________________
હતો. શ્રાવિકા માથે હાથ પંપાળતી હતી, નવકાર “હે જીવ! તારાં કર્યાં તારે ભોગવવાનાં છે!.. સંભળાવી રહી હતી. પણ મને કેમ કરી ચેન પડતું - પાપ કરતી વખતે કેટલી તીવ્ર આસક્તિથી રાચીનહીં.
માચીને હૈયાનો ઉમળકો ધરાવેલ?... હવે એ પાપ હું જરાક પડખું ફેરવી પેલી બાજુ મોં કરી સૂતો, ઉદયમાં આવ્યું ત્યારે હે જીવ! તું કાં આકુળતેટલામાં નર્સે અવસર જોઈ ગુલાબી રંગનું વ્યાકુળ થાય છે?' કાગળિયું (જેમાં બધી માહિતી નર્સે ભરી રાખલ આ વખતે મને મારા ભૂતકાળનાં પાપો (આ માત્ર મિસીસ ઝવેરીની સહી બાકી હતી) આપ્યું. જિંદગીમાં છૂટથી કરેલ અભક્ષ્ય ભોજન, રાત્રિઇશારાથી તુર્ત જ સહી કરવા મારી પત્નીનું ભોજન અને વાસના-વિલાસ અને વિકારોને પોષક સૂચવ્યું.
સ્વછંદ પ્રવૃત્તિઓ) યાદ આવ્યા...હૈયું થરથરવા શ્રાવિકાએ પણ અવસરને માન આપી અનુપાયે
લાગ્યું...વિદ્યા અને બળનું અભિમાન ઓસરવા ફૉર્મ પર સહી કરવાની તૈયારી કરી, તેટલામાં દર્દની લાગ્યું...અને મનમાંથી અવાજ આવ્યો કે : રીબામણીથી બેચેન બનેલા મેં પડખું ફેરવ્યું અને હજી તારે આમાંથી છૂટવું હોય તો અચાનક ગુલાબી ફૉર્મ ઉપર મારી પત્નીને સહી વિશ્વવત્સલ કરુણાના ભંડાર અરિહંત પ્રભુને તું કરતી જોઈ હું ચોંકી ઊઠ્યો...
યાદ કર...!!! તેમના પ્રરૂપેલા ધર્મનું શરણું હં...! બસ...! કોઈ આશા નથી...મને સ્વીકાર...!!!!' કોઈ નહીં બચાવે. આ ફૉર્મ તો કેસ ફેઈલ જાય તો ઘડીભર આંખો મીંચી ભરદરિયામાં વહાણ છેવટે શબની અંત્ય-ક્રિયા કરવા માટે કાયદેસર તૂટવાની અણી ઉપર હોય તેવી અસહાય સ્થિતિમાં મુશ્કેલી ન આવે તે માટેનું છે....આ જ ફૉર્મ ઉપર અંદરના ઊંડાણમાંથી સહજ રીતે પોકારાઈ રહેલ તો મેં સેંકડોની સહીઓ કરાવી... હાય! વિધાતા અરિહંત...અરિહંત...ના નાદને સાંભળી રહ્યો. આ જ ફૉર્મ આજે મારા માટે...!!! બસ! ખરેખર થોડીક ક્ષણો પછી અંતરમાંથી છૂર્યું કે કોઈ મને બચાવી શકે તેમ નથી...!!! હે પ્રભુ! વાત્સલ્યભરી માતાએ મને વિદેશપણાની પરાણે
ક્યાં મારું વતન?...ક્યાં અજાણી આ ધરતી...! પણ વિદાય આપતાં ચંદનની નવકારવાળી મારા હે પ્રભુ...! હે ભગવાન...!'
હાથમાં મૂકીને કહેલ કે બેટા! રોજ એક બાંધી આમ અસહાય દુઃખી બની આંખો મીંચી આકાશ નવકારવાળી ગણજે !! ભણી જોઈ રહ્યો.
પણ આજ દિવસ સુધી પુણ્યના ઉદયથી ધાર્યા અત્યંત આર્ત હૃદયે પોકારી રહ્યો કે
કરતાં વધુ ભૌતિક ભોગ-વિલાસની સામગ્રી “હે અશરણ-શરણભૂત...! હે નોંધારાના મળતી રહેવાના પરિણામે તે નવકારવાળીનું સ્મરણ આધાર! હે પતિત પાવન...! મને હવે તારો જ પણ નહીં થયેલ, તેમ છતાં શ્રાવિકાએ પોતાની આશરો છે...! કારમાં કર્મના ભીષણ ઉદયમાં બધા ફરજ રૂપે તે ચંદનની નૂવકારવાળી મારા ઓશિકે સાથ છોડે પણ! હે પ્રભુ! તું મારું શરણું છે...!' મૂકી રાખેલ.
આમ અંતરના પોકારમાંથી અશરણ-શરણભૂત ખરા આર્તભાવથી.શરણાગતિ ભાવથી... ધર્મનું શરણ યાદ આવ્યું...!!! અરિહંત... અનન્ય ભાવથી. તુંહી ગાતા, તુંહી માતા....... તમે અરિહંત... શબ્દો હૈયામાંથી ગૂંજી ઊઠ્યા!
શરણં મમ.. નિખાલસ ભાવનાથી ઓશિકે રહેલ નાનપણમાં દાદાના ગેડીયાના ડરથી પણ નવકારવાળી લેવાની શક્તિ ન હોવાથી દ્રવ્યથી પાઠશાળામાં પરાણે પણ મેળવેલ ધાર્મિક શિક્ષણ નવકારવાળી લેવા ન છતાં પણ ભાવથી મારી વહારે આવ્યું...! મને એમ થયું.
શ્રીનવકારના શરણે હું પહોંચી ગયો...!
_“મહામંત્ર નવકારનો, જાપ જપે જે જન; અદશ્ય સહાય તેના થકી, એમ માનજો નિશંક-૩૫ }