Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ : ૨૩ : એમની જ તરથી ચર્ચા કઈક એવી છેડાઈ કે વાત કયાંનીકયાં જઈ પહેાંચી. વાત એમણે જ છેડી, પણ એક પત્નીની પેઠે નહિ, કિન્તુ એક જિજ્ઞાસુ શિષ્યાની જેમ. એલ્યાં કેઃ— સંસારમાં એ પ્રકારના પ્રાણી શુકામ બનાવવામાં આવ્યાનર અને માદા ? શું એક જ પ્રકારના પ્રાણી બનવાથી કામ ન ચાલત? પ્રશ્ન સાંભળી હું દેવીના સુખની તરફ એકીટસે જોઇ રહ્યો. એમની આંખેા નાચની તરફ હતી એથી આંખથી આંખ ન મળી. ક્ષણભર ચૂપ રહી મેં કહ્યું: કામ ચાલત કે નહિ એ વાત જવા દો, પણ એ મતાવેા કે કામ ચાલત તેા શું સારું હેત ? આમ કહીને હું' મુસ્કાવા લાગ્યા. એમણે આંખેા ઊચી કરી અને શરમાઈને કી નીચી કરી લીધી. મુસકાન એમના મુખ ઉપર પણ ખેલવા લાગ્યુ. એમણે શિર નીચે રાખીને જ કહ્યું: હું શું જાણું ? આપ જ બતાવેા. મે કહ્યું તમે જાણા છે, પણ પેાતાના મનની વાત મારા મુખથી પણ કહેવરાવવા ઈચ્છા છે. મારી વાત સાંભળતાં જ એમનું મુસકાન હાસ્ય ખની ગયું અને લજ્જાને ભાર એટલેા વચ્ચે કે એમનું મસ્તક ઝુકીને મારી જા'ઘ પર આવી ગયું. મે પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: તમારી મતલબ સમજું છું દેવી ! પણ પહેલાં શાસ્ત્રીય પ્રશ્નના શાસ્ત્રીય ઉત્તર જ આપું છું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88