતા, છતાં સાધારણ રિવાજથી વધુ શેકપ્રદર્શનનું કઈ કામ ન કરી શક્યા. બલકે અમારા બધાના શાકની જગ્યા તો માતાજીની ચિન્તાએ લઈ લીધી. બધાને શેક ઘનીભૂત થઈ માતાજીના હૃદયમાં જઈ બેઠે. પિતાજીના વિયોગની પછી તેઓ રુણશય્યા પર જ રહ્યાં, અને તે રુણશય્યા પણ આખર મૃત્યુશપ્યા જ સિદ્ધ થઈ. આજ સવારે સૂર્યોદયની પહેલાં એમને દેહાન્ત થઈ ગયા.
આ બાર તેર દિવસમાં દેવીએ માતાજીની જે સેવા કરી તે અસાધારણ હતી. માતાજીએ પિતાજીની જે અસાધારણ સેવા કરી હતી, દેવીએ માતાજીની સેવા કરવામાં એથી પણ અતિ કરી દીધી. મેં એમને ખાતાં-પીતાં યા સેતાં જયાં નહિ. પલંગની પાર્ટીએ શિર ટેકાવી થોડું ઘણું તેઓ સૂઈ લેતાં હશે અને ત્યાં જ બેઠાં બેઠાં થોડું કંઈ ખાઈ-પી લેતાં હશે. બધા એમને રાતદિન પલંગની આસપાસ જ જેતા.
માતાજી પિતાની શેકવિવલતાના કારણે કેઈથી બેલતાંચાલતાં નહોતાં, પણ દેવી પિતાની તપસ્યાથી એમનું મૌનવ્રત પણ ભગ્ન કરતાં રહેતાં હતાં. માતાજીને વારે વારે કહેવું પડતું હતું કે બેટી! તું અહીં જ કેમ બેઠી છે? જઈને જરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
: ૫૭ : આરામથી સુઈ જા ! ખાઈ પી લે ! બધા લોકે તે સેવા કરવા માટે છે, અને સેવાની એટલી જરૂર પણ શું છે? મને બીમારી જ શું છે ? દુર્બલતા છે, તે કઈ ને કોઈ પ્રકારે તે નિકળી જશે.
આ “કઈ ને કઈ પ્રકારે અને અર્થ કેઈની સમજમાં આવતે હેય કે ન આવતો હોય, પણ દેવીની સમજમાં સારી રીતે આવતો હતો. પણ તેઓ કંઈ ન કહેતાં આંસુએથી પિતાના કપલ દેવા લાગતાં હતાં, જેના જવાબમાં માતાજીની આંખે પણ છલકાઈ આવતી હતી.
એ સમયે હું જે સામે હતા તે માજીની આંખે મારી તરફ એકટસે તાકી રહેતી હતી. એ વખતે જે મારી દષ્ટિ માતાજીની દષ્ટિ સાથે મળી ગઈ છે તે મારે મારી દષ્ટિ નીચી કરી લેવી પડી છે.
એમણે મુખથી કંઈ નહિ કહ્યું, પણ એમની આંખે કહેવા લાગતી હતી કે વર્ધમાન ! તમે મને આપેલું વચન પૂરું કર્યું છે, છતાં વહૂની સૂરત જોઈ હું બેચેન છું. હવે તમને કંઈ પણ કહેવાને માટે અધિકાર નથી, એમ છતાં વહૂનું મુખ દેખવાને તમને અનુરોધ કરું છું.
એના જવાબમાં મારી આંખેએ શું કહ્યું તે માતાજી તો શું, સ્વયં મારી સમજમાં પણ ન આવ્યું. માતાજીના અનુરોધનું મારે માટે મૂલ્ય હતું, દેવીના અધિકારનું પણ મારે માટે મૂલ્ય હતું, પણ આ જગતના અધિકારનું મૂલ્ય શિવકેશિનીએના અધિકારનું મૂલ્ય તડફી રહેતા લાખો પશુઓનાં આંસુએનું મૂલ્ય? એમનાં દીનાક્રન્દનનું મૂલ્ય? અન્ધવિશ્વાસમાં ફસેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪ ૫૮ : માનવજગતના મૌન પિકારનું મૂલ્ય ? સ્વર્ગની સામગ્રીથી નરકનું નિર્માણ કરવાવાળા મૂઢ માનવ-જગને સન્માર્ગ પર લઈ જવા માટે સત્યના પકારનું મૂલ્ય? આ બધાં મહામૂલ્યોને જવાબ મારી પાસે કંઈ નહતો. એ જ કારણ છે કે માતાજીની દષ્ટિ સાથે મારી દષ્ટિ હું ન મિલાવી શકે.
માતાજી ચાલ્યાં ગયાં. વાત્સલ્યની સર્વશ્રેષ્ઠ અને સર્વસુન્દર પ્રતિમા ટૂટી ગઈ. મારા વિરાગી હૃદયમાં પણ શેડી વારને માટે હાહાકાર મચી ગયે.
આજ દિનમાં કેટલીયે વાર ભૂલ્યો છું. વારવાર પગ માતાજીના ઓરડાની તરફ ગયા છે અને પ્રયત્નપૂર્વક યાદ કરીને ચંકી ઊઠ્યો છું-અરે! માતાજી તો છે જ નહિ. મેં જ તો એમના શરીરને દાહ–સંસ્કાર કર્યો છે.
જીવનની આન્તરિક રચના પણ કેટલી જટિલ છે! ભાવનાએના પૂરમાં બુદ્ધિ અને વિવેકના નિર્ણય તો વહી જ જાય છે, પણ આંખે દેખી વાતના સંસ્કારે પણ અમુક વખતને માટે લુપ્ત થઈ જાય છે. એ જ કારણ છે કે મારા પગેએ મને કઈ વાર દેખે દીધું છે અને મારી સૂકી આંખે પણ આજ વરસાદની વાવડી બનેલી છે.
૧૩–ભાઈજીને અનુરોધ કરીબ બે સપ્તાહ સુધી ઘરમાં ઠીક ઠીક ભીડ રહી. જે લોકોને પિતાજીના સ્વર્ગવાસના સમાચાર મળ્યા હતા તેઓ સહાનુભૂતિ પ્રકટ કરવા આવ્યા, પણ ઘણાઓના આવવાના પહેલાં તે માતાજીને પણ દેહાન્ત થઈ ગયે, એથી એ લેકેને કેટલાક દિવસ વધુ રેકાવું પડયું. અમારા બમણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
: ૫૯ :
દુઃખના કારણે એમની સહાનુભૂતિ પણ બમણું થઈ. ચેટક રાજા તે ન જાણે કેટલીવાર સહાનુભૂતિ પ્રકટ કરતા હતા. તેઓ વારંવાર ગહરે શ્વાસ લઈ કહેતા હતા કે ત્રિશલા મારી પહેલાં જ ચાલી જશે એવી કેને કલ્પના હતી. તે સાચી સતી હતી. સિદ્ધાર્થની પછી જ ચાલી ગઈ. એ બંનેને પ્રેમ ઈન્દ્ર અને શચીથી પણ વધારે હતે. | મારા ઉપર તે એમનું અટૂટ વાત્સલ્ય માલુમ પડતું હતું. જે હું જરા નાને હેત તે શાયદ તેઓ મને ખેળામાં લઈ લઈને ઘૂમત. વારે વારે કહેતા કે તમારા ચહેરામાં મને ત્રિશલાનો ચહેરે દેખાઈ પડે છે. તમે જ તે મારું આશ્વાસન છે.
એમની સહાનુભૂતિ તથા અન્ય જ્ઞાતિજનોના નેહના કારણે મને એકાન્ત મળવું દુર્લભ થઈ ગયું હતું, છતાં મારે એકાન્ત મેળવવું પડતું હતું-ખાસ કરી દેવીને માટે.
યદ્યપિ મામી દેવીને ઘણે લાડ કરતાં હતાં, છતાં તેઓ દેવીની વેદનાને નહાતાં સમજી શકતાં. સાસુના મરવાથી કઈ વહુને જેટલું દુઃખ થઈ શકે છે એથી અધિક દુઃખની કલપના એમને નહોતી, એના જ અનુપાતમાં તેઓ સહાનુભૂતિ પ્રકટ કરતાં હતાં. પણ બાકી પૂતિ મારે કરવી પડતી હતી. પરિસ્થિતિએ શેકની જાણે અદલાબદલી કરી દીધી હતી. માતાજી મર્યાં હતાં મારાં, દેવીનાં તે સાસુ મર્યાં હતાં, પણ મારે વ્યવહાર એ કરે પડતે કે જાણે મારાં સાસુજી મર્યો હોય અને દેવીનાં માતાજી મર્યા હોય ! રાતમાં અને વખત કાઢી દિવસે પણ મારે દેવીને સાત્વન દેવાનું કામ કરવું પડતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
મારી પાસેથી જે સમય બચતે તે દેવી ભાભીજીની પાસે વિતાવતાં. એમ પણ માલુમ પડતું કે તેઓ ભાભીની સામે બે ચાર વાર ભાઈને પણ કહી ચુક્યાં હતાં. ભૈયાના મુખથી નિકળેલા આ શબ્દ તે એકવાર મારા પણ કાનમાં પડી ગયા હતા કે “હું શું પાગલ છું, એમ કેમ થવા દઈશ?”
આજે સાંજે ભાઈજીની સાથે કંઈ ચર્ચા થઈ ગઈ. મેં કહ્યુંઃ ભાઈજી ! આપને માલુમ છે કે મારી રુચિ ગૃહસંસારમાં નથી. આપના કામમાં પણ કંઈ સહાયતા નથી કરવા પામતે. જે કામ મારે કરવા માટે પડયું છે તેને માટે નિષ્ક્રમણ કરવું જરૂરી છે. હું ધારું છું કે આવતા મહીનામાં.........
હું વાત પૂરી પણ ન કરવા પામ્યું કે ભાઈજીએ મારા મોં પર હાથ રાખી દીધો અને બેલ્યાઃ બસ ! બસ ! ભૈયા ! ઘણું કઠોર ન બને! હું માનું છું કે તમે મોટા જ્ઞાની છે, મહાત્મા છે, તમારે અવતાર ઘરગૃહસ્થીની ઝંઝટોમાં બરબાદ થવા માટે નથી થયે, તમે ધર્મચક્રવતી તીર્થકર બનવાવાળા છે, તમે સમગ્ર જગતને માટે દયાના અવતાર છે, પણ સકલ જગત્ પર દયા કરવા પહેલાં પિતાના આ દુઃખી ભાઈ પર પણ દયા કરે. એક જ મહીનામાં પિતાજી અને માતાજીને વિયેગ થય. માથા પરથી એમની છાયા શું હટી, ઘરનું છાપરું જ જાણે ઊડી ગયું ! સૂનું સૂનું ઘર મને ખાવા ધાય છે અને આ હાલતમાં તમે પણ જે આ વખતે ચાલ્યા ગયા છે તે મારે પાગલ બની ઘર છોડી દેવું પડશે.
ભાઈજીએ પિતાની વાત એવા વ્યવસ્થિત ઢંગથી કહી જાણે એની તેયારી એમણે પહેલાં કરી રાખી હોય. એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
: $1 :
તર્ક બલવાન હતા, છતાંય મે' કહ્યું: ભાઈજી, માતાપિતાના વિયેાગના શેક થવા સ્વાભાવિક છે, પણ એએ આપણને અસમર્થ હાલતમાં મૂકી ગયા નથી, પાળી-પાષીને મેટા કર્યાં છે અને એટલા મેાટા કર્યાં છે કે કેત બ્યના ખેજો આપણે સારી રીતે ઉઠાવી શકીએ. આપ આપના ખો ઉઠાવી જ રહ્યા છે, મને પણ મારે એને ઉડાવવા દો. ઘરગૃહસ્થીનાં કામમાં એવી ઝંઝટા નથી કે આપ એમને સહન ન કરી શકેા.
ભાઇજીએ કહ્યું: તમે ઠીક કહે છે। ભાઇ ! હું ઘરગૃહસ્થીની બધી ઝંઝટો સહન કરી શકું છું, પણ તમારા જવાથી યશેાદાદેવીના ઓરડામાંથી જે આહા નિકળશે તેને સહન કરવાની શક્તિ મારામાં નથી. માતાજી હેાત તે તે અધુ સહન કરી લેત, પણ આજ તે પણ નથી, આવી હાલતમાં હું તમને પ્રાર્થના કરું છું કે જેમ માતાજીના અનુરોધથી તમે આટલા દિવસેા રાકાયા તેમ કુમમાં કમ એક વર્ષ મારે માટે પણ રાકાઓ. હું ચૂપ રહ્યો.
ભાઇજી એને મારી સ્વીકૃતિ સમજ્યા, એથી એએ પ્રસન્નતા પ્રકટ કરતાં ખેલ્યાઃ–મસ! એક વર્ષે, મારે માટે ફક્ત એક વ.
મેં મનેામન કહ્યું: આપને માટે નહિ, આપના નામ પર યશેાદાદેવીને માટે આ કેવલ એક વર્ષ નથી કિન્તુ વળી એક વ છે.
૧૪ હેતપસ્યા
ભાઇ સાહેબે મને જે એફ વર્ષ રાફાઇ જવાના અનુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #64
--------------------------------------------------------------------------
________________
થા
)
રેપ કર્યો તેમાં એમની ઈચ્છા કરતાં વધારે દેવીની ઈચ્છા હતી, અને આ ઘટનામાં દેવીને જ મુખ્ય હાથ હતો, આ બધું જાણવા છતાં પણ મેં એ વિષયમાં દેવીને એક શબ્દ પણ ન કહ્યો. તેઓ જે કરે છે તે બિલકુલ સ્વાભાવિક છે, એટલે એ વાતનો ઉલ્લેખ કરીને એમને લજિત કરવાથી શું લાભ? એમ છતાં મારી દિનચર્યા બદલાઈ ગઈ છે. હવે હું દિવસે અને રાત્રિએ કલાક સુધી ઊ ઊભું ધ્યાન લગાવું છું. આજકાલ સર્વરસજન ક્યારે પણ નથી કરતું. ક્યારેક નમક નથી લેતો, તો ક્યારેક ઘી નથી લેતે, ક્યારેક ગેળ નહિ, તે ક્યારેક ખાટી ચીજ નહિ, ક્યારેક મરચાં નહિઆમ જીભને જીતવાને અભ્યાસ કરી રહ્યો છું. ક્યારેક ક્યારેક કાણશય્યા પર સૂઈ રહું છું, જેના પર કઈ પ્રકારનું ગાદલું કે વસ્ત્ર નથી હતું. યદ્યપિ આ દિવસોમાં ઠીક ઠીક ઠંડી પડે છે, તેમ છતાં અનેકવાર હું રાતભર ઉઘાડે પડયે રહ્યો છું. ઉપવાસ પણ કરું છું, અર્ધ-પેટ પણ રહું છું.
| દેવી આ બધું જોઈ બહુ વિષણુ રહે છે. ભયવશ કંઈ કહેવા પામતાં નથી, પણ એમના મનની અશાન્તિ એમના ચહેરા પર ખૂબ વાંચી શકાય છે. હું વાંચતે રહ્યો છું, પણ મેં સ્વયં છેડવું ઠીક ન ધાયુ. હા, તેઓ પણ એટલું કરે છે કે જે દિવસે જે રસ હું નથી ખાતે તે રસ તે દિવસે તેઓ પણ નથી લેતાં. મારી ઈચ્છા થઈ કે એમને આ પ્રકારે અનુકરણ કરતાં કું, કેમકે હું આ સાધના કોઈ ઉદ્દેશથી કરી રહ્યો છું, જ્યારે એમના દ્વારા આ સાધનાનું અનુકરણ કેવલ મેહનું પરિણામ છે, એથી નિષ્ફલ છે. છતાં મેં રેર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
: ૧૩ : નહિ. ભય હતો કે રે કાયેલે “બાંધ” ફૂટી ન પડે. પણ આજે ત્રીજા પહોરના વખતે તેઓ મારી પાસે આવ્યાં અને મારા ખોળામાં માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રેવા લાગ્યાં. રેકાયેલો બાંધ ભરાઈ જવાથી આપોઆપ ફૂટી વહેવા લાગ્યો. - થોડીવાર હું કાંઈ ન બોલ્યો, સ્નેહથી એમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો અને તેઓ મારા ખેાળામાં આંસુ વરસાવતાં રહ્યાં. રુદનનું પૂરું કંઈક કમ થતાં મેં નેહપૂર્ણ સ્વરમાં કહ્યું. દેવી, શું તમે એમ સમજે છે કે હું તમારાથી છ છું?
દેવીએ શિર ઉઠાવ્યું. એમની આંખે આંસુઓથી ભરી હતી. અમુક ક્ષણ એમણે ગળું સાફ કરવાની ચેષ્ટા કરી, પણ ગળું ભરાયેલું જ રહ્યું. ત્યારે રુંધાયેલ ગળે જ તેઓ બાલ્યાં આપ મહાન છે, આપને સમજવાની શક્તિ મારામાં નથી, એથી હું નથી કહી શકતી કે આપ રૂષ્ટ છે કે નહિ ? તે પણ એટલું તો જાણું છું કે આપને રુષ્ટ થવાને અધિકાર છે. આપની સાધનામાં મેં કદિ મદદ કરી નથી. જાણું છું કે આપનું મન કઈ તરફ છે, છતાં એ દિશામાં પ્રગતિ કરતાં આપને મેં પાછળ જ ખેંચ્યા છે, આપની સાધનાના માર્ગમાં કાંટાળી ઝાડી સરખી બનીને ખડી થઈ ગઈ છું અને એને જ ભયંકર અને અસહ્ય દંડ મને આપની તરફથી મળી રહ્યો છે. ' કહ્યું: ભૂલે છે દેવી! મારી સાધનાથી તમને વેદના પહોંચી રહી છે એટલું હું સમજું છું, પણ હું તમને દંડ આપી રહ્યો છું એ તમારે ભ્રમ છે. મારી સાધના સંસાર પર અહિંસાની છે, દયાની છે. હું તમને તે શું? એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
: ૪ :
કીડીને પણ દંડ દેવા નથી ચાહતા.
દેવી: પણ જ્યાં સુધી હું સમજી' છું, સ'સારના સન્તમહત્ત્તાએ નારીની પરવા કીડી ખરાખર પણ નથી કરી. કમમાં કમ પત્નીના રૂપમાં તે નથી જ કરી.
મારા ચેહરા પર મુસ્કરાહટ આવી ગયુ, મેં મુસ્કાતાં કહ્યું: ફાડલા ફાડી રહ્યાં છે, દેવી ! !
દેવીએ મારાથી કમ મુકાતાં કહ્યું: હું ઠીક કહી રહી ', દેવ !
હું: તમારું કહેવું નિરાધાર નથી, પણ છે એકાન્તવાદ. એકાન્તવાદમાં આંશિક તથ્ય હાઇ શકે છે, પણ એને સત્ય કહી શકાય નહિ.
દેવી: તથ્યમાં સત્ય દેખવાની ક્ષમતા મારામાં નથી, દેવ ! હું તથ્યની તીક્ષ્ણતાથી જ એટલી ઘાયલ થઈ જાઉં છું કે સત્યને ખેાજવાની હિમ્મત જ ફૂટી જાય છે. આપ જે આજકાલ કરી રહ્યા છે એમાં પણ સત્ય તા હશે જ, પણ એને સ્વાદ મને મળવા પામતા નથી. આ નાળિયેરની તથ્યરૂપી જટાએથી જ મારી જીભ એટલી છેાલાઈ જાય છે કે સત્યના ગર (ટાપરા) સુધી પહેાંચવાની હિમ્મત જ નથી રહેતી.
હું: પણ એ (સત્ય દેખવાની) ક્ષમતા જરૂરી છે, દેવી ! નહિ તે નિરક કષ્ટ જ પલ્લે પડશે.
દેવી: આપ જે પ્રકારે ઉચિત સમજો તે પ્રકારે આ કષ્ટથી મારી રક્ષા કરો. મારી ધૃષ્ટતાને કારણે આપ આ પ્રકારે ફટ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
: ૬૫ : સહે એ મારાથી દેખ્યું નહિ જાય. હું તે સમજું છું કે આત્મકણ દંડનું ભયંકરતમ રૂપ છે.
હુંઃ તમે ઠીક સમજે છે દેવી! પણ જે કંઈ હું કરી રહ્યું છું તે આત્મકષ્ટ નથી, ફક્ત અભ્યાસ છે. અભ્યાસને કોઈ પ્રકારને દંડ કહી શકાતું નથી.
દેવીએ આશ્ચર્ય અને સદેહથી દેહરાવ્યું અભ્યાસ છે?
મેં કહ્યુંહા, અભ્યાસ છે. જગ ભેગમાં જ સુખને અનુભવ કરે છે અને ભેગોની છીનાઝપટીથી જ તે નરક બન્યું છે. હું બતાવવા ચાહું છું કે અસલી સુખને સોત અન્દરથી છે, બહારથી નથી. જગને જે અનેક પાઠ પઢાવવા ચાહું છું એમાં એક પાઠ આ પણ છે. એને જ માટે આ અભ્યાસ છે.
દેવી કંઈક વિચારવા લાગ્યાં પછી બોલ્યાં દેવ! આપ જેવા જન્મજાત જ્ઞાની અને સંકલ્પબલીને આ પ્રકારને અભ્યાસ કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમલાંગી સ્ત્રીઓ પણ આવશ્યકતા આવી પડતાં વગર અભ્યાસે જ મેટાં મોટાં દુઃસાહસનાં કામ કરી જાય છે. આપ તે મહાપુરુષ છે, જે દિવસે જે કાર્યની આવશ્યકતા હશે તે દિવસે નિષ્ણાતની જેમ આપ તે કામ કરી દેખાડશો. માટે દયા કરી આ અભ્યાસ ન કરે જે દિનરાત મારા હૃદયમાં શૂળની જેમ ભેંકાતે રહે.
હું થોડીવાર ચૂપ રહ્યો. પછી બે આખર તમે શું ચાહે છે?
દેવીઃ એ જ કે કંઈક અભ્યાસ કમ કરી દો. આપ ઊભા રહી ધ્યાન લગાવે અને જ્યારે ચાહે ત્યારે લગાવે, મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
વાંધો નથી; પણ અચાનક જ આપ લૂખું-સૂકું ખાવા લાગે છે, એથી જે દિવસે જે રસ આપ નથી લેતા તે હું પણ નથી લેતી, મારી જ થાળીમાં ભેજન કરવા પ્રિયદર્શના બેસે છે એટલે તે લૂખું-સૂકું ભેજનું પેટ ભરી ખાવા નથી પામતી; મારે માટે નહિ, કિન્તુ તે બચ્ચીને માટે તે આ અભ્યાસમાં કમી કરે. એ જ વાત શયનને અંગે છે. આ અભ્યાસને માટે સૂવામાં વસ્ત્રને ઉપયોગ નથી કરતા, હું પણ નથી કરતી, પ્રિયદર્શના મારા વગર બીજી જગ્યાએ નથી સૂતી; અડધી રાત સુધી તે ઠીક, પણ પછી ઠંડી વધી જાય છે, તે વખતે હું બચીને છાતી સાથે વળગાડી દઉં છું અને એની પીઠ પર મારે અંચલ ફેલાવી દઉં છું; છતાંય તે ઠંડીથી અકડાઈ જાય છે, એને નીંદ નથી આવતી. તે વારવાર પૂછે છે કે મા, તું કપડા કેમ નથી ઓઢતી ? પણ હું તેને શું સમજાવું ? કેમ સમજાવું ?
આ કહીને દેવી ચૂપ થઈ ગયાં. એમનું મસ્તક એકદમ ઝુકી ગયું. થોડીવારમાં જમીન પર ટપકેલાં આંસુ દેખાઈ રહ્યાં. ' દેવીનું ઝુકેલું મસ્તક બને હાથેથી ઊંચું કર્યું અને કહ્યું: મારી સાધના અને તમારી સાધનાની દિશાઓ ભિન્નભિન્ન છે યા બિલકુલ ઊલટી છે; છતાં હું તમારી સાધનામાં બાધા નાંખવા નથી ચાહતે. આજથી જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં છું ત્યાં સુધી કાર્યોત્સર્ગ, ધ્યાન આદિ સુધી જ મારે અભ્યાસ સીમિત રહેશે..........
જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં છું ત્યાં સુધી ત્યાંની મર્યાદાને ખ્યાલ રાખ પણ જરૂરી છે. તે યુગ હજી દૂર છે, અતિદુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
: ૭ :
છે, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પણ મેાક્ષનાં દર્શન થવા લાગશે. તે યુગને લાવવાની હું ચેષ્ટા કરીશ, એ પ્રકારનાં ચિત્ર પણ મેચીશ, જેથી એ સત્યને લેાકે સમજે; પણ હમણાં તે તે દુર્લભ છે; અને મારી સાધના તે એ રૂપમાં થઈ જ નથી શકતી. મારે તે મારું જીવન વિકટ પરીક્ષાએમાંથી ગુજારવુ' પડશે. દેવીએ એ ઠીક કહ્યું હતુ` કે મારે અભ્યાસ કરવાની જરૂર નથી. સાચે જ નથી. પણ વાસ્તવિક વાત તે એ છે કે મને
આ અભ્યાસમાં એક પ્રકારે આનન્દ આવે છે, ઠીક એ પ્રકારે કે જે પ્રકારે એક યાદ્ધાને યુદ્ધમાં આનન્દ આવે છે. પ્રકૃતિ ઉપર અધિકથી અધિક વિજય પ્રાપ્ત કરવા એ મારી ઈચ્છા છે. એ જ જિનત્વ છે અને મારે જિન બનવું છે. અસ્તુ. મારી ગૃહતપસ્યા બહારથી ભલે કમ થઇ ગઈ હાય, પણ આન્તરિક તપસ્યામાં કાઇ કમી આવવા ન પામશે.
૧૫-મુંઝવણુ
માતાજીના સ્વર્ગવાસ થયાને એક વર્ષથી વધુ વખત થયેા. ભાઈસાહેબને જે એક વર્ષનું વચન આપ્યુ હતુ. તે પણ વીતી ગયું. હવે ભાઈસાહેબની અનુમતિ મળવામાં સન્દેહ નથી. પણ ભાઈસાહેબ તે નિમિત્તમાત્ર છે, વાસ્તવિક પ્રશ્ન તા દેવીના છે. એક બે મહીનાથી એમના ચેહરા ઉપર એવી વિદ્ધલતા છવાયેલી રહે છે અને ચિન્તાના કારણે એમની શરીરષ્ટિ એટલી દુલ થઇ ગઇ છે કે એમની આગળ નિષ્ક્રમણની ચર્ચા અસમયનાં ગીતથી પણ ભદ્દી માલૂમ પડે છે. હવે તેા કઠિનાઈ ત્યાં સુધી વધી ગઇ છે કે જીવનની, સમાજની કાઈ ચર્ચા પણ નથી થવા પામતી. જરા જેટલું પ્રકરણ છેડાતાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
: ૬૮: તેઓ એ સમજીને અત્યન્ત વ્યાકુલ થઈ જાય છે કે નિષ્કમણના પ્રસ્તાવની જ આ બધી ભૂમિકા છે.
હું ઝટકે મારીને જવા નથી ચાહતે. હું તે ચાહું છું કે તેઓ કઈને કઈ પ્રકારે આ અપ્રિય સત્યને સમજે. જગત્કલ્યાણને માટે મારે જે માર્ગે આગળ વધવાની જરૂર છે તે માર્ગ પર તેઓ સ્વયં તે જઈ શકતાં નથી, ખાસ કરીને હમણું તે નથી જઈ શકતાં, પણ મને અનુમતિ આપીને જગત્કલ્યાણ કરાવવાનું પુણ્ય લઈ શકે છે. એમને આ ત્યાગ સહર્ષ હોય યા વિચારપૂર્વક હોય તે મને તે સન્તોષ રહેશે જ, સાથે જ એમનું જીવન પણ વિકસિત થશે. અગર એમની ઈરછા વિના હું એમને છોડીને ચાલી નિકળું તો એમાં એમને ત્યાગ નહિ હશે, એમાં એમને લુંટાઈ જવાનું હશે, એ તે એક પ્રકારનું વૈધવ્ય હશે. મને સ્વેચ્છાથી અનુમતિ આપીને તેઓ મહાસતી બની શકે છે, ત્યાગમૂર્તિ બની શકે છે, આધ્યાત્મિક દ્રષ્ટિથી પરમ સૌભાગ્યવતી બની શકે છે. પણ આ બને કેવી રીતે? જ્યાં સુધી મારી વાત વિવેકપૂર્વક એમને ગળે ન ઊતરી જાય ત્યાં સુધી ઠેકીપીટીને વૈદ્યરાજ બનાવવાથી શું થવાનું? પાછલા કેટલાક દિવસથી હું આમ ઘણું મુંઝવણમાં પડ્યો છું.
૧૬ દેવીની અનુમતિ કેટલાક દિવસથી જે મુંઝવણ હતી તે અકસ્માત જ આજ મટી ગઈ. આજ ભેજન કરીને હું મારા ઓરડામાં બેઠે હતે; દેવી પણ મારા ઓરડામાં આવ્યાં હતાં. અહીં–તહીંની ચર્ચા ચાલી રહી હતી, પણ નિષ્ક્રમણની અનુમતિ માંગવા જેવી કેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૪ ૬૯ ? વાત નિકળી નહતી, તેટલામાં દાસીએ ખબર આપ્યા કે બહાર કઈ લેકો બેઠા છે અને આપને મળવા ચાહે છે.
હું : કેણ છે? ગૃહસ્થ છે કે સંન્યાસી?
દાસી ઃ શું બતાવું? કંઈ સમજમાં આવતું નથી. સાધારણ ગૃહસ્થ તો નથી, પણ સાધુ-સંન્યાસી જેવા પણ નથી માલૂમ પડતા; પણ આદમી કંઈક ઊંચી શ્રેણીના માલુમ પડે છે. આવા આદમી આપણે ત્યાં આવેલા કદિયે જોયા નથી.
હું : ઠીક તે એમને મેકલી આપ.
પહેલાં તે દેવીની ઇરછા ઓરડાની બહાર જવાની થઈ, પણ દાસીએ જે વર્ણન કર્યું તેથી એમનામાં તેમને દેખવાની ઉત્સુકતા પણ પેદા થઈ. એથી તેઓ બેઠાં રહ્યાં.
કુલ આઠ સજ્જન હતા. દેખવાથી જ માલૂમ પડતું હતું કે એ લોકે વિદ્વાન્ હશે, વિચારશીલ હશે. ગૃહસ્થ જેવો વેષ નહે, પણ શ્રમણે યા વૈદિક સાધુઓના જે પણ વેષ નહોતો. યથાસ્થાન બેઠા પછી પરિચય કરવાથી માલુમ પડયું કે એ લેકે એક પ્રકારના રાજગી છે. કોઈ પ્રકારની કઈ બાહ્ય તપસ્યા નથી કરતા. ઘણાં જ સ્વચછ પરિમાર્જિત ઢંગનાં વસ્ત્ર પહેરે છે, પણ એવાં કે જેમનાથી વિલાસ યા વિટત્વ(કામુકતા)ને ભાસ ન થાય. આ જન્મ બ્રહ્મચારી રહે છે. કઈ રાજદરબાર વગેરેમાં કદિ જતા નથી. શાસ્ત્રનું મનન, ચિન્તન કરતા રહે છે. જેમાં પહેલા નંબર પર બેઠા હતા તે સારસ્વતજીએ આ બધે પરિચય આપે. બીજા આદિત્યજીએ કહ્યું કે આ ગણતત્વની બહાર રાજત–માં તેઓ રહે છે. ગણતત્રની સીમાથી દશ ગાઉ દૂર “બ્રહાલેક” નામનું એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
નગર છે, તે નગરની બહાર આઠે દિશાઓમાં આઠ આશ્રમ છે. એ તે આશ્રમમાં જ રહે છે. બાકી છનાં નામ હતાં વહ્નિ, અરુણ, ગર્દય, તુષિત, અવ્યાબાધ, અરિષ્ટ. બધાનાં અલગ અલગ આશ્રમે હતાં.
એમના આશ્રમમાં સ્ત્રીઓ હતી નથી. શિષ્ય હતા નથી. બધા વયસ્ક અને વિદ્વાન બ્રહ્મચારી હોય છે. કેઈ કેઈથી વિશેષ સંબંધ નથી રાખતા. કેઈ ઉત્સવમાં શામિલ પણ નથી થતા.
એમને પરિચય પામી મને ઘણી પ્રસન્નતા થઈ, અને મનમાં આશ્ચર્ય પૂર્ણ જિજ્ઞાસા પણ થઈ કે જ્યારે આ લેકે કેઈ શ્રીમાન્ યા શાસકને મળવા નથી જતા, ત્યાં સુધી કે પ્રજાના કેઈ ઉત્સવમાં પણ સમ્મિલિત નથી થતા, તો મારી પાસે આવવાની કૃપા કેમ કરી ? આ વાત મેં તેમને પૂછી પણ.
તેઓઃ યદ્યપિ અમે લોકે જગના માયામાહથી અલગ છીએ, છતાંય આંખ બંધ કરીને બેસી નથી રહેતા. જગતને દેખીએ છીએ કે તે સુધરે. આ સમયે સમાજની ઘણી દુર્દશા છે. જ્ઞાન-વિજ્ઞાન બધું નષ્ટ થઈ રહ્યું છે. શાસ્ત્રો તે બસ અન્ધશ્રદ્ધાપૂર્ણ ક્રિયાકાંડની જાણકારીમાં સમાપ્ત થઈ ગયાં છે. સમાજને એક વર્ગ એ પદદલિત કરાઈ રહ્યો છે કે જાણે તે મનુષ્ય જ નથી. કદાચિત જાનવરથી પણ ખરાબ એની દશા છે. યજ્ઞના નામ પર હત્યાકાંડ એટલાં વધી ગયાં છે કે માતાયાતને માટે અશ્વો અને કૃષિને માટે બળદ પણ મળતા નથી. કૃષક વર્ગ હેરાન થઈ રહ્યો છે, શુદ્ધ વર્ગ પિસાઈ રહ્યો છે, પણ કઈ સાંભળનાર નથી. જેમની પાસે વૈભવ છે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
: ઉs : સ્વર્ગમાં અપ્સરાઓને નિયત કરી લેવાની ચિન્તા છે. ઊર્વશી અને તિલોત્તમા પર બધાની દૃષ્ટિ છે. પણ આથી સમાજને મોટે ભાગ કંગાલ બનતું જાય છે એ તરફ કેઈની દષ્ટિ નથી.
તે આપ આપને ત્યાંના શાસકને આ વાત કેમ નથી કહેતા ?
તેઓઃ કહેવાનો શું અર્થશાસકે તો એ જ વાત જાણે છે યુદ્ધ અને વિલાસ. બાકી બીજી બધી વાત સમજવાને ઈજારે એમણે બ્રાહ્મણને આપી દીધું છે.
હું તે બ્રાહ્મણને કહે.
તેઓઃ બ્રાહ્મણને કહેવાને પણ કંઈ અર્થ નથી. કેમકે લેકેના અન્ધવિશ્વાસ તથા વ્યર્થનાં આ ક્રિયાકાંડે ઉપર જ બ્રાહણેની જીવિકા નિર્ભર છે; અને આ જીવિકાને વ્યવસ્થિત રાખવા માટે જે મોટાઈની જરૂર છે તે જન્મથી જાતિ માનવાથી અને બીજાઓને નીચા દેખાડવાથી જ મળી શકે છે. સમાજની દુર્દશા પર જ જેમના સ્વાર્થ ટકેલા છે તેઓ દુર્દશાને શું દૂર કરશે ? અને શું કામ કરશે ?
તે આપ મારી પાસેથી શી આશા કરે છે ? તેઓઃ અમે લેકેએ આપના સંબંધમાં ઘણું સાંભળ્યું છે. આપ ઘણા જ્ઞાની છે, તપસ્વી છે, સંસારની આ દુર્દશા પર ચિન્તિત છે. એ માટે આપ એક નવા તીર્થની સ્થાપના કરી શકે છે. જ્યાં સુધી નવું તીર્થ ન બને, તીર્થના આધાર પર વિશાળ સંધ ન બને ત્યાં સુધી સાધારણ જનતાના મન ઉપર પોતાના વિચારોની છાપ પડવાની નહિ, સમાજને આ દુર્દશાથી ઉદ્ધાર થવાને નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૭૨ : વચમાં બોલી ઊઠયાં દેવીજી: પુરાણું તીર્થો કંઈ ચેડાં નથી; તે પછી એક નવું તીર્થ બનાવવાથી શું લાભ?
તેઓઃ ઘરમાં અગર ઘણું બુઠ્ઠા બેઠા હોય તે શું એથી નવા બાળકની આવશ્યકતા નથી રહેતી, માઈ ?
દેવીઃ બાળક શું વૃદ્ધ નહિ બનવાને?
તેઓઃ બનશે. પણ વૃદ્ધ બનવા પહેલાં જવાનીભર કામ કરી જશે, આગળને માટે નવું બાળક પણ પેદા કરી જશે. જગની વ્યવસ્થા તો આ જ પ્રકારે ચાલ્યા કરે છે, માઈ! પુરાણું વ્યક્તિઓ મરે છે, નવી વ્યક્તિઓ પેદા થઈ તેમની જગ્યા લે છે; પુરાણું તીર્થો મરે છે, એમની જગ્યાએ નવું પેદા થાય છે. ધર્મની પરંપરા માનવની પરંપરાની જેમ આ જ પ્રકારે ચાલે છે.
થોડીવાર બધા ચૂપ રહ્યા. ફરી લોકાન્તિકે બેલ્યા એમાં સર્દેહ નહિ, માઈ, કે કુમારના જવાથી આપના જીવનમાં શૂન્યતા આવી જશે. પણ આજની દુર્દશાના કારણે કેટલાં ઘરમાં શૂન્યતા આવી રહી છે એને પતે આપને એકવાર પણ જો લાગી જાય તે દિનરાત આપનાં આંસુ રોકાશે નહિ. પશુઓની દુર્દશાની વાત જવા દઈએ, એને માટે તે બ્રાહ્મણેનું સાફ કહેવું છે કે “જ્ઞાર્થ ઘરાવઃ સુર” યજ્ઞને માટે પશુઓ બનાવવામાં આવ્યા છે, અને યજ્ઞને અર્થ કરી રાખે છે એમને જીવતા બાળીને ખાઈ જવા ! પણ મનુષ્યોને જે યજ્ઞ થાય છે એના મરણ માત્રથી છાતી થરથરી જાય છે. હમણાં જ બે સપ્તાહ પહેલાંની વાત છે. કૃષકેનું એક દિલ અમારી પાસે આવ્યું હતું, બધાની પાસે રજતપિંડે હતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
: ૭૩ : પણ એનાથી તેઓ બળદે ખરીદ ન કરી શક્યા. સામન્તોએ સ્વર્ણપિડે દઈ યજ્ઞને માટે બધા બળદે ખરીદી લીધા. બળદ વિના તેઓ એવા તરફડતા હતા, જેમ કે સન્તાનહીન વ્યક્તિ તરફડે. આમ કૃષક વર્ગની બુરી દશા છે....બીજી તરફ લાખ આદમી જાતિમદના શિકાર છે. હમણાં એક સપ્તાહ પહેલાંની વાત છે. અમારા નગરની બહાર કે ચાંડાલકુટુંબ રેતું-ચિલ્લાતું જઈ રહ્યું હતું. માલુમ પડયું કે અમુક મર્યાદાની અન્દર એક ચાંડાલને પ્રવેશ થવાથી યજ્ઞ ભ્રષ્ટ થઈ ગયેા હતો, એથી એ ચાંડાલની હત્યા કરી નાખવામાં આવી હતી. કે સુન્દર હૃષ્ટપુષ્ટ યુવક હતો! એની પાછળ એની વિધવા પત્ની, બુઠ્ઠી માતા અને ત્રણ વર્ષની નાનીસી બરચી શું ચીસ પાડી પાડી રેઈ રહ્યાં હતાં ! જેઈને પત્થરને પણ આંસુ નિકળી શકતાં હતાં. પણ આજને મનુષ્ય પત્થરથી પણ વધારે કઠોર છે, એને પિગળાવવા માટે કઈ મહાન તપસ્વીને તપ જોઈએ. આ મેગ્યતા: અમને વર્ધમાન કુમારમાં જ દેખાય છે, માઈ ! જગતના ઉદ્ધાર માટે તમારે પણ આ તપસ્યામાં સહાયક થવું પડશે, વર્ધમાન કુમારને છૂટી દેવી જોઈશે. તમારે આ ત્યાગ જગના મહાનમાં મહાન ત્યાગેમાં હશે. તમે દયાલુ છે માઈ! લાખ વ્યક્તિઓની આંખમાંથી નિકળેલી અશ્રુધારાને જોઈ તમે પિતાની આંખનાં આંસુ ભૂલી જશે માઈ!
દેવી શિર ઝુકાવીને બેઠાં રહ્યાં. એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં અને ક્ષણભર પછી એમણે મારા પગે પર માથું નાખી દીધું અને રાતાં રોતાં બોલ્યાઃ શમા કરે દેવ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
: ૭૪ :
હું ઘણી સ્વાથી છું. મેં પિતાના સુખને માટે જગનાં સુખનું બલિદાન કર્યું છે, પિતાનાં આંસુ બચાવવા માટે લાખે પ્રાણુંઓનાં આંસુઓની વૈતરણી બનવા દીધી છે, પોતાનાં આંસુઓની આડે જગતનાં આંસુઓને દેખવાથી બચતી રહી છું, પણ હવે હું આ પાપ નહિ કરીશ. આપના માર્ગમાં બાધા નહિ નાખીશ.
કાન્તિકે—ધન્ય છે! માઈ! ધન્ય છે ! ! એ પછી લકાન્તિકે ચાલ્યા ગયા અને જતાં જતાં કહી ગયા કે હવે અમે જગતને કહીશું કે શાન્ત થા રે જગત્ ! ધીરજ રાખ રે જગત્ ! તારા ઉદ્ધારને માટે ન સણા આવી રહ્યો છે, ન તીર્થકર આવી રહ્યા છે.
૧૭. નિષ્કમણુ કાલે સંધ્યા વખતે મેં ભાઈસાહેબને નિષ્કમણના નિશ્ચયની વાત કરી દીધી અને આજે ત્રીજા પહેરે ગૃહત્યાગ કરવાને કાર્યક્રમ સૂચિત કરી દીધું. એથી એક ખળભળાટ જેવું મચી ગયું. દેડ્યાં દેડ્યાં ભાભીજી આવ્યાં. દાસીઓ પણ આવી. બધીએ મને ઘેરી લીધો. પણ બધી ખમચાતી રહી. થોડીવાર પછી ભાભીએ મારા ખભા ઉપર હાથ રાખતાં કહ્યુંઃ માતાજીને માટે તમે કેટલાંય વર્ષ રેકાયા દેવર! પિતાના ભયાને માટે પણ એક વર્ષ રેકાયા, હવે શું પોતાની ભાભીને માટે છ મહીના પણ ન રોકાઈ શકે? શું ભાભીને એટલે પણ અધિકાર નહિ?
મુસ્કાતાં કહ્યું. તમને ભયાથી જુદાં સમજવાનું પાપ નથી કરી શકતે ભાભી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૫ ઃ મારી વાત સાંભળી દાસીઓ સુદ્ધાં મુસ્કાઈ પડી. ભાભીએ કહ્યું. બીજાઓનું મેં બંધ કરવું ખૂબ જાણે છે દેવર!!
વચમાં બેલી ઊડ્યા ભયા. બોલ્યા વર્ધમાનકુમાર બધી વાતેમાં અસાધારણ છે, અન્યથા કઈ ભાભીનું મેં બંધ કરી શકવાવાળે કઈ દેવર તે આજ સુધી દેખ્યો-સાંભળ્યો નથી.
પછી એક હળવીસરખી મુસ્કાનની લહેર બધાની વચ્ચે રેલાઈ ગઈ.
એ પછી મિયાએ કંઈક ગંભીર થઈને કહ્યું હવે તમને રેકી શકવાનું કે શસ્ત્ર અમારી પાસે નથી રહ્યું, વર્ધમાન! અમે હાર્યા છીએ, માટે કાલે તમે જે પ્રકારે વિદાઈ ચાહશે તે પ્રકારે તમને વિદાય કરી દેવા પડશે.
હું એને માટે કઈ વિશેષ યેજના તે કરવી નથી ભયા ! હું કાલે ત્રીજા પહેરે મારાં વસ્ત્રાભૂષણે ગરીબોને દાન દઈ ફક્ત એક ચાદર લપેટીને વન તરફ એકલો ચાલી નિકળીશ.
ભાભીએ અચરજથી કહ્યું: પગપાળા જ !
હું પગપાળા નહિ તે શું ? પરિવ્રાજક સાધુએ શું હાથી-ઘોડા-પાલખીઓ પર ધૂમ્યા કરે છે? હવે તે માટે જીવનના અન્ત સુધી પગપાળા જ જામણ કરવાનું છે.
મારી વાત સાંભળી ભાભી ક્ષણભર સ્તબ્ધ બની ગયાં. પછી અંચલથી પિતાની આંખ લૂછીને બેલ્યાં: જીવનભર તમે ચાહે તેમ ધૂમ દેવર ! પણ હું એવી અભાગણું ભાભી બનવા નથી ચાહતી કે જેને દેવર સાધારણ ભિખારી જે બની ઘરથી નિકળી જાય. અગર મારે દેવર સાધારણ યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
: ૭} :
વિજયને માટે પણ જાત તેા ગામભરની સીમન્તિનીએ એની આરતી ઉતારત, તે અશ્વારૂઢ હેત, એના રસ્તામાં ફૂલ બિછાવેલાં હાત; પણ કાલે તે મારા દેવર વિશ્વવિજયને માટે જઈ રહ્યા છે, લેાકેાના શરીર પર નહિ, આત્માએ પર વિજય પ્રાપ્ત કરવા માટે જઇ રહ્યા છે, તે એના સમારોહ એને અનુરૂપ જ થશે.
ભૈયાએ કહ્યું: હા ! હા ! કેમ નહિ થાય ? આ માખતમાં વર્ધમાને ક ંઈ નહિ ખેલવાનુ. હું અત્યારથી જ બધી તૈયારી કરાવું છું.
એમ કહીને ભૈયાજી ઊઠી ચાલ્યા ગયા. હું પણ ઊઠીને ચાલ્યેા આવ્યેા. પ્રાસાદની આગળ રાતભર ઠેકઠેક ચાલ્યા કરી. રાજમાર્ગ સ્વચ્છ અને સજાયેલેા કરવાની ધમાધમ ચાલતી રહી. અશ્વારાહીઓના આમતેમ જવાના અવાજો આવતા રહ્યા. માલૂમ પડતુ હતુ કે જેટલા દૂરના સામન્તા અને પ્રજાજનને ખબર આપી શકાતા હતા, આપી દેવાયા.
કંઇક તે આ પ્રકારે રાત્રિની નિઃસ્તબ્ધતાના ભંગ થવાના કારણે, કંઈક નિષ્ક્રમણના ઉચ્છ્વાસના કારણે, કંઈક આગળના કાર્યક્રમના વિચારના કારણે મને નીંદ ન આવી. વચમાં વચમાં હું આરડાની અન્દર ફરવા લાગ્યા, ત્યાં સુધી કે મધરાતને સમય થઇ ગયા; એટલામાં હુ· ચાંયેા. દેવીના એરડામાંથી થાબડવાને અવાજ આવ્યેા. સમજી ગયેા કે દેવીને પણ નીંદ આવતી નથી અને એથી જ પ્રિયદર્શના પણ સૂઈ રહી નથી, એને સુવાડવા માટે તેએ થાબડી રહ્યાં છે.
યદ્યપિ પાછલા એક વર્ષથી હું કંઇક અલગ જેવા જ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #79
--------------------------------------------------------------------------
________________
*H :
રહુ છું; એક પ્રકારે મારા બધા વખત મારી સાધનામાં લાગ્યા રહ્યા છે; છતાં મળવા-કરવા અને વાત કરવાના સમય તા મળતા જ રહ્યા છે. પણ આજ એમના અને મારા જીવનના ઉપરી મિલનની અન્તિમ રાત્રિ છે. આ પછી ઉપરનું દામ્પત્ય પણ વિચ્છિન્ન થઈ જશે.
કાલે એ લૌકાન્તિક રાજયાગીઓની વાત સાંભળીને દેવીએ મને નિષ્ક્રમણની અનુમતિ આપી દીધી; છતાં એ ત્યાગના બાજો એમને ઠીકઠીક ભારે પડી રહ્યો છે. એમના વિવેકે, એમની વિશ્વહિતષિતાએ અનુમતિ આપી છે, પણ મન તેા વ્યથાભારથી આહ આહ કરી રહ્યુ છે. પણ એને ઉપાય શે ? દુનિયાના તામસ યજ્ઞોને દૂર કરવા માટે આ મહાન્ સાત્ત્વિક યજ્ઞ કરવા જ પડશે.
એક વાર ઇચ્છા તા થઇ આવી કે દેવીના ઓરડામાં જઇ એમને સાન્દ્વના દઈ આવું, જેથી એમને નીંદ આવી જાય; પણ અટકી ગયા. આ વખતે એમને સાન્દ્વના આપવાના અથ હતા એમને રાતભર રાવરાવવાં. માટે ન ગયેા.
હું ચાહું છું કે મારા જવા પછી એઆ વૈધવ્યની યાતનાનેા અનુભવ ન કરે, કિન્તુ ત્યાગના મહાન ગૌરવને અનુભવ કરે.
આ બધા વિચારામાં રાત નિકળી જવા આવી. ટહેલવાક્વાથી કઇક થકાવટ જેવુ લાગ્યું અને લેટી ગયા, થાડી વારમાં નીંદ પણ આવી ગઈ; પણ કંઈ મુહૂત ભર સૂવા પામ્યા હતા કે હુ ચાંકી ગયા. આંખ ખુલતાં જ જોયું કે દેવી શય્યાની નીચે બેઠાં બેઠાં એકીટસે મારા માં તરફ જોઇ રહ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૪ ૭૮ ; છે. મને આશ્ચર્ય ન થયું. છતાં પ્રેમલ સ્વરમાં મેં પૂછયું: આટલી રાત સુધી શું તમે સૂતાં નથી દેવી ?
દેવીના હેઠ કાંપવા લાગ્યા. માલૂમ પડયું કે બને હોઠે ઉભરાઈ રહેલા રુદનના ધક્કાને સહન નથી કરી રહ્યા. ઘણી મુશ્કેલીથી રુંધાયેલ ગળાથી એમણે કહ્યું: સૂવા માટે તે આખું જીવન પડયું છે દેવ !
હું બેઠે થઈ ગયે. દેવીને હાથ પકડી મેં એમને શય્યા પર બેસાડી લીધાં અને હળવું સરખું મુસ્કાન લાવીને કહ્યું આ પ્રકારે એકીટસે શું જોઈ રહ્યાં હતા દેવી?
દેવીઃ આપના રૂપને પી રહી હતી દેવ! વિચાર કર્યો કે જીવનભર તે તરસથી તરફડવું જ છે, આ અતિમ રાત્રિ છે, જેટલું પી શકું તેટલું પી લઉં.
મેં કહ્યું: મેક્ષના સિવાય શું કયારેય કામથી પ્યાસ બુઝાઈ છે ખરી, દેવી !?
દેવી ચૂપ રહ્યાં. મેં કહ્યું–
આમ ધીરજ ખેવાની જરૂર નથી દેવી! તમારે તે પિતાની દાનવીરતાનો અનુભવ કરવાનું છે. લાખે સુવર્ણ– મુદ્રાઓનું દાન કરવાવાળાઓની દાનવીરતા તમારી આ દાનવીરતાની આગળ કંઈ હિસાબમાં નથી. તેઓ સુવર્ણના ટુકડાઓનું દાન કરે છે, પણ હૃદયના ટુકડાઓનું યા પૂરા હૃદયનું દાન તેઓ નથી કરવા પામતા. તમે તે આજે પિતાના હૃદયનું દાન કર્યું છે, જીવનનાં તે સુખનું દાન કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
હet છે કે જેમને માટે લેકો ન જાણે કેટલાં પાપ કરે છે; અને એ બધું કઈ સ્વર્ગની લાલસાથી નહિ, પણ વિશ્વકલ્યાણને માટે કર્યું છે. આ મહાન ગૌરવને પ્રાપ્ત કરવાવાળી સીમત્તિની મને કઈ દેખાતી નથી. જ્યારેત્યારે યુદ્ધો ફાટી નિકળે છે, હજારે દ્ધા માર્યા જાય છે, લાખે મહિલાઓનાં આંસુઓનાં વહેણ વહેવા માંડે છે, તે વહેણને રોકવું છે, આંસુ વહાવીને તે વધારવું નથી. દુર્દેવથી લુંટાયેલી એ અભાગણી મહિલાએમાં તમારે પિતાની ગણત્રી નથી કરાવવાની, કંગાલિયત અને ત્યાગને એક નથી બનાવવાં. કાલે દેશમાં તે કેણ સ્ત્રી હશે જે વિશ્વકલ્યાણને માટે સર્વસ્વનો ત્યાગ કરવાવાળી યશદાદેવીની સામે શિર ઊંચું કરીને ચાલી શકશે ? પણ અગર તમે દીનતાને અનુભવ કરી સ્વયં જ પિતાનું શિર નીચું કરી લો તે બીજાઓનું શિર સ્વયમેવ ઊંચું રહી જશે. આ તે વિલાસની સામે ત્યાગની હાર થશે. આ બધું વર્ષમાનની પત્નીને યોગ્ય નથી. | દેવીએ પિતાનાં આંસુ લૂછી નાંખ્યાં. ક્ષણભર વિરામ લઈને બાલ્યાંક્ષમા કરે દેવ ! મારું કમળ હૃદય થોડાસા જ તાપથી પીગળીને આંસુ બનવા લાગે છે. હું તે સમજું છું કે નારીમાં આ કમળતા, જેને દુર્બળતા જ કહેવી જોઈએ, સહજ છે. પણ હું નારીની આ સહજ પ્રકૃતિ ઉપર વિજય મેળવવાને પૂરો પ્રયત્ન કરીશ. આપની પત્નીને એગ્ય ભલે ન બની શકું, પણ એના ગૌરવની રક્ષા તે કરવી જ છે.
નારીના હૃદયની કેમળતાને હું દુર્બળતા નથી કહી શકતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
* ૨૦:
દેવી ! તે કોમળતા જ તે ધર્મોનુ, સભ્યતાઓનું મૂળ છે. નારીનું આ પીગળતું હૃદય જ્યારે પેાતાની અસ`ખ્ય ધારાઓથી દશે દિશાઓને બ્યાસ કરી લે છે ત્યારે તે જ તે “ સત્ત્વપુ મૈત્રી” અની જાય છે; તેજ તે ભગવતી અહિંસાની ત્રિપથગા મૂર્તિ બની જાય છે; અને જ્યારે તેને કાઇ પુરુષ પામી જાય છે ત્યારે તે દેવતા કહેવાવા લાગે છે. માટે એને દોષ સમજી એના ઉપર વિજય મેળવવાની કેશિશ ન કરે, કિન્તુ એને ફેલાવેા, એટલુ ફેલાવા કે સંસારને પ્રત્યેક પ્રાણી તમને પ્રિયદર્શનાસમે। માલૂમ પડવા લાગે અને મારું નિષ્ક્રમણ અસખ્ય પ્રિયદર્શનાએની સેવામાં લાગેલુ દેખાય.
દેવીએ એક ગહરા શ્વાસ લીધેા અને મેલ્યાં:
એમ જ કરીશ - દેવ ! હું આપનું અનુસરણ તે નથી કરવા પામતી, પણ થોડું ઘણું અનુકરણ કરવાના પ્રયત્ન જરૂર કરીશ. આ જન્મમાં અનુસરણ જો ન થઈ શક્યું તે આગામી જન્મમાં જરૂર થશે.
એટલામાં કૂકડાનેા સ્વર સંભળાયા. મેં કહ્યું: ઉષાકાળ થઈ ગયા છે દેવી !
દેવી ઊઠ્યાં, ખાલ્યાં: તે જાઉં છું, પ્રિયદર્શીના જાગીને રાવા ન લાગે. એમ કહીને તેઓ આંસુ લૂછતાં ચાલ્યાં ગયાં.
પ્રાતઃકાળ થતાં જ જ્યારે મે રાજમાર્ગ પર નજર નાંખી ત્યારે માલૂમ પડયું કે આજે સવારથી જ ઠીકઠીક ભીડ છે. આસપાસનાં ગામેાની જનતા સવારથી જ એકઠ્ઠી થઈ રહી છે. ખીચારી ભાળી જનતા નથી સમજતી કે હું શું કરવા જઈ રહ્યો છું. જનતા ફક્ત એ કુતૂહલથી એકટ્રી થઈ રહી છે કે
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
:
૮૧ :
એક રાજકુમાર વૈભવને લાત મારીને જઈ રહ્યો છે. મૂલ્ય ત્યાગના ઉદ્દેશનું નથી, પણ રાજકુમારપણાનું છે.
પ્રાસાદની અન્દર પણ ઘણી ધામધૂમ હતી. હા! ઉલ્લાસ નહોતો. સુગન્ધિત ચૂર્ણથી મારું વિટણ કરવામાં આવ્યું. હેમન્ત ઋતુ હેવાથી ગરમ જળથી સ્નાન કરાવવામાં આવ્યું. ભેજનમાં વ્યંજનેની ભરમાર હતી. બધું હતું, પણ હાસ્યનીવિનોદની બધી જગ્યાએ કમી હતી. | ભજનની પછી મારે ઘણે વખત ગરીબને દાન દેવામાં ગયે; ત્યાં સુધીમાં રાજમાર્ગ પર બન્ને બાજુએ હજારે નરનારીઓની ભીડ એકટ્રી થઈ ગઈ. ભાઈસાહેબે શિબિકાને જે પ્રકારે સજાવી હતી તેવી સજાવટ મારા વિવાહના વખતે પણ કરવામાં આવી નહોતી, છતાં એમ માલૂમ પડતું હતું કે ખૂબ સજાવ્યા છતાં શિબિકા હસી નથી રહી.
દિવસને ત્રીજે પહર વીતી રહ્યો હતો, એથી મારે વિદાઈ લેવા માટે શીવ્રતા કરવી પડી. પુરુષવર્ગ તે જ્ઞાતખંડ સુધી સાથે ચાલવાવાળો હતો. દાસી-પરિજનેથી, ભાભીથી અને દેવીથી વિદાઈ લેવાની હતી. બધીએ સાઢુ નેત્રથી વિદાઈ આપી, બધી આંસુઓથી મારા પગ ધતી ગઈ અને અંચળથી લૂંછતી ગઈ. ભાભીએ આંસુ ભરીને અને મારી ભુજા પર પિતાને હાથ રાખીને કહ્યું: દેવર ! અમે લેકે ક્ષત્રિયાણીઓ છીએ, જન્મથી જ પિતાના ભાગ્યમાં એ લખાવી લાવ્યાં છીએ કે મોતના મેંમાં જવા વખતે પિતાના પતિ, પિતા, પુત્ર, ભાઈ અને દેવરની આરતી ઉતાર્યા કરીએ અને આંસુ લાવ્યા વગર વિદાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
: ૮૨ : કર્યા કરીએ, પણ આજના જેવી વિદાઈ દેવાનું પણ પિતાના ભાગ્યમાં લખાવી લાવ્યા છીએ એની અમને કલ્પના સુદ્ધાં નહોતી, માટે આ અવસર ઉપર અગર અમે પિતાના હૃદયને પત્થર ન બનાવવા પામીએ તે અમને ક્ષમા કરજે. ' કહ્યુંઃ ભાભી, હું એ માટે વિદાઈ લઈ રહ્યો છું કે ભવિષ્યમાં પણ બહેન-પુત્રીઓ–પત્નીઓ-ભાભીઓને પિતાના હૃદયને પત્થર બનાવવાને અવસર જ ન આવે. આશીર્વાદ આપે કે હું મારી સાધનામાં સફલ થઈ શકું.
એ પછી વિદાઈ આપી દેવીએ. એમના મુખથી કંઈ બેલી શકાયું નહિ. પહેલાં તે એમણે પાસે ઊભેલી પ્રિયદર્શનાને મારા પગ પર ઝુકાવી દીધી, પછી સ્વયં ઝુકીને મારા પગે પર શિર રાખીને રડી પડયાં. એમનાં આંસુઓથી મારા પગ ભીંજાવા લાગ્યા. મેં એમને ઉઠાડતાં કહ્યું. ધીરજ રાખો દેવી! મેતીએથી પણ અધિક સુન્દર અને બહુમૂલ્ય આંસુઓને આ પ્રકારે ખર્ચ ન કરે. દુઃખથી જલતા સંસારની આગ બુઝાવવા માટે આ આંસુઓને સાચવી રાખવાનાં છે.
દેવીએ ગગ૬ સ્વરમાં કહ્યું: ચિન્તા ન કરે દેવ ! નારીઓ ધીરજમાં ભલે કંગાલ હય, પણ આંસુઓમાં કંગાલ નથી હતી. આંખેનું પાણી જ તે એમના જીવનની કહાની છે.
હું તે તમે પણ આશીર્વાદ આપે દેવી, કે તમારાં આંસુઓમાં હું સંસારભરની નારીઓની કહાની પઢી શકું.
દેવી પાસે ઊભેલાં ભાભીજીના ખભા પર શિર રાખી એમને ખભે ભીંજવવા લાગ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
: ૮૩ : ક્ષણભર હું સ્તબ્ધ રહે, પછી ભાભીને કહ્યું હવે જાઉં છું ભાભી ! સાહસ એક કરવાનું કામ તમને સેંપી જાઉં છું. આશા છે કે એને માટે હિસ્સે તમે દેવીને પ્રદાન કરશે.
હું પ્રાસાદથી બહાર નિકળ્યો. મને દેખતાં જ હજારે કઠે ચિલ્લાયા–“વર્ધમાનકુમારની જય !” હું શિબિકામાં બેઠે. હજારે આદમી આગળ અને હજારે આદમી પાછળ ચાલી રહ્યા હતા. ગવાક્ષમાંથી સીમતિનીઓ લાજા (ચોખા) વરસાવી રહી હતી. વસ્તીની બહાર જ્યારે જલસ પહોંચ્યો ત્યારે મારી દષ્ટિ રસ્તાથી દૂર ઊભા રહેલા એક માનવસમૂહ પર પડી. તેઓ ચાંડાલકુટુંબના હતા. શિવકેશીની ઘટના બન્યા પછી મારા વિષયમાં તેમને આદર ઠીક ઠીક વધી ગયો હતું. તેઓ ચાહતા હતા કે જલ્સમાં આવીને મારી શિબિકા ઉપર લાજા વરસાવી જાય. પણ એ એમને માટે આગમાં કૂદવા કરતાંય ભયંકર હતું. એથી ચાંડાલ બધુઓએ પોતાના અંચળમાં રાખેલ લાજા મારી તરફ લક્ષ્ય કરીને પિતાની જ સામે વરસાવી લીધા હતા. આ જોતાં જ મારું હદય ભરાઈ આવ્યું. જે આંસુઓને હું દેવી અને ભાભીની આગળ રોકી શક્યો હતો તે હવે ન રોકાયાં. એને લૂછીને મેં મારું ઉત્તરીય પવિત્ર કર્યું.
ક્ષણભર ઇરછા થઈ કે શિબિકામાંથી ઊતરીને હું એ ચાંડાલ બન્યુઓને સાત્વના આપી આવું; પણ પછી એ વિચારીને અટકી ગયે કે આથી જનતામાં એટલે ક્ષોભ ફેલાશે કે રસ્તાથી દૂર ઊભા રહેવાના અપરાધમાં પણ જનતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
: ૮૪ : એ ચાંડાલોને મારા ગયા પછી પીસી નાંખશે. આથી રોકાઈ ગયે. - જ્ઞાતખંડ પહોંચીને હું શિબિકામાંથી ઊતરી ગયે. જનતા એક સમૂહમાં ઊભી રહી ગઈ. મેં બધાને સંબોધન કરતાં કહ્યું
હવે હું આપ લોકેથી વિદાઈ લઉં છું-એ માટે નહિ કે આપ લેકેથી કૌટુંબિકતા તેડવા ચાહું છું, કિન્તુ એ માટે કે હું તે સાધના કરી શકું જેથી આપ લેકેના સમાન મનુષ્યમાત્ર સાથે યા પ્રાણી માત્ર સાથે એકસરખી કૌટુંબિકતા રાખી શકું. તૃષ્ણ અને અહંકારે આત્માની અન્દર ભરેલા અનન્ત સુખના ભંડારનું જે દ્વાર બંધ કરી રાખ્યું છે એ દ્વારને ખેલાવી શકું અને બતાવી શકું કે તૃષ્ણ અને અહં. કારને ત્યાગ કરી પરમ વીતરાગતા અને પરમ સમભાવની સાથે અપરિગ્રહમાં પણ મનુષ્ય કેટલે સુખી રહી શકે છે. એને માટે એકાન્તમાં રહી મારે વર્ષો સુધી નાના પ્રકારના પ્રયોગે કરવા છે અને એ પ્રયોગની સિદ્ધિનું ફળ જગતને પીરસવું છે. હું આજ એ પ્રયોગોની બાબતમાં કઈ સ્પષ્ટીકરણ કરી શકતું નથી, કિન્તુ તે સમય આવશે કે જ્યારે તે પ્રયોગે મૂર્તિમન્ત રૂપ ધારણ કરશે.
આ કહીને મેં એક એક આભૂષણ ઉતારી ફેંકી દીધું; પછી વસ્ત્રોને વારો આવ્યો. એક દેવદૂષ્ય ઉત્તરીયને છોડી બાકી વસ્ત્રો પણ બધાં અલગ કરી દીધાં.
આ બધું જોઈને ભાઈ નન્દિવર્ધનની આંખમાં આંસુ આવી ગયાં અને સેંકડો ઉત્તરીય વસ્ત્રો પિતાની આંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
લૂછતાં દેખાવા લાગ્યાં. મેં કહ્યું
આપ લેકે આને શોક ન કરતા. અપરિગ્રહતા દુર્ભાગ્ય નથી, સૌભાગ્ય છે. કે પશુ પર લદાયેલ બાજે ઊતરી જાય તે એ એ પશુનું દુર્ભાગ્ય હશે કે સૌભાગ્ય? માટે પ્રસરતાથી હવે આપ કે ઘેર પધારે. હું મારી સાધના માટે વિહાર કરીશ.
આમ કહીને હું ચાલી નિકળ્યો, અને ફરી મુખ ફેરવીને એમની તરફ જોયું પણ નહિ. ઠીકઠીક રસ્તે ચાલ્યા પછી જ્યારે રસ્તાને વળાંક આવતાં મારે મોડાવું પડયું ત્યારે મારી નજર વિદાઈની જગ્યા પર પડી. બધી જનતા જેમનીતેમ ઊભી હતી. સંભવતઃ તે મને ત્યાં સુધી દેખતી રહેવા ચાહતી હતી કે જ્યાં સુધી હું દેખાતે રહું. ખરેખર જ સનેહનું આકર્ષણ બધાં આકર્ષણેથી તીવ્ર હોય છે. પણ હું આજ એના ઉપર વિજય મેળવી શક્યો, એનું બન્જન તેડી શો. 'હા, એ બન્ધન તેડવા માટે નથી તોડયું, પણ વિશ્વની સાથે નાતે જોડવા માટે તેડયું છે.
સમાસ
•
)
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________ જ્ઞા પફ ન દો . આ થિ કે સ હ ય કે alchbllo <&tJV loio Bee 9, નામું 1 વારા ભાગીલાલ તલકશીભાઈ 2 દાસી કાળીદાસ વાલજીભાઈ 3 શાહ લવજીભાઈ હુકમચ દ જ શાહ ચીમનલાલ છોટાલાલ 5 શાહુ ચીનુભાઈ ગાંડાલાલ-પેઢી 6 શાહ રતિલાલ સેભાગચંદ છ દોસી કાન્તિલાલ ભોગીલાલ 8 સાની વીરજીભાઈ લલુભાઈ 9 શાહ અમૃતલાલ હરખચ દ 10 શાહ જેસંગભાઈ હરખચંદ 11 શાહ નરસીદાસ ભૂદરભાઈ ૧ર વારા બાલચંદ લલુભાઈ 13 દેસી પોપટલાલ ચતુરભાઈ 14 શાહ મહાસુખભાઈ ધારસીભાઈ 15 શાહે નવીનચંદ્ર ચીનુભાઈ 16 શાહ ચુ અકલાલ શકરચ દે 17 શાહ ભાગીલાલ કેશવલાલ 18 વારા બાબુલાલ અમૃતલાલ 19 દેસી કકલભાઈ રતનશી 20 શાહે જેઠાલાલ આરાભાઈ 21 શાહે લખમીચંદ ચતુરભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat = 2 7 7 7 7 7 7 7 7 7 www.umaragyanbhandar.com