________________
અઠવાડીકમાં આવીયા રે લાલ, “લાઈટ'' લીધા ખાસ સુખકારી રે, “જનસત્તા' “ગુજરાતમાં રે લોલ, જયહિંદ'માં પણ ખાસ સુખકારી રે નવકાર.
જેણે જેણે છાપા વાંચીયા રે લોલ, વળી જેને મળ્યા સમાચાર સુખકારી રે, અભિનંદનની વર્ષા થઈ રે લોલ, નવકારનો જયજયકાર મનોહારી રે નવકાર.
હવે તું નવકારનો કોડપતિ થા!
શ્રી હસમુખભાઈ સી. શાહ ઈ, સીમલા હાઉસ ૨૦૩-એ, રજે માળે ઓફ નેપીએનસી રોડ,
મુંબઈ-૩૬. ફોન : ૮૧૨૧૩૪૮
હું પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. સા.ના સંસારી જઈશ. કેટલો ઉપર આવીશ તે તું કઈ રીતે નવકાર ભત્રીજા શ્રી ચીમનલાલ ભોગીલાલનો દીકરો છું. ગણી શકે છે તેના ઉપર આધારિત રહેશે.' સંવત ૧૯૬૫માં સાહેબજી જામખંભાળીઆના મેં તેમના આશીર્વાદથી તે જ દિવસથી એક બાંધી બાજુના ગામમાં ચોમાસું હતા. ત્યારે પર્યુષણ કરવા માળા ગણવા માંડી. આમ તો હું મુંબઈના રૂ તથા હું ત્યાં ગયો હતો. તે વખતે સાહેબે મને બેસાડીને શેરબજારનાં દલાલને ત્યાં માસિક રૂ. ૨૦૦ થી પૂછયું, “હસમુખ, આટલી દોડધામ કરે છે, કંઈ ૨૫૦ ના પગારથી કામ કરતો હતો, જ્યાં સવારથી કમાય છે કે કેમ?' મેં કહ્યું, “સાહેબ, સવારથી રાત રાતના નવ સુધી કામ કરવું પડતું. સુધી નોકરી કરું છું. મુશ્કેલીથી ૨૫૦ રૂ. માંડ જાપ શરૂ કર્યાના ત્રણેક મહિના પછી મારા એક કમાઉં છું. સાહેબ, કંઈ વધારે કમાઉં તેવો ઉપાય
મામાસસરા, જે વર્ષોથી જાપાન રહે છે, તેમનો બતાવો. સાહેબે ઉત્તર આપ્યો, “જયાં સુધી તારા
અચાનક પત્ર આવ્યો કે અહીં એક ઘરના માણસની પૂર્વનાં પાપોનો ક્ષય નહિ થાય ત્યાં સુધી કંઈ મળશે
જરૂર છે. તમે જાપાન આવો તો વર્ષે પચાસ નહિ. અને પાપક્ષય માટે તો નવકારમંત્ર
હજારનો પગાર ખાવા પીવા સાથે આપીશ. તમારે એટમ બોમ્બ સમાન છે. તેનાથી એક સાથે મોટા
મારી સાથે જ રહેવાનું થશે. એટલે તમને લગભગ પાયામાં પાપોનો નાશ થશે, કે જેટલાં તું નવા પાપો
વર્ષે ૩-૪૦ હજાર બચશે. ત્રણ જ મહિનામાં બાંધી નહિ શકે. એટલે તારું પુછયનું બૅલન્સ વધવા
નવકાર મંત્રનો પ્રભાવ દેખાયો, સાહેબજી પાસે માંડશે. અને બધી જ ચીજો તારી આજુબાજુ ઘુમવા
જઈને વિગત જણાવી પૂછ્યું. જાઉં કે કેમ? તેમણે માંડશે.' તેમની વાત મને જચી ગઈ. મેં કહ્યું,
કહ્યું, “જહાં સુખ' પણ ત્યાં જઈને નવકાર મંત્રને “સાહેબ આજથી હું શ્રી નવકારમંત્રને શરણે આવું
ભૂલતો નહિ. તા. ૪-૨-૬૬ના રોજ પહેલીવાર છું. મને આશીર્વાદ આપો. અને તેમણે મને રોજ
પરદેશગમન કર્યું. ત્યાં સમય વધારે મળતો એક બાંધી નવકારવાળી ગણવાનું સૂચવી
હોવાથી ૧૦ નવકારવાળી ગણવાનું શરૂ કર્યું. નવકારમંત્રનું દાન કર્યું. એક એક પદ બોલાવતા
જ્યારે શરૂઆત કરી ત્યારે એક માળ ગણતાં ૨૦ ગયા, તેમ હું બોલતો ગયો. નવકાર પૂરો થયા પછી
મિનિટ લાગતી. ધીરે ધીરે એકાગ્રતા વધતાં ઝડપ વાસક્ષેપ નાંખીને આશીર્વાદ આપ્યા. અને કહ્યું,
વધી અને ૭ મિનિટમાં એક માળા થવા લાગી. પછી તું છ મહીના નિયમિત ગણજે. તું જરૂર ઉપર આવી રોજ ૨૫ નવકારવાળી ગણવાનું શરૂ કર્યું. પહેલા
“સંસરણ સંસારનું ટાળે શ્રી નવકાર, શરણ ગ્રહે જો તેહનું, પામે શિવપંથ સાર.'-૫૧
(૧૦