________________
(૩૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા બેમાં બે અજ્ઞાન, બે દર્શન એમ ચાર ઉપગ લાભે. એકેતિ, બેઇતિ, તેઇટિ, પાંચ સ્થાવર આ આઠ માગણમાં બે અજ્ઞાન, એક અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગ લાભે. ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ તથા સાસ્વાદન આ છ માર્ગણામાં ત્રણ અજ્ઞાન, બે દશન એમ પાંચ ઉપયોગ લાભે. કેવલદુગમાં પોતપોતાના ઉપયોગ લાભે.
લાયકસમકીત તથા યથાખ્યાતચારિત્ર આ બેમાં ત્રણ અજ્ઞાન વિના નવ ઉપયોગ લાભ. દેશવિરતિમાં ત્રણ દશન તથા ત્રણ જ્ઞાન એમ છ ઉપયોગ લાભે. મિશ્રમાં તેજ છ ઉપય લા. એટલું વિશેષ જે ત્રણ જ્ઞાન તે અજ્ઞાન મિશ્રિત છે. અણહારીમાં મનપર્યવ જ્ઞાન, ચકુદર્શન એ બે વિના દશ ઉપયોગ લાભ. ચાર જ્ઞાન, ચાર સંયમ, ઉપશમસમકિત, વેદકસમકિત, અવધિદર્શન આ ૧૧ માર્ગ ણામાં ૩ દર્શન : જ્ઞાન એ ૭ ઉપગ લાભે
હવે વેશ્યા કહે છે–છ શ્યામાં પિતપોતાની લેવા હેય. એકેદ્રિ, અસંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય આ પાંચ માગણામાં પહેલી જ વેશ્યા હેય. નારકી, વિકલત્રિક, તેઉકાય, વાઉકાય આ છમાં પહેલી ત્રણ લેશ્યા હોય. યથાખ્યાતચારિત્ર, સુક્ષ્મસંપરાયચારિત્ર, કેવલદુગ, આ ચારમાં શુકલેશ્યા હેય. શેષ કા ભાણામાં છએ વેશ્યા હોવ.
હવે અલ્પાબડુત્વ કહે છે–મનુષ્ય સર્વથી ડા, નારકી દેવતા અસંખ્યાતગુણ, તિર્યંચ અનંતગુણા, જાતિમા ણામાં પશ્ચિ છેડા ચઉરિદ્ધિ તેથી અધિક, ઇતિ તેથી અધિક, બેઈહિ તેથી અધિક એકેદ્ધિ અનંતગુણ. કાયમાર્ગણામાં ત્રસકાય ડા, અગ્નિકાય અસંખ્યાતગુણા, પૃથ્વીકાય, અપકાય અને વાઉકાય વિશેષાધિક, વનસ્પ તિકાય નિગોદાશ્રયે અનંતગુણ.
ગમાણમાં મળી છેડા, તેથી અસંખ્યાતગુણુ વચન ગ, તેથી અનંતગણું કાયયેગી. વેદમાર્ગણુમાં પુરૂષદ થોડા તેથી સંખ્યાતગુણ સ્ત્રીવેદ છે તિર્યંચમાં પુરૂષથકી વિગુણુ અને ત્રણ અધિક. મનુષ્યમાં સતાવીશગુણુ અને સતાવીશ અધિક દેવતામાં બત્રીસગુણ અને બત્રીશ અધિક સ્ત્રીઓ હેય તે માટે. તેથી અનંત ગુણ નપુંસકવેદ, એકંધિ આદિ અસંજ્ઞી પંચૅકિ સંમૂર્ણિમ સુધિ