________________
એ રીતે જેનો અકેક પણ અક્ષર અત્યંત કર્મક્ષયથી એ રીતે પચનમસ્કાર મહાન અર્થવાળો છે. એમ મળે છે તે નવકાર કોને વાંછિત ફલદાયી ન શાસ્ત્રોમાં વર્ણન કરાયેલો છે અને એ કારણે મરણ થાય? ૧૧૨
અવસર આવી લાગે ત્યારે તેનું નિરંતર અને એ પ્રમાણે ઉભય લોકોને વિષે “સુખનું મૂળ છે' વારંવાર સ્મરણ કરાય છે. ૧૧૬ એમ જાણીને આરાધનાભિલાષી છે ભદ્ર! તું એને સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણે સદા સ્મરણ કર; કારણ કે પંચપરમેષ્ટિને કરેલો છે પ્રગટ પાંચ પદો જેના અને તેત્રીસ અક્ષર નમસ્કાર જીવને હજારો ભવોથી મૂકાવે છે. તથા પ્રમાણ છે શ્રેષ્ઠ ચૂલિકા જેની, એવા ઉત્તમ શ્રી ભાવપૂર્વક કરાતો તે બોધિલાભ માટે થાય છે. નવકાર મંત્રનું તમે નિરંતર સ્મરણ (ધ્યાન)
૧૧૩-૧૧૪ ક. ૧૧૭ પાંચ પરમેષ્ટિઓને કરેલો નમસ્કાર ધન્ય એ રીતે સંવિગ્નશિરોમણિ શ્રી જિનેશ્વરસૂરિના પુરુષોને ભવક્ષય કરાવે છે અને હૃદયથી તેને નહિ ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી જિનચંદ્રસૂરિ, મૂકનારને તે વિશ્રોતસિકા ચિત્તના ઉન્માર્ગ ગમનને દૂર કરાયો છે પાપમલ જેનાથી એવા નવકારના ફલને વારનાર થાય છે. ૧૧૫
કહે છે. ૧૧૮
॥ श्री उपदेश तरङ्गिणी श्लोकार्थः ॥
રાત્રિના છેલ્લા પ્રહરના અર્ધ ભાગે નિદ્રાને જે મુખને વિષે ધારણ કરે છે, તેની ભવાન્તરને છોડીને, દુષ્ટ કર્મરૂપી રાણાસનું દમન કરવાને વિષે સગતિ થાય છે. ૪ અદ્વિતીય ચતુર એવા શ્રી પરમેષિમંત્રને પવિત્ર બને લોકને વિષે ઇચ્છિત ફલને આપનાર મનવાળા થઈને મન-વચન-કાયાથી સ્મરવો અદ્વિતીય શક્તિવાળો શ્રી નમસ્કાર મંત્ર જયવંત જોઈએ. ૧
વોં કે જેનાં પહેલાં પાંચ પદોને રૈલોક્યપતિ શ્રી જો ચિત્તને વિષે કલ્યાણના પદને આપનારાં પંચ તીર્થંકર દેવોએ પંચતીર્થી તરીકે કહ્યાં છે, પરમેષ્ટિ-મનસ્કારરૂપી મંત્રરાજનાં પદો જિનસિદ્ધાન્તનાં રહસ્ય સારભૂત જેના અડસઠ સ્કુરાયમાન થાય છે, તો પછી મંત્ર અને અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને ઔષધિઓનાં મૂળો વડે કે ગારુડ, ચિંતામણિ કે જેની આઠ સંપદાઓને અજ્ઞાન અંધકારનો નાશ ઇંદ્રજાલો વડે શું કામ છે? અર્થાત તે વડે સર્યું. ૨ કરનારી આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવેલી
“શ્રી નમસ્કારના નવે પદો ખરેખર સર્વ છે. ૫ સિદ્ધાન્તનાં સારભૂત છે. તેમાં પહેલાં પાંચ પદો ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, અતિ મહાન છે. પુરુષો તેને મુખ્ય મહાધ્યેય પ્રવેશ સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને વળી તરીકે સ્વીકારે છે. ૩
સર્વ સમયે ખરેખર! પંચનમસ્કારને સ્મરણ કરવો મરણની ક્ષણે પાંચ પરમેષ્ટિરૂપી પાંચ રત્નોને જોઈએ. ૬
૧. અરિહંતના આદ્ય અક્ષર ‘' થી “અષ્ટાપદતીર્થ', સિદ્ધના આદ્ય અક્ષર “ણિ'થી “સિદ્ધાચલ', આચાર્યના આદ્ય અક્ષર ‘ગા' થી આબુજી, ઉપાધ્યાયના આદ્ય અક્ષર “૩' થી ઉજયન્ત (ગિરનારજી) અને સાધુના આદ્ય અક્ષર “' થી સમેતશિખર, એ રીતે પંચતીર્થ સમજવાં.
. “કલ્પતરુ સમ જાણજો, મહામંત્ર નવકાર દલનહાર દારિદ્રયનો આપે સુખ શ્રીકાર.”-૮
-