________________
૨૦૦
ક્ષત્રપકાલીન ગુજરાત રાષ્ટ્રપતિ તરીકે ઓળખતા; પરંતુ ક્ષત્રપકાલ દરમિય આ હોદા વાસ્તે કયો વિશિષ્ટ શબ્દ પ્રયોજાતો હશે
તે જાણવું પ્રાપ્ત થતું નથી. ૩૫. દેવની મોરીના બૌદ્ધતૂપમાંથી મળેલા અસ્થિપાત્રલેખમાં ઝાતિપથ્વી અને પરાન્તિપીનો ઉલ્લેખ
થયેલો હોઈ ઉપર્યુક્ત સૂચનને સમર્થન મળે એમ સૂચિત થાય. પરંતુ પ્રસ્તુત પાઠ અને તેનો અર્થ સંદિગ્ધ જણાય છે. મિરાશીએ હવે પ્રતિપાદિત કર્યું છે કે આ શબ્દ પર્ઘ નથી પણ પી છે (વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, નંબર ૧, પૃષ્ઠ ૧૦૧-૧૦૨). તેથી જો કે આ ઉપરથી કોઈ સમર્થન હાથવગું થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org