SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૬ : સંભાળવાં બહુ મુશ્કેલ બની ગયું હતું. આ સંસારનું નાટક કેટલું ગહરું છે ! ખેલાડી ભૂલી જાય છે કે આ નાટક છે. મૃત્યુપર્યન્ત એની આ ભૂલમાં સુધારો નથી થતો ! ૧૨માતૃવિયોગ બધા લોક પિતાજીના વિગના શેકમાં ડૂળ્યા હતા, છતાં સાધારણ રિવાજથી વધુ શેકપ્રદર્શનનું કઈ કામ ન કરી શક્યા. બલકે અમારા બધાના શાકની જગ્યા તો માતાજીની ચિન્તાએ લઈ લીધી. બધાને શેક ઘનીભૂત થઈ માતાજીના હૃદયમાં જઈ બેઠે. પિતાજીના વિયોગની પછી તેઓ રુણશય્યા પર જ રહ્યાં, અને તે રુણશય્યા પણ આખર મૃત્યુશપ્યા જ સિદ્ધ થઈ. આજ સવારે સૂર્યોદયની પહેલાં એમને દેહાન્ત થઈ ગયા. આ બાર તેર દિવસમાં દેવીએ માતાજીની જે સેવા કરી તે અસાધારણ હતી. માતાજીએ પિતાજીની જે અસાધારણ સેવા કરી હતી, દેવીએ માતાજીની સેવા કરવામાં એથી પણ અતિ કરી દીધી. મેં એમને ખાતાં-પીતાં યા સેતાં જયાં નહિ. પલંગની પાર્ટીએ શિર ટેકાવી થોડું ઘણું તેઓ સૂઈ લેતાં હશે અને ત્યાં જ બેઠાં બેઠાં થોડું કંઈ ખાઈ-પી લેતાં હશે. બધા એમને રાતદિન પલંગની આસપાસ જ જેતા. માતાજી પિતાની શેકવિવલતાના કારણે કેઈથી બેલતાંચાલતાં નહોતાં, પણ દેવી પિતાની તપસ્યાથી એમનું મૌનવ્રત પણ ભગ્ન કરતાં રહેતાં હતાં. માતાજીને વારે વારે કહેવું પડતું હતું કે બેટી! તું અહીં જ કેમ બેઠી છે? જઈને જરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy