________________
છઠા કગ્રંથ.
( ૧૫૧ ) તુલ્યકાલના વે. સંધિ અધ્યવસાયસ્થાનાને પરસ્પર ફેરફાર નથી, માટે અનિવૃત્તકરણ નામ કહીયે. એ અતિવૃત્ત માદર કરણને વિષે જેટલા સમય તેટલા અધ્યવસાયસ્થાનક હોય. તે પૂર્વ પૃથકી અનંતગુણ વૃદ્ધિ હાય. ઇહુાં પણ પહેલા સમયથીજ માંડીને કિત પાંચ પદાર્થ સમકાલે પ્રવર્તે. તે અનિવૃત્તિકરણના કાલના ઘણા સંખ્યાતા ભાગ ગયે અને એક ભાગ રહે શકે અન તાનુ ંધિની હેલી વલિકામાત્ર મુકીને અંતર્મુહુર્ત પ્રમાણ અંતરકરણ અભિનવ સ્થિતિમધના કાલપ્રમાણ અતર્મુહુતૅ કરે. અંતરકરણનું દલિયું ઉકેરાતુ અધ્યમાન પરંપ્રકૃતિને વિષે નાખે, અને પ્રથમ સ્થિતિનું દૃલિયુ આલિકામાત્ર હાય, તે વેદ્યમાન પરપ્રકૃતિને વિષે સ્તિથ્યુકસ ક્રમે કરીને સક્રમાવે, તે અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબધિનું ઉપરની સ્થિતિનું દલિચુ ઉપશમાવવા માંડે, તે આ રીતે કે પ્રથમ સમયે સ્તૉક ઉપરામાવે. બીજે સમયે અસખ્યાતગુણું ઉપશમાવે, એમ યાવત્ અંતર્મુહુર્ત લગે ઉપશમાવે, એટલે કાલે સમસ્તપણે અનંતાનુધિ ઉપમિત થાય. ઉપમિત તે શુ? જેમ રણના સમૂહ પાણીના બિંદુના સમૂહે સીચી સીંચીને દુધણ માઘર સુગરાદિ વડે નિઃકુટ્ઠિત થકા નિરૂઢ થાય તેમ કરેણના નિકર પણ વિશુદ્ધિ લે કરી સિંચીસી'ચીને અનિવૃત્તિકરણરૂપ દુઘાર્દિકે કરીને નિ:કુદ્ધિત થકા સંક્રમણ, ઉત્ક્રય ઉદ્યીરા, નિધત્ત અને નિકાચના કરવાને અયેાગ્ય થાય, તેને ઉપશમના કહીએ. કેટલાએક આચાય કહે છે કે અનંતાનુબંધીની ઉપશમના ન હેાય, પણ ( વિસāાજના ) ક્ષપણાજ હાય, તે આવી રીતે કે—હાં ણિ અણુપઢિવજતા પણ અવિરત ચારે ગતિના પણ વેદક સમ્યગ્દષ્ટિ અથવા દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય અથવા સવિરતિ મનુષ્યજ, એ સર્વે સ` પસિએ પર્યાંકા અનંતાનુબંધી ક્ષય કરવાને અર્થે યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણ કરે, એ કરણની વકતવ્યતા જેમ પૂવૅ કહી તેમજ નિરવશેષપણે જાણથી, પણ એટલું વિશેષ જે ઇહાં અનિવૃત્તિકરણે પેઠા થકા અંતરકરણ ન કરે પણ કમપ્રકૃત્યુકત સ્વરૂપ ઉદ્બેલના સક્રમે કરીને અર્ધસ્તન આવલિકા માત્ર મૂકીને ઉપરના નિર્વશેષપણું-સમસ્ત અનતાતુમ ધીત વિનારો. આવલિકા માત્ર છે તે સ્તિથ્યુકસકમે કરીને વેદ્યમાન પ્રકૃતિને વિષે સમાવે. તે અંતર્મુહુર્ત પછી અનિવૃત્તિકરણને છેડે શેષકના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ ન હેાય; પણ તે