________________
( ૧૮ )
ક પ્રકૃતિ ય`ત્ર ગણિતમાલા
યોગ અને દારિક કાયયેાગ એ નવ યાગ પહેલાથી દશમા ગુણઠાણા સુધિ હાય. મિથ્યાત્વે એ ૯ યાગ અને વૈક્રિય કાયયેાગ મલી ૧૦ થાય. ઉદ્દયની ૮ ચાવીસી છે. તેને ૧૦. યાગે ગુણીએ ત્યારે ૮૦ થાય. વૈક્રિયમિશ્ર, આદારિકમિશ્ર અને કા`ણ એ ત્રણ ચાગે પ્રત્યેક ૪–૪ ચાવીસી હાય. અનંતાનુબંધિના ઉદય સહિત જે ૪ ચાવીસી તે અહિં જાણવી. પણ અનંતાનુ×ધિ રહિત ૪ ચાવીસી ન લેવી, કારણ કે વેદક સમ્યકત્વવાળા પૂર્વે અનંતાનુંધિની વિસરાજના કરી છે તેને પિરણામની પરાવૃત્તિએ મિથ્યાત્વ પામતાં ફરી અન’તાનુધિ બાંધવા માંડે ત્યારે બધાવલિકા લગેજ અનતાનુમ ધિના ઉદ્દય ન પામીએ તે અનંતાનુધિ રહિત મિથ્યાત્વી કાલ ન કરે, અને એ ત્રણ યાગ તા અષાંતરાલગતિએ તથા ઉપજતી વેલાએ હાય. તિર્યંચ મનુષ્યને વૈક્રિય કરતાં વૈક્રિયમિશ્ર યાગ હાય, તે અહિં વિલફ્યા નથી, માટે એ ત્રણ યાગને વિષે અનંતાનુધિરહિતની ૪ ચાવીસી ન પામીએ. ત્યારે ચારજ ચાવીસી ત્રણ યાગે ગણતાં ૧૨ થાય. તે પૂર્વાંની ૮૦ સાથે મેળવીએ ત્યારે મિથ્યાત્વ ગુણહાણે ૯૬ ચાવીસી થાય. તેને ચાવીસગુણા કરતાં ૨૨૦૮ ભાંગા થાય. તથા સાસ્વાદને ઉત્ક્રય ચાવીસી ૪ અને યાગ ૧૩ હાય. ત્યાં ૧૨ તે ચારગુણા કરતાં ૪૮ ચાવીસી થાય. સાસ્વાદને વતા જીવ નરકે ન જાય, માટે સાસ્વાદને વૈક્રિય મિશ્ર યાગે નપુંસકવેદ ન હોય. ત્યારે ૪ ચાવીસીને બદલે ચાર મેાડશક ઉપજે, એટલે સ મલીને ૧૦૧૬ ભાંગા થાય. તથા મિત્રગુણહાણે ચાવીસી ૪, અને પૂકિત ૯ યાગ અને વૈક્રિય કાર્યાગ એવ ૧૦ યાગ હોય, તેને ૪ ગુણા કરવાથી ૪૦ ચાવીસી થાય. તેના ૯૬૦ ભાંગા થાય. તથા ચાથે ગુણહાણે ૮ ચાવીસી, અને ૧૩ ચેાગ હાય, ત્યાં ૧૧ યાગને આગુણા કરવાથી ૮૮ ચાવીસી થાય. તથા વૈક્રિયમિશ્ર સ્રીવેદ ન હેાય. વૈક્રિય કાયયેાગી અવિરતસમ્યગ્દષ્ટિ સ્રીવેન્રી ધ્રુવીમાંહે ન ઉપજે માટે અને આદારિક મિશ્ર કાયયેાગે નપુ ́સકવેદ ન હોય, અવિરતસમ્યગ્દષ્ટિ હોય, તે નપુ સકવેદી આદારકકાયયોગી માહે ન ઉપજે, માટે આદારિક મિશ્ર અને વૈક્રિયમિત્ર એ એ ચાગના આઠ આઠ પાડશક ઉપજે ત્યારે ૮૮ ચાવીસીન ચાવીસગુણા કરતાં ર૧૧ર ભાંગા થાય. તેમાં આદાવિકમિશ્રના ૧૬ તથા વૈયિમિશ્રના ૧૬ એવ ૩૨ ને આઠગુણા કરતાં ૨૫૬ થયા તે ૨૧૧૨ માં મેળવતાં સમળી ૨૩૬૮ ભાંગા થયા.