________________
હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં મનને પ્રતિષ્ઠા, કીર્તિ કે ભોગસુખની તૃષ્ણા ચિત્ત ઉપર | અરિહંત પરમાત્માનું સ્મરણ કરવાની ટેવ પાડી કબજો ન જમાવે અને નવકારના જાપ ઉપરની હોય તો ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ બનતું જાય છે. પોતાની પકડ ઢીલી ન પડી જાય તેની તકેદારી એ મન જ્યારે સ્વયં અંતર્મુખ રહેવા લાગે છે ત્યારે વખતે સાધકે સવિશેષ રાખવી રહી, નહિતર મોહનું તેની અશુદ્ધિઓ ઈર્ષ્યા, અસૂયા, તિરસ્કાર, ઘેન ચડતાં વાર નહિ લાગે. ધૃણા, ક્રોધ, મદ, તૃષ્ણા, ભોગની તીવ્ર
નિર્મળ ભાવે કરેલ નવકારનું સ્મરણ કદી આસક્તિ/ગૃદ્ધિ-દૂર થતી જાય છે; સાધક નમ્ર,
નિષ્ફળ જતું નથી. પરંતુ તેનું ફળ જોવાની અકાળ નિર્દભ અને નિરીહ બનતો જાય છે, અને એનું
ઉત્સુકતા સાધકે ન રાખવી જોઈએ. એણે એ ચિત્ત શાંત, સમ, સ્વસ્થ થતું જાય છે.
સમજવું જોઈએ કે ધરતીમાં બીજ વાવી દઈને બીજે અન્ય સંકલ્પ-વિકલ્પો એને ઓછા રહે છે. જે દિવસે ફળ ખાવાની આશા ન રાખી શકાય; એવી અંતરમાં રહેલ, જરાથી, જીર્ણતાથી ગ્લાનતાથી આશા રાખવી એ મૂર્ખાઈ જ છે. દરેક વસ્તુ સમય અને મૃત્યુથી પર તત્ત્વ સાથે તેનું અનુસંધાન વધતું માગે છે. જાય છે, જેના ફળસ્વરૂપે સાધક પોતાના કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠતો જાય છે. એ રીતે ક્રમશઃ
દેખી શકાય તેવું ફળ આવતાં વિલંબ થાય તેથી
એમ ન કહી શકાય કે સાધના નિષ્ફળ ગઈ છે. જેમ તેનામાં આત્મદર્શનની યોગ્યતા વિકસતી જાય છે. આમ સાધકનું જીવન ઉત્તરોત્તર અધિક વિકાસગામી
કોઈ પથ્થર તોડવા માટે હથોડાના ચાળીસ ઘા
મારવા પડે ત્યાં પ્રથમના ત્રીસ ઘા સુધી તો કંઈ બનાવી, નવકાર તેને તેના ઈષ્ટ-મોક્ષની પ્રાપ્તિ
પરિણામ દેખાતું નથી; એકત્રીસમા ધાએ સહેજ કરાવે છે.
તિરાડ પડે છે અને ચાળીસમા ઘાએ પથ્થરના ટુકડા વચગાળામાં એના સાધકને ભૌતિક લાભો પણ
થઈ નીચે પડે છે. એનો અર્થ એ નથી જ થતો કે મળે છે, એનું કારણ એ છે કે સતત
પ્રથમ ત્રીસ ઘા. વ્યર્થ ગયા. એવું જ કૂવાના પરમાત્મસ્મરણથી પાપકર્મનો પ્રાસ થાય છે,
ખોદકામમાં. ચાળીશ હાથે જ્યાં પાણી નીકળતું અર્થાતુ પાપકર્મની શક્તિ (સ્થિતિ અને રસ) ઘટી
હોય; તે પ્રદેશમાં કૂવો ખોદતાં પ્રથમ ત્રીસ હાથ જાય છે. તે નિર્વીય બને છે; અને પુણ્યકર્મ સબળ
ખોદતાં સુધી પાણીનાં કોઈ ચિહનો ન દેખાય છતાં બને છે; પરિણામે આપત્તિ ટળી જાય છે, સંપત્તિ
એ પ્રયાસ નિષ્ફળ નથી લેખાતો. ટી.બી.ની આવી મળે છે. “એસો પંચ નમુકકારો
સારવાર લાંબો સમય ઉગ્ર રોગમાં દોઢ-બે વર્ષસવ્વપાવપ્પણાસણો” એ ધરપત જ્ઞાનીઓએ
સુધી લેવાય ત્યારે જ રોગમુક્ત થઈ શકાય છે. એ આપી જ છે. વિપત્તિ પાપકર્મથી જ આવે છે. જેનાં
સારવાર એક અઠવાડિયું લીધા પછી ટી.બી. ન મટે પાપ નાશ પામ્યાં તેની વિપત્તિ, સવારે તડકો
તેથી એમ ન કહી શકાય કે ઔષધ નાકામિયાબ છે. નીકળતાં અદશ્ય થઈ જતાં ઝાકળનાં બિંદુઓની
અને નોકરિયાત વર્ગના હાથમાં પગાર આવે છે તે જેમ, ઓગળી જાય એમાં કંઈ નવાઈ નથી.
પણ ત્રીસ દિવસ સેવા આપ્યા પછી જ આવે છે. પણ એ વખતે સાધકે એ સ્મરણમાં રાખવું કે
જીવનમાં દરેક ક્ષેત્રે ફળ મેળવવા પૂર્વે વૈર્ય રાખી દુઃખ એ વીંછીના ડંખ છે અને સુખ એ સાપનો ડંખ છે. એમાં આંખમાં ઊંઘ સહેલાઈથી ઘેરાય છે,
ઉદ્યમ જારી રાખવો પડે છે. જાગ્રત રહેવા માટે માણસે મહેનત કરવી પડે છે. ખંત, કૌશલ્ય અને પ્રેમપૂર્વક સેવા આપનાર તેમ સુખમાં મોહના હલ્લા સામે વધુ સાવધ રહેવું નોકર વર્ષો વીતતાં ભાગીદાર બની જાય છે તેમ આવશ્યક બને છે. ધન, સત્તા, સામાજિક વૈર્ય, ખંત અને નિષ્ઠાપૂર્વક નવકારના સતત જાપને
કૃતજ્ઞતા ટાળી કરી, આપે કૃતજ્ઞતા સાર; મહામંત્ર નવકારનો એ મોટો ઉપકાર.'– ૨૨
૩૬.