Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 213
________________ હતું તેમાં કેટકેલાય ઝૂંપડાંઓ તારાજ થઈ ગયાં અવાજ પણ આવ્યો પરંતુ ઘૂઘવાતા વંટોળીયાને હતાં. માલસામાન તથા કઈક નાનાં પશુ પક્ષીઓ લીધે અમે એ અવાજને પારખી શક્યા નહિ. પાણીમાં તણાઈને જઈ રહ્યાં હતાં. તે પહેલા અમે ભક્તામર-૩% નમો દેવદેવાય બધી બારીઓ બંધ હોવા છતાં પાણી ક્યાંક ને તથા માંગલિકની ધૂન કરી રહ્યા હતા ત્યાર બાદ ક્યાંકથી ઉપાશ્રયની અંદર ધસી આવ્યું, ઉપાશ્રયની અમને લાગ્યું કે હવે આ ભયથી મુક્ત કરાવનાર જમીન સંપૂર્ણ પાણીથી ઢંકાઈ ગયેલી. અમને લાગ્યું જો કોઈ તરણતારણ જહાજ હોય તો તે મંત્રાધિરાજ કે ક્યાંક અમારા ઉપાશ્રયનું મકાન પણ જમીનદોસ્ત મહામંત્ર નવાર જ છે. તેથી એકરૂમની અંદર એક થઈ જશે તો અમને કોણ બચાવશે? જ પાટ ઉપર અમે ત્રણ સાધ્વીજીઓ બેસી ગયા ભયમાં પણ ભય ઉપજાવે તેમ ઉપાશ્રયની એક અને નવકારમંત્રની ધૂનમાં મન-વચન-કાયાના બારી બંધ હોવા છતાં એવી પદ્ધતિસર ઘંટનાદની ત્રિકરણ યોગથી એવા તો લયલીન બની ગયા કે જેમ વાગી રહી હતી. ઘનઘોર જંગલમાં જેમ વૃક્ષના બહારના વાતાવરણ ભય કે અવાજની અમને જરાયે પાંદડાઓનો સુસવાટ પણ વધારે ભય પમાડે છે. ખબર પડી નહિ. તેમ જ બારીનો અવાજ ઓછો થઈ તેમ અંધકારમય રાત્રિ અને તેમાં એક જ બારીનો ગયો ને વાતાવરણ શાંત થતું ગયું. જોત જોતામાં આવતો સતત અવાજ, ભયથી ત્રાસેલાને એવી તો રાત વીતી ઘડિયાળમાં ચાર ટકોરા પડ્યા અમને બીક લાગતી કે શરીરનાં રૂવાડાં ઊભાં થઈ જાય. તે પ્રતિક્રમણ કરવાની છૂર્તિ આવી, પછી તો એવી દિવસે વળી ઉપાશ્રયનો ચોકીદાર પણ ગેરહાજર શાંતિ પ્રવર્તી કે જો ટાંચણી જમીન પર પડે તો યે અવાજ સંભળાય. સંવત ૨૦૩૮ ની એ રાત્રિનું તે બારીનો અવાજ વધતો જ જતો હતો, વાવાઝોડું હજીય અમારા કાનમાં રણકી રહ્યું છે. નવાઈની વાત તો એ હતી કે બીજી આટલી બારીઓ આમ અમને ભયમુક્ત કરનાર સમતા આપનાર જો હોવા છતાં એ બારી પાસે જ જાણે કે બહારથી કોઈ કોઈ તત્ત્વ હોય તો તે મંત્રાધિરાજ મહામંત્ર નવકાર અપરિચિત વ્યક્તિ જાણી જોઈને અમને ગભરાવતી જ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે : ન હોય એવો અવાજ આવતો હતો. ત્યારે અમે સૌ “શ્રદ્ધા મેં અગર જાન હૈ તો ચમત્કાર તુમસે દૂર ખૂબ ગભરાયા, અને થયું કે- “કોણ હશે? એનો શું ઇરાદો હશે? હવે શું થશે? કોણ અમને બચાવશે સહુ આત્માઓ મહામંત્રના રટણથી સદાને માટે તેવામાં મેં જોરથી બૂમ પાડી કહ્યું કે કોણ છો તમે? દુઃખમુક્ત, રોગમુક્ત, ભયમુક્ત, પાપમુક્ત બનો શું જોઈએ છે તમને? ત્યારે સામેથી વળતો કંઈક એ જ મંગલ ભાવના... હતો!... ૧૯૫

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260