________________
(૪૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા મોહની શિવાય ત્રણ કમને વિષે ઉપશમ શિવાય ચાર ભાવ હેય. ચાર અઘાતિકર્મને વિષે ત્રણ ભાવ હોય. ધર્માસ્તિકાયાદિક પાંચ અજીવને વિષે પરિણામિકભાવ હેય. સ્કંધને વિષે દાયિક ભાવ હેય.
હવે ગુણઠાણુને વિષે ભાવ કહે છે–ચશું, પાંચમું, છઠું અને સાતમું આ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવ હેય, એક જીવઆશ્રયી હેય. સર્વ જીવ આશ્રયી તે પાંચે ભાવ હોય. નવમું, દશમું અને અગ્યારમું એ ત્રણ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હાય. બારમે તથા આઠમે ગુણઠાણે ઉપશમ શિવાય ચાર ભાવ હેય. શેષ ગુણઠાણે ત્રણ ભાવ હેય. એટલું વિશેષકે પહેલે, બીજે, અને ત્રીજે એ ત્રણ ગુણઠાણે મિશ્ર, ઔદયિક, પરિમાણિક એ ત્રણ ભાવ હેય. તેરમે અને ચાદમે ગુણઠાણે ક્ષાયક, ઔદયિક અને પરિણામિક ત્રણ ભાવ હેય.
ગુણસ્થાનેષ એપશમિકાદિભાવાનાં યંત્ર.
ગુણઠાણના નામ
એકજીવે ભાવાઃ |
પશમિક ૨
પરિણામિક ૩
;
૦
૦
૦
૦
૦
૦
બ - ટ ટ ટ ટ ટ ટ ટ ક બ બ બ I સર્વજીવવુ ભાવા: ૫
ક્ષાયિક ૯ ટ | ક્ષાપશમિક ૧૮
8 8 | ઔદયિક ૨૧ ટ ઠ ર ર ટ ટ બબ જ 8 82
2
-
K SRP 6 હ હ હ = | કુલ ઉત્તર ભેદ પક
-
છ
-
-
-
-
-
- - • • • • • • • • • • • 1
૧ મિથ્યાત્વે ૨ સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતિ સમ) ૩-૪ ૫ દેશવિરતે ૬ પ્રમત સંયતે | ૭ અપ્રમત્ત સંયતે –૪ ૮ અપૂર્વ કરણે | ૯ અનિવૃત્તિ બાદરે ૪-૫ ૧૦ સૂક્ષ્મ સંપાયે ૧૧ ઉપશાંતમહે. ૧૨ ક્ષીણમેહે ૧૩ સયોગી કે ૧૪ અગી કે
* આ યંત્રમાં ગુણસ્થાનકે ભાવના ઉત્તર ભેદ બતાવ્યા છે તે સર્વજીવ આશ્રયી જાણવા.
-
-
જ
-
જ
-
ર
-
જ
-
૨ | ૧૯
૦
જ
سه
૧૩
مع
૧ | ૧૨
૭