Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 208
________________ વિઘ્ન વિનાશક શ્રી નવકાર સુસાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી કચ્છી ભવન, પાલિતાણા (સૌરાષ્ટ્ર). સંવત ૨૦૩૦ના વર્ષે ચાતુર્માસ માટે અમે બે કલાક જાપમાં લીન રહ્યા. જો કે વીજના ઝબકારે ઠાણા જામનગર તરફ પ્રયાણ કરતા હતા. વૈશાખ વાદળાના ગડગડાટે અને પવનના સુસવાટે થથરી વદ ૦))ના દિવસે કોટડાપીઠા ગામે મુકામ હતો. લૂ જવાતું. છતાં આસન પરથી ખસ્યા નહિ. તો ઝરતી ગરમીના દિવસો-સાંજના સમયે સખત નવકારમાતાએ પોતાના બાળકોને સંભાળી લીધા. બફારો, ક્યાંય ચેન પડે નહિ. એટલે પખી ચાર કબાટ અને અમારાં બે આસન મૂકીને ઉપાશ્રય પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયની પાછળની ઓસરીમાં જળબંબાકાર થઈ ગયેલો ૧૦ વાગે સૃષ્ટિનું તાંડવ બેઠા. ચૈત્યવંદન, અષ્ટોત્તરીની શરૂઆત થતાં જ શમ્યું. ત્યાં ભક્તિ કરતાં લુહાણાભાઈ ફાનસ ધીમો પવન શરૂ થયો ને આકાશ વાદળથી ઘેરાવા લઈને આવ્યા. દરવાજો ખોલાવ્યો, ને ચારે બાજુ લાગ્યું, પમ્મસૂત્રની શરૂઆતમાં પવને વંટોળનું જોયું તો આશ્ચર્યોદ્ગાર નીકળી ગયા કે આટલા સ્વરૂપ લીધું. બારી બારણાં ધડાધડ અવાજ કરવાં પાણીમાં આસનની જગ્યા કોરી કેમ? કોઈ અજબ લાગ્યાં. સહેજ ઉતાવળ કરી. પોણા આઠે શક્તિએ અમારું પૂરેપૂરું રક્ષણ કર્યું. બીજે દિવસે પ્રતિક્રમણ પૂરું થવાની તૈયારી હતી. નવમું સ્મરણ આટકોટ પ્રતિ વિહાર કરતાં રસ્તાનાં વૃક્ષો પર ચાલતું હતું ને વરસાદ શરૂ થયો. પ્રતિક્રમણ પૂર્ણ બેઠેલા પક્ષીઓનો કચ્ચરઘાણ નીકળેલો જોયો. કરી ઉપાશ્રયની અંદર આવ્યા તો પાટ એકે નહિ. દેહમાંથી કંપારી પસાર થઈ ગઈ. જો નવકારને સામાન ઉપાધિ કબાટ ઉપર મૂકી બારીઓ બંધ કરવા શરણે ન ગયા હોત તો આપણી પણ આવી સ્થિતિ લાગ્યા. પવનનાં ઝપાટાંથી બારીઓ બંધ થાય થવામાં વાર નહોતી. ત્યારથી અનેરી નહિ. વીજળી લબકારા કરતી શરીર ઉપરથી ફરી શ્રદ્ધાભક્તિથી નવકાર ગણાય છે. જાય. વરસાદ બારીમાંથી અંદર આવે. ઘનઘોર અંધારું કંઈ સૂઝે નહિ. વીજળીના ઝબકારે જરીક એ ચાતુર્માસ જામનગર કરી સં. ૨૦૩૧માં કંઈ દેખાય ન દેખાયને વંટોળ વર્ષ કહે મારું કામ. જૂનાગઢ તરફ આવતા ઉપલેટા ગામમાં પ્લોટનાં તેમાં ઉપાશ્રયના વિલાયતી નળિયાની એક બાજુની દેરાસરે ઉતર્યા. શ્રાવકોએ કહ્યું, “રાત રહેવી હોય બબ્બે લાઇનોમાં નળિયા જ નહિ. તેમાંથી તો કોઈના બંગલે રહેજો.' પણ અમે કાંઈ ખાસ મેઘરાજાની સંપૂર્ણ મહેર થઈ ને ઉપાશ્રય પાણીથી ધ્યાન આપ્યું નહિ. એક જ લાઈનમાં દેરાસરની ભરાવા લાગ્યો કોઈ ઉપાય ન રહ્યો. બહાર રૂમ હતી. તે પછી દેરાસર ઉપાશ્રયના વાસણ અવરજવર નહિ. બાજુમાં દરજીની દુકાન હતી. તે સામાનની રૂમ વચ્ચે દરવાજો ને ઉપાશ્રય ક્રમશઃ પણ નિષ્ક્રિયતાથી બેસી રહેલો. જો મારા શિષ્યા હતા. રાત્રે ૯ વાગે સંથારો કરી સૂતા ને ૧૧|| સા. શ્રી વિજયપૂર્ણાશ્રીજીને કહ્યું કે-બધી લપ વાગે અવાજ આવવા શરૂ થયા. પહેલાં તો એમ થયું મૂકીને ચાલો નવકારમાતાને યાદ કરવા બેસી કે બિલાડી અંદર આવી ગઈ હશે? ઉપાશ્રય લાંબો જઈએ.” બે આસન નજીક નજીક પાથરી પરમેષ્ટિ હતો એક બાજુ જઈએ તો બીજી બાજુ અવાજ મંત્ર ગણી નવકારના જાપમાં લીન થયા, પ્રાયઃ દોઢ સંભળાય. પછી તો અવાજ વધવા લાગ્યા. અગાસીમાં ધડાધડ થાય. બાજુમાં વાસણ ૧૯o.

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260