________________
ભડકાઓ આગળ વધે તે પહેલા નજીકના દરબારમાં બેઠો છું! કેટલી શાંતિ, કેટલી મહોલ્લામાં તકરાર ચાલતી હોઈ માણસો જાગતા પ્રફુલ્લતા! હતા. તેઓ આ ભડકા જોતાં જ તુરત દોડયા. અને પણ રે, જાણે મોરલાની મુંગી વાતનો જવાબ નજીકમાં આવેલો પંપ ચાલુ કરી પાણી નાખતાં મળતો હોય તેમ દહેરાસરની અંદર ઘંટારવ થયો. આગ ઓલવાઈ ગઈ. અને જરા પણ નુકસાન ન જગમલ શેઠ પોતાની હમેશની ટેવ મુજબ પ્રભુ થયું. જો આ આગ આગળ વધત તો આખો દર્શનાર્થે પધાર્યા હતા. મહોલ્લો બાળી નાખત. આ ભાઈએ જગને જયાં
પ્રભુ દર્શન કરી તેઓ આજ સવારે જ પધારેલા આ ભડા ને કોલાહલ જોયો કે તુરત જ નીચે
મહારાજ સાહેબને વંદન કરવા ચાલ્યા. આવ્યા હતા ને મનમાં નવકારનો જાપ ચાલુ જ
પ્રભુ આપે અહીં પધારી અમને પાવન કર્યા.” રાખ્યો હતો.
મહારાજ સાહેબને વંદી જગમલ શેઠ બોલ્યા. એક વખત આ ભાઈની દિકરી મેટ્રિક પછી “કહો. ગામમાં ધર્મ ઉપર લાગણી કેવી છે?' શિક્ષિકા તાલીમ કેન્દ્રમાં ભણતી હતી. ત્યાં તેને લાગણી તો પ્રભુ હવે રહી જ ક્યાં છે? લોકોને ટાઈફૉઈડ તાવ આવતાં ખૂબ જ અશક્તિ ને જાણે ધર્મ ઉપરથી શ્રદ્ધા ઊઠતી જ જાય છે. પણ નબળાઈ આવી. પરીક્ષાને ફક્ત ૧૫ દિવસ જ બાકી આપ જો ઉપદેશ આપો તો લોકોનાં માનસ પલટાય હતા. બહેનને ઘેર ચાલ્યા આવવાની ભાવના થતાં ખરા!' તે માટે પોતાના પિતાજીને કાગળ લખ્યો. પિતાએ “ભલે, હું આવતી કાલે વ્યાખ્યાન આપીશ.' વળતો જવાબ લખ્યો કે, “તને જેટલું યાદ રહે તેટલું મુનિરાજે ગંભીર ભાવે કહ્યું. વાંચજે ને દરરોજ નવકારનું સ્મરણ કરજે ને જરા બીજે દિવસે સવારે ભાવિકોની ભીડ જામી. ઘણા પણ ગભરાઈશ નહિ. છેવટે પરીક્ષામાં પેપર લખતાં લાંબા સમયે સાધુ મહારાજના મુખેથી ધર્મોપદેશ નવકાર ગણી જે યાદ રહે તે લખી નાખજે.” પિતાનો સાંભળવા મળશે એથી સૌના મુખ ઉપર આનંદ કાગળ આવતાં પુત્રીએ હિંમત રાખી તે પ્રમાણે
હતો. અમલ કર્યો. નવકારના પ્રભાવે પાસ થવાની અને મનિરાજે સૌને મંત્રમુગ્ધ કર્યા. દેવ દર્શન આશા ન હતી. તેને બદલે ૬૦ ટકા માર્ક્સ મળ્યા.
ન કરતા શ્રાવકોએ કાયમ પ્રભુ દર્શન આવવાનો તે પછી નોકરી માટે અરજી કરતાં તુરત જ ગામમાં
નિશ્ચય કર્યો. સારી નોકરી મળી ગઈ. આમ નવકારમંત્રનો
જેવી રીતે નાવથી સાગર તરાય છે એવી રીતે પ્રભાવ અજબ છે. તો વાંચકો પણ દઢ શ્રદ્ધા
નવકાર મહામંત્રથી ભવસાગર તરાય છે. જેને રાખી તેને જીવનમાં ઉતારે.
શાસનમાં મનુષ્યને ભવસાગર તરવા માટે શ્રી નમસ્કાર મહામંત્રનું તેજ
મહામંત્રરૂપી નાવ છે. ગમે તેવા કઠિન સમયે સંધ્યાનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજમાં નવકાર મહામંત્ર સમરવાથી ગમે તેવાં વિઘ્નો નાશ અદય થતો હતો. પશુ-પક્ષી પોતાનાં સ્થાન ભણી પામે છે. વસ્તુ એટલી જ કે તેનું સ્મરણ સાચા કદમ માંડી રહ્યાં હતાં. દહેરાસરની ટોચ ઉપર દિલથી થવું જોઈએ.” મુનિરાજે સૌને મહામંત્રનો મોરલો બેઠો હતો. જાણે જગતને મહાન સંદેશો પાઠ શીખવ્યો. આપતો ન હોય!
પરંતુ એમ આ મંત્ર ઉપર શ્રદ્ધા બેસે ક્યાંથી? ૨ જીવો જગતના જીવનમાં તમે શા માટે શ્રોતાઓએ ખાલી આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમને ખોવાયા છો? શું તમને વીતરાગ દેવના દર્શન આ મંત્ર ઉપર આટલો બધો વિશ્વાસ આવતો ન કરવાની અભિલાષા જાગતી નથી? હું કેવો પ્રભુનાં નાશ કરી સૌ પાપનો, મહા મંગળ દેનાર; શુદ્ધ શ્રદ્ધાથી માનજો, એ મહામંત્ર નવકાર.-૭૭.
હતો.
૩૬