________________
ક જ્યારે ભચાઉથી થોડે દૂર રહેલા અંજાર-ધમડકા અરિહંતાણ નમો સિદ્ધાણં નમો આયરિઆણં...' આદિમાં પુષ્કળ જાન માલની હાનિ થઈ આમ નવકાર બોલતા જ રહ્યા. બીજે દિવસે બપોર હતી...આ વાત સૌ સારી પેઠે જાણે છે.' સુધી નવકારનો ઉચ્ચારપૂર્વક જાપ ચાલુ રહ્યો. આનંદના ઓઘ ઉમટ્યા
ખુલાસો કરતાં પૂજ્ય પંન્યાસજી મ. એ જણાવ્યું કે
સરળ અને એકાગ્રચિત્તે સતત નવકાર ગણવાથી વિ. સ. ૨૦૩૨ માગશર મડીને રાતા મહાવીર
આવા પ્રકારની અનેક અનુભૂતિઓ થાય છે. કોઈ (રાજ.)માં ઉપધાન ચાલી રહ્યું હતું.
ને પ્રકાશનો પૂંજ દેખાય છે. કોઈને આનંદના અધ્યાત્મનિષ્ઠ પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકર
ઓઘ પ્રગટે છે. અન્તર્ગચિનો ભેદ થતાં વિજયજી મ., અધ્યાત્મયોગી પૂજ્ય આ. શ્રી વિ.
ભવચક્રમાં કદી નહિ અનુભવેલા આનંદની કલાપૂર્ણસૂરીશ્વરજી મ., પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યોતન વિ. (હાલ સૂરિજી) આદિ મુનિ મંડળની
અનુભૂતિ થતાં સાધક આનંદથી નાચવા લાગે એમાં
પણ નવાઈ નથી.' શુભ નિશ્રામાં સુંદર આરાધના ચાલી રહી હતી. ત્યારે પૂજ્ય મુનિશ્રી પ્રીતિવિજયજી મ. એ
આજે પૂજ્ય મુનિશ્રી પ્રીતિ વિજયજી નવકારના જાપ પૂર્વક ૬૨મી ઓળીના અંતે પંન્યાસપદારૂઢ છે. સરળ સ્વભાવી ભદ્રપરિણામી ઉપવાસની તપશ્ચર્યા કરેલી.
અને તપસ્વી તરીકે વાગડ સમુદાયમાં જાણીતા છે. તીર્થનું સ્થાન અતિ રમણીય છે ચારે બાજુ આજે પણ એ પ્રસંગની સ્મૃતિ કરતાં તેઓ ડુંગરની હારમાળામાં રહેલું રાતા મહાવીર તીર્થ પુલકિત થઈ ઊઠે છે. જોતાં જ મનને હરી લે છે. સાધના માટે સુંદર સ્થાન છે. માણસોના અવાજથી આ તીર્થ સેંકડો
પૂરનાં પાણી ઓસરી ગયાં ગાઉ દૂર છે.
વિ. સં. ૨૦૩૫માં વાગડવાલા સાધ્વીજી શ્રી પૂ. પ્રીતિ વિ. મ. ઉપવાસ દરમ્યાન આખો ચન્દ્રાનના શ્રીજીના શિષ્યાઓ મોરબીમાં દિવસ ભગવાન પાસે જાપમાં જ સંલગ્ન રહેતા. ચાતુર્માસ સ્થિત હતાં. મછુના પૂરની ભયંકર આવું તીર્થ અને આવા સાધક મહાપુરુષોની નિશ્રાથી હોનારતમાં આ સાધ્વીજીઓ પણ સપડાઈ ગયેલાં. જાપમાં વધુ ને વધુ સ્થિરતા આવતી જતી હતી.
પૂરનાં પાણી એક સેકંડે ઊંચે આવતાં હતાં. ૧૧ મા ઉપવાસે રાતના સમયે એમને કંઈક
એટલે સાધ્વીજીઓ તરત જ ઉપરના માળે ચાલ્યાં અવર્ણનીય આનંદનો અનુભવ થયો. એકાએક
ગયાં. પણ આ રાક્ષસી પૂર થોડી વારમાં ત્યાં સુધી મોટા અવાજે નવકાર ગણવા મંડી પડ્યા. બધા
પણ આવી પહોંચ્યા. કુશળ સાધ્વીજીઓ પાટ પર સાધુઓ જાગી ગયા. પંન્યાસજી અને સૂરિજી પણ
બેઠાં ત્યાં પણ પાણી આવતાં બીજો પાટ ગોઠવ્યો. જાગી ગયા. પૂછ્યું. “આ શું કરો છો? નવકાર
પાણીથી તે પણ ડોલવા લાગ્યો. ત્યારે તેને મનમાં ગણો... મોટેથી કેમ ગણો છો?'
દોરડાથી ભીંત સાથે બાંધ્યો. ઉપર ત્રણે “તમારી વાત સાચી હશે...પણ અંદરથી
સાધ્વીજીઓ બેસી ગયાં. અઠમના પચ્ચકખાણ નવકારનો ધ્વનિ', આનંદ એટલો બધો ઊમટી
અને સાગારિક અનશન પૂર્વક નવકારનો જાપ ચાલુ રહ્યો છે કે હું રહી શક્તો નથી. આનંદથી હું બેવડો
કર્યો. જ્યાં સુધી પૂરની આપત્તિ રહી ત્યાં સુધી જાપ વળી જાઉં છું. કોઈ શબ્દ જ નથી એ આનંદને
ચાલુ રહ્યો. ધીરે ધીરે પૂરનાં પાણી ઓસરવા વર્ણવવા. અત્યંત આનંદના આવેશથી નવકાર હું
લાગ્યાં અને સાધ્વીજીઓ નવકારના પ્રભાવે બોલતો નથી, મારાથી બોલાઈ જાય છે! આમ આબાદ ઊગરી ગયાં. કહીને પાછા સરળ સ્વભાવી મુનિશ્રી “નમો
જગશરણું નવકાર છે, અન્ય શરણ નહીં કોઈ; શરણ ગ્રહે નવકારનું, ફરી જન્મ નવ હોય.-૬૮
(૧૨૭,