Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 42
________________ : ૪૦ : ઈન્કાર કરી દે? હું પણ ધર્મચકવતની છાયામાં રહેવા માટે વિરલા જ તૈયાર થાય છે. શર્માજી આશ્ચર્યથી મોટું દબાવી રહી ગયા, ડીવાર સ્તબ્ધતા રહી, પછી એમણે કહ્યું: શું ધર્મચકના દ્વારા આપ દિગવિજય કરવા ચાહો છે? પણ એથી શું લાભ? હું કોને લાભ? મારે યા સમાજને ? શર્માઃ આપને અને સમાજને પણ? આ કામમાં જિન્દગી નિકળી જશે, પણ સફળતા ન મળવાની. જીવનભર કષ્ટ ઉઠાવતા રહેવું પડશે, તે આપને શું લાભ મળ્યો? રહી સમાજની વાત. સમાજ તો કૂતરાની પૂંછડી જે છે. તે કદિ સીધી ન થવાની. જુઓને, વેદનાં નિરર્થક ક્રિયાકાંડના વિરેાધમાં ઉપનિષત્કાએ કેવાં કેવાં વાક્ય લખ્યાં, વેદને અપરા વિદ્યા કહી નાખી, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા કરી દીધી, પણ યજ્ઞકાંડે જરા પણ ન ઘટ્યાં. સમાજ રૂઢિઓને દાસ બને જ છે; અને અમે લોકો પણ એ દાસત્વથી છૂટવા પામતા નથી, છૂટીએ તે ભૂખે મરી જઈએ. હું પણ અગર આપ ભૂખે મરવાની હિમ્મત કરી શકત તે ભૂખે પણ ન મરવું પડત; આ દાસત્વથી પણ છૂટત અને સમાજને પણ છોડાવત. શર્મા પણ સ્ત્રી-બચ્ચાંનું શું થાત? હું: હા, એક બળદ બે ગાડીઓમાં એકીસાથે નથી જોડાઈ શકતે, અને એ જ કારણ છે કે મારે માટે ક્રાન્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88