Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 227
________________ પ્રત્યે અથાગ શ્રધ્ધા હતી. હવે જવું કેવી રીતે તે પ્રશ્ન બારાદરીમાં સાધુ રહે છે. બારાદરી એટલે શું અને હતો. તેમણે વિચાર્યું કે તેની પાસે જે બંગડી અને ચેન તે ક્યા સ્થળે આવેલું છે? વગેરે કંઈ ખુલાસો કરેલ હતા તે વેંચીને પણ અહીંથી તો જવું પણ અહીં દીક્ષા નહિ. તો ન લેવી. પછી ત્યાંના સાધ્વીઓ તથા શ્રાવક- રાતના આશરે નવેક વાગ્યાના સુમારે દિલ્હી શ્રાવિકાઓ કહે જો તમે દીક્ષા અહીંયાં ન લો તો અમે સ્ટેશન પર બહેન પહોંચ્યા અને સ્ટેશન બહાર જઈને તમને દિલ્હી સુધી પહોંચાડી દઇશું આગળ નહિ. ઘોડાગાડી કરીને ઘોડાગાડીવાળાને કહ્યું કે “બારાદરી બહેને કહ્યું કે દિલ્હીમાં સવારમાં ગામમાં પહોંચાય લઈ જા”. હવે ત્યાં બારાદરી નામનો એક રસ્તો હતો તેવી સગવડ કરો. તો લોકો કહે – દિલ્હીની ગાડી અને બારાદરી ઉપાશ્રયનું નામ પણ હતું તેથી રાતના નવ વાગ્યે જ ત્યાં પહોંચાડે તેવી છે, બીજી ગાડીવાળો તો બિચારો બારાદરી નો રસ્તો આવ્યો નથી જ. કે ત્યાં ઉતારી દીધા અને પૈસા લઈને ચાલતો થયો. અને પહેલાં જ આદર-માન-હતું તે બધું વિલીન ત્યાંની ભાષા જુદી, ગુજરાતીમાં તેઓ સમજે નહિ. થઈ ગયું અને તે લોકો કહે અમે તમને દિલ્હી શહેર બહેનને થોડું હિન્દી આવડતું હતું પરંતુ ત્યાંની ભાષા સુધી પહોંચતા કરશું. બહેને મંજુર કર્યું. પરંતુ બહેને જુદી. ગુજરાતીમાં એઓ સમજનહિ. તેઓ બારાદરીના કહ્યું કે દિલ્હીમાં સવારે ગામ પહોંચે તેવી સગવડ રસ્તા પર બધાને પૂછે અને એટલામાં ફર્યા કરે. પણ કરો તો તે લોકો કહે “દિલ્હીની ગાડી રાતના નવ તેમની ભાષા સમજે નહિ તેથી રસ્તો ક્યાંથી વાગે જ ત્યાં પહોંચાડે તેવી છે બીજી કોઈ ગાડી નથી બતાવે ? રાતનો સમય હતો વળી બહેનની જાત. જ.” કદાચ બહેનને ભય પમાડવા માટે આવી રીતે બહેને તો મનોમન અંતરના ભાવથી પ્રભુનું સ્મરણ કહ્યું હોય તો સર્વજ્ઞ જાણે ! પરંતુ બહેન તો પોતાના અને “નવકાર મહામંત્ર”નો જાપ શરૂ કરી દીધો. ધ્યેયમાં અડગ જ હતા તેઓ તો જવાને તૈયાર થયા. તે વખતે બીજું કોણ સહાય કરે ? ધર્મનું શરણ લઇને બહેન પૂછ્યું કે “દિલ્હીમાં ઉપાશ્રય કઈ જગ્યાએ મનોમન “નવકાર મંત્ર’ નું સ્મરણ ભાવ પૂર્વક ગદ્ છે? તેનું શું નામ છે?વગેરે હકીકત કહો. તે લોકોનો ગદ કંઠે કરે, અને રસ્તામાં ફરે. આવા સમયે મનની સ્વાર્થ સર્યો નહિ તેથી યોગ્ય સલાહ આપી નહિ. સ્થિતિ કેવી હશે? તે તો અનુભવ કરનાર જ જાણે. ફક્ત એટલું જ કહ્યું - બારાદરી ઉપાશ્રયનું નામ છે. આર્તનાદ મનમાં તલ્લીન થઈને નવકારનું સ્મરણ તે કઈ જગ્યાએ છે તેવું કંઈ કહેલ નહિ. કરે અને રસ્તામાં ફર્યા કરે અને પૂછે તો કોઈ ભાષા તેમજ તે ઉપાશ્રયમાંતો સાધુ મહારાજ બિરાજતા સમજે નહિ. વિકટ પરિસ્થિતિ હતી. ભાગ્યવશ કોઈ હતા ત્યાં રાતના શી રીતે જશે? એવો તેમને કંઈ માણસ મલે, એવો રસ્તો, રાતનો સમય. એક જ મંત્ર વિચાર કર્યો જ નહિ. માનવજીવનમાં જ્યારે સ્વાર્થભાવ પર શ્રધ્ધા રાખીને જાપ ચાલુ કરી દીધા. હવે તો પ્રભુ પ્રવેશે છે ત્યારે તે માનવ ન રહેતાં પિશાચ રૂપ બને તમેજ તારી શકો તેમ છો બીજો કોઈ રસ્તો નથી જ. છે. આવા માનવને શું સાધુ કહી શકાય ખરા? જે રાતના હું ક્યાં જઈશ ? દિવસ હોય તો વાંધો નહિ પરમાર્થમય જીવન જીવે તે જ સાધુ. આ બધો પણ આ તો રાતનો સમય. જલંધરવાળાએ ભારે અનુભવ થવાથી એમ સમજાયું કે આ મોહ-માયાનું મુશ્કેલીમાં મૂકી દીધા પણ હવે શું થાય ? સામ્રાજ્ય તો બધેજ પ્રસરેલું છે. જાલંધરના સાધ્વીઓને પ્રભુ ! તારો જ આધાર છે. સર્વ ભાવે તેમને પૂછલ હતું કે દિલ્હીમાં કોઈ સાધ્વીજી હોય તો તેમનું આધીન થઈ તેનું સ્મરણ કરવા લાગ્યા. એમ સમય સરનામું આપો. પરંતુ સ્વાર્થની પૂર્તિ ન હોવાથી લગભગ વીતતો ગયો. તેવામાં ફરતાં ફરતાં એક તેઓને બહેન પ્રત્યે સારા ભાવ કયાંથી રહે? તેથી પુરૂષ તેમને મલ્યો. અચાનક તે આવીને કહે – સરનામું ન આપ્યું, ફક્ત એટલું જ કહ્યું કે - “બહેન શી વાત છે ?” બહેને કહ્યું – “બારાદરી ૨૦૯

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260