________________
(૧૨૪)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
૧૧
| | ૨૧૨૬૨૮૧૩૦૩૧ | ૫ ૯ર૮૮૧૮૬૮૦૭૮ ૨ ૨૧૨૬
૨ | પરા૮૮૮૬.૮૦ ૭૮ ૬ ૨વા૨૬૨૮૨૩૦૫૩૧
| ૫ શ૮૮૮૬૮૦૭૮ ૧૦ ૨ ૨ના૨૬
૫ કર૮૮૮૬૮૦૭૮ ૬ ૨૧.૨૬૨૮૨૯૩૦૩૧ | ૪૯૦૪ ૫ રા૮૮૮૬૮૦૭૮ ૧૨ ૨વા૨૬
રા૮૮૮૬૮૧૭૮ ૧૩ ૮ ૨૧૨૫૨૬૨૭૨૮૨૯ | ૭૬૭૧ ૧૦ ૩૦ર૮૯૮૮૮૬૮૦
૭૭૮/૭૬૭૫ ૩૦૩ના કેવલિનાં ૨૦ લા૮ | કે. ૮ | ૨ કેલાટ ५८)
[ ૧૨૭૯૯૭૭) ગુણસ્થાને જ્ઞાનાવરણુ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા કહે છે–જ્ઞાનાવરણી અંતરાય કર્મની પચે પ્રકૃતિ બંધ, ઉદય અને સત્તાએ પ્રથમથી દશમા ગુણઠાણું સુધિ હાય બંધ અભાવે અગ્યારમે બારમે ગુણઠાણે ૫ ઉદય અને ૫ ની સત્તા હોય. દર્શનાવર ણને ૯ને બંધ, ૪-૫ નો ઉદય, ૯ની સત્તા, એ બે ભાંગા પહેલે બીજે ગુણઠાણે હોય. ૬ ને બંધ ૪-૫ ને ઉદય, ૯ ની સત્તા એ બે ભાંગા ત્રીજાથી આઠમાના પહેલા સંખ્યાતમા ભાગ પર્યત હેય. ૪ ને બંધ, ૪-૫ નો ઉદય અને ૮ ની સત્તા એ બે ભાગ આઠભાથી દશામા ગુણઠાણું સુધિ હોય. એ બે ભાંગ ઉપશમશ્રેણિ આશ્રયે જાણવા. તથા ક્ષપકશ્રેણિ આશ્રીને અનિવૃત્તિ બાદરને સંખ્યાતમો ભાગ થાક અને સુમસંપરા એમ બે ગુણઠાણે થીણદ્વિત્રિકની સત્તાતળે અને ક્ષેપકને અતિ વિશુદ્ધ માટે નિદ્રા એને ઉદય ન હોય, ત્યારે ૪ને બંધ, ૪ નો ઉદય, ૬ ની સત્તા એ એક ભાંગે હેય. અગ્યારમે ગુણઠાણે બંધ અભાવે ૪-૫ નો ઉદય, અને ૯ ની સત્તા એ બે ભાગ હોય. બારમે ગુણઠાણે ૪ નો ઉદય, ૬ ની સત્તા એ એક ભાગે હિચરમ સમયે હેય. ૪ ને ઉદય, ૪ ની સત્તા એ એક ભાંગે ચરમ સમયે હેય.
હવે ગુણસ્થાને વેદની, આયુ, ગાત્રકના ભાંગ કહે છે– પ્રથમ વેદનીના ૪ ભાંગ મિથ્યાત્વથી છા ગુણઠાણ સુધિ હેય. સાતમાથી તેરમા સુધિ ત્રીજે ચોથે એ બે ભાંગા હેય, એ સાતાજ